________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ર
સમયસાર નાટક शार्थ:- मंत२-दृष्टि अंतरं। न. स्१३५ौ माय२४ स्१३५म स्थिरत.. (म16=स्वभाव.
અર્થ- અંતરંગ જ્ઞાનદષ્ટિ અને આત્મસ્વરૂપમાં સ્થિરતા એ પરમાત્માનો સ્વભાવ છે અને એ જ મોક્ષનો ઉપાય છે.
ભાવાર્થ- સમ્યકત્વ સહિત જ્ઞાન અને ચારિત્ર પરમેશ્વરનો સ્વભાવ છે અને એ જ પરમેશ્વર બનવાનો ઉપાય છે. ૧૦.
reथी भो नथी. (सो२61) करम सुभासुभ दोइ, पुदगलपिंड विभाव मल।
इनसौं मुकति न होइ, नहिं केवल पद पाइए।।११।। शार्थ:- सुमासुम (Hau भने भू२०. वि(Huq=वि.२. Ha=sis.
અર્થ - શુભ અને અશુભ એ બન્ને કર્મમળ છે, પુલપિંડ છે, આત્માના વિકાર છે, એનાથી મોક્ષ નથી થતો અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાતું નથી. ૧૧.
આ વિષયમાં શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર (સવૈયા એકત્રીસા) कोऊ शिष्य कहै स्वामी! असुभक्रिया असुद्ध,
सुभक्रिया सुद्ध तुम ऐसी क्यौं न वरनी। गुरु कहैं जबलौं क्रियाके परिनाम रहैं,
तबलौं चपल उपयोग जोग धरनी।। थिरता न आवै तोलौं सुद्ध अनुभौ न होइ,
यातें दोऊ क्रिया मोख-पंथकी कतरनी। बंधकी करैया दोऊ दुहूमें न भली कोऊ,
बाधक विचारि मैं निसिद्ध कीनी करनी।।१२।।
वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि। द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।।८।। मोक्षहेतुतिरोधानाद्वन्धत्वात्स्वयमेव च। मोक्षहेतूतिरोधायि भावत्वात्तन्निषिध्यते।।९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com