________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
સમયસાર નાટક દંડ, ચક્ર, દોરી, કુંભાર વગેરે બાહ્ય નિમિત્ત છે તેવી જ રીતે લોકમાં પુગલપરમાણુઓના દળ કર્મવર્ગણારૂપ થઈને જ્ઞાનાવરણીય વગેરે જાતજાતની અવસ્થાઓમાં ભ્રમણ કરે છે, તેને મિથ્યાષ્ટિ જીવ બાહ્ય નિમિત્ત છે. જે સંશય આદિથી* અજ્ઞાની હોય છે, તેને શરીર આદિમાં અહંબુદ્ધિ હોવાથી તે પુદ્ગલપિંડ કર્મરૂપ થઈ જાય છે. ૨૪.
જીવને અકર્તા માનીને આત્મધ્યાન કરવાનો મહિમા.
(સવૈયા તેવીસા) जे न करै नयपच्छ विवाद,
धरै न विखाद अलीक न भाई। जे उदवेग तजै घट अंतर,
सीतल भाव निरंतर राखें।। जे न गुनी-गुन-भेद विचारत,
आकुलता मनकी सब नाखै। ते जगमैं धरि आतम ध्यान,
__अखंडित ग्यान-सुधारस चाई।। २५।। શબ્દાર્થ:- વિવાદ ઝઘડો. વિખાદ (વિવાદ)=બેદ. અલીક=જૂઠ. ઉદ્વેગ-ચિંતા. સીતલ (શીતલ) શાંત. નાખેં છોડે. અખંડિત પૂર્ણ.
અર્થ:- જે નયવાદના ઝગડાથી રહિત છે, અસત્ય, ખેદ, ચિંતા, આકુળતા આદિને હૃદયમાંથી દૂર કરે છે અને હંમેશાં શાંતભાવ રાખે છે, ગુણ-ગુણીના ભેદવિકલ્પ પણ નથી કરતા, તેઓ સંસારમાં આત્મધ્યાન ધારણ કરીને પૂર્ણ જ્ઞાનામૃતનો સ્વાદ લે છે. ૨૫.
સંશય, વિમોહ અને વિભ્રમ એ જ્ઞાનના દોષ છે.
य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यं । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति।।२४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com