________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૬૩
ये दस प्रान-विनास, ताहि जग मरन कहिज्जइ। ग्यान-प्रान संजुगत , जीव तिहुं काल न छिज्जइ।। यह चिंत करत नहि मरन भय,
नय-प्रवांन जिनवरकथित। ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५२।। शार्थ:- ३२स स्पर्श. नासि.t=13. नैन=५. श्रवन न. १२७ ( २३ )=न्द्रिय. संगतसहित. प्रथित हे..
अर्थ:- स्पर्श, म, 13, ५ भने हान-से पाय छन्द्रियो; मन, वयन, કાયા-એ ત્રણ બળ; શ્વાસોચ્છવાસ અને આયુષ્ય-આ દસ પ્રાણોના વિયોગને લોકમાં લોકો મરણ કહે છે; પરંતુ આત્મા જ્ઞાનપ્રાણ સંયુક્ત છે તે ત્રણ કાળમાં કદી પણ નાશ પામનાર નથી. આ રીતે જિનરાજના કહેલા નય-પ્રમાણ સહિત તત્ત્વસ્વરૂપનું ચિંતવન કરવાથી મરણનો ભય ઊપજતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિ:શંક રહે છે.પર.
વેદનાનો ભય મટાડવાનો ઉપાય ( છપ્પા) वेदनवारौ जीव, जाहि वेदत सोऊ जिय। यह वेदना अभंग, सु तौ मम अंग नांहि बिय।।
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो
ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भेवत्तद् भी: कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।२३।। एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदाऽनाकुलैः। नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।२४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com