________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ એકત્વ દ્વાર
ભાવાર્થ- જેવી રીતે પાપકર્મ બંધન છે તથા સંસારમાં ભટકાવનાર છે તેવી જ રીતે પુણ્ય પણ બંધન છે અને તેનો વિપાક સંસાર જ છે તેથી બન્ને એક જેવા જ છે, પુણે સોનાની બેડી જેવું છે અને પાપ લોઢાની બેડી જેવું છે, પણ બને बंधन ७. 3.
પાપ-પુણ્યની સમાનતામાં શિષ્યની શંકા ( ચોપાઈ ) कोऊ सिष्य कहै गुरु पाहीं।
__ पाप पुन्न दोऊ सम नाहीं।। कारन रस सुभाव फल न्यारे।
एक अनिष्ट लगैं इक प्यारे।।४।। शार्थ:- गुरु ५i६=शुरुनी पासे.. २२ स्था, वि॥. मनिष्ट=प्रिय.
અર્થ - શ્રીગુરુની પાસે કોઈ શિષ્ય કહે છે કે પાપ અને પુણ્ય બન્ને સમાન નથી કારણ કે તેમનાં કારણ, રસ, સ્વભાવ તથા ફળ ચારેય જુદાં જુદાં છે. એકનાં (१२९५,२२, स्वभाव, ३) मप्रिय मने मेन प्रिय वा छे. ४. 4जी
(सवैया मेऽत्रीस) संकलेस परिनामनिसौं पाप बंध होइ,
विसुद्धसौं पुन्न बंध हेतु-भेद मानीयै। पापके उदै असाता ताकौ है कटुक स्वाद,
पुन्न उदै साता मिष्ट रस भेद जानियै।। पाप संकलेस रूप पुन्न है विसुद्ध रूप,
दुहूंकौ सुभाव भिन्न भेद यौं बखानियै। पापसौं कुगति होइ पुन्नसैं सुगति होइ,
ऐसौ फलभेद परतच्छि परमानियै।।५।।
हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद् बन्धमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः ।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com