________________
૫૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
आत्मज्ञाननुं परिणाम (वित्त )
जब चेतन सँभारि निज पौरुष,
निरखै निज हगसौ निज मर्म । तब सुखरूप विमल अविनासिक,
जानै जगत सिरोमनि धर्म ।। अनुभौ करै सुद्ध चेतनकौ,
સમયસાર નાટક
रमै स्वभाव वमै सब कर्म । इहि विधि सधै मुकतिको मारग,
अरु समीप आवै सिव सर्म ।।५।। पौरुष=पुरुषार्थ निरपै= भुखे. જગત સિોમનિ=સંસારમાં
शब्दार्थ:अविनासी-नित्य. २मै=लीन थाय. वमै = उसटी डरे (छोडी े. ) ( मुक्ति ) = मोक्ष. समीप = पासे. सिव ( शिव ) =मोक्ष. सर्भ=आनं६.
हग=नेत्र. भर्भ=असलय. સૌથી ઉત્તમ. धर्म-स्वभाव.
हि विधि = आ रीते, भुङति
અર્થ:- જ્યારે આત્મા પોતાની શક્તિને સંભાળે છે અને જ્ઞાનનેત્રોથી પોતાના અસલ સ્વભાવને ઓળખે છે ત્યારે તે આત્માનો સ્વભાવ આનંદરૂપ, નિર્મળ, નિત્ય અને લોકનો શિરોમણિ જાણે છે, તથા શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરીને પોતાના સ્વભાવમાં લીન થઈને સંપૂર્ણ કર્મદળને દૂર કરે છે. આ પ્રયત્નથી મોક્ષમાર્ગ સિદ્ધ થાય છે અને નિરાકુળતાનો આનંદ નિકટ આવે છે. ૫.
४5-येतननी भिन्नता ( छोड़रा )
वरनादिक रागादि यह, रूप हमारौ नांहि । एक ब्रह्म नहि दूसरौ, दीसै अनुभव मांहि ॥ ६॥
सकलमपि विहायाह्याय चिच्छक्तिरिक्तम्
स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रं ।
झममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तं॥४॥ वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवास्तस्वत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ॥ ५॥
Please inform us of any errors on rajesh@AtmaDharma.com