Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Catalog link: https://jainqq.org/explore/005335/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થી ઉતરાખ્યો ન રાત્રી. બિગ-૧ પુ. ગુરુદેવ શ્રીમદ વિજયલમ્પિરિઅરજી મ. ની. પંદરમી પુણ્યતિથિ નિમિત એમ બેટ. છે. આચાર્ય બીજા જયવમતું કરીએ તો આમ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના-વીર સં. રપ૦૦: ગુરુદેવ–સૂરિપદાર્પણ દિન મા. સુ. ૫ આપના લાભની વાત છે માટે જદ બંધ, કુપા, જે અવશ્ય વાંચો... તુરત મેળવે.. * જેમા મનનીય લેખ, વાર્તાઓ અને શાસનસમાચારો. * “લબ્ધિ કૃપા દર માસની પાંચ તારીખના પ્રગટ થાય છે. દર અકે શ્રીયુત્ “રાહીનું તÁ નવું સ્તવન. કાવ્યકુંજમાં વિવિધ કાવ્યકારોની કાવ્યપ્રસાદી. આબાલ-વૃદ્ધ સૌને સંતોષે એવા નવતર વાંચન વિભાગો. આજેજ રૂા. ૧૧-૦૦ ભરી બે વર્ષનું લવાજમ મોકલી આપે. * હિન્દી ગુજરાતી અને ભાષામાં પ્રગટ થાય છે. * યાદ રહે કે, “લબ્ધિ કૃપા એ કઈ ધંધાદારી માસિક નથી. નિઃસ્વાર્થપણે શાસનસેવા એ જ તેનું ધ્યેય છે. એક ગામેગામ એના નિસ્વાર્થ શાસન પ્રેમી એજન્ટોની નોંધણી ચાલુ છે. વધુ ને વધુ ગ્રાહકો બનાવી આ શુભ કાર્યને વેગવંત બનાવશે. વિશેષ વિગત માટે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ શ્રી લબ્ધિ કૃપા કાર્યાલય (૧) C/o. શ્રી જયંતકુમાર રાહી (માનદ તંત્રી) ઠે. શ્રીપાલ ફલેટ નં. ૪, ૧૦છાયા સાસાયટી, ચેમ્બર નાકા, મુંબઈ-૧. (ફાન-પર૬લ્પ૮) (૨) Co. વી. વી. વેરા (માનદ સંપાદક) છે. ૬૦. કૃષ્ણપ્પા નાયકન ટેન્ક સ્ટ્રીટ, પહેલે માળે, તીરૂપલ્લી સ્ટ્રીટ, મકાસ–૧. ફિન–પી. પી.૩૬૪૦૭) Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ wતાના જ * શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા કા જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિ-ભેદવાળી ભવ્યાત્માઓ છે, તે આ છત્રીશ અધ્યયનોને ભણે છે. જે અભવ્ય અને ગ્રંથિને ભેટ નહિં કરનાર છે, તે અનંત સંસારી છેતે સંકિલષ્ટ કર્મવાળાએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય–અગ્ય છે. વિઘરહિત જે આમાના આરંભેલ આ ઉત્તરાધ્યયને મહામુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનોને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ઋષિઓ કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ @6====06 ©©©©©©©©©©©©©© ( શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વર જૈન ગ્રંથમાલા મને જ કે જ, , - - - - =9== = લબ્ધિ-ભુવનતિલકસૂરીશ્વર સદગુરૂભ્ય નમઃ થી ઉત્તરાધ્યયન સુત્ર | ભાગ - ૧ ===9ણ છ—= (સં. છાયા ગુજરાતી ભાવાર્થ સાથે) ==® = =9 -: ભાવાનુવાદક :– પૂજ્યપાદ્ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ. ના. પટ્ટધર પૂ. આ. દેવ શ્રીમદ્વિજયભદ્રકરસૂરીશ્વરજી મ. © = ==== ©©===©©©©©©©©©©©©©©©©©©©©©©© =9 9 ==9 @== – સહાયકો – ૫. આ. દેવ શ્રીમદ્વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન વે. મૂ પૂ. સંઘ છાણું કૃતજ્ઞાનપિપાસુ મહાનુભાવો રાણીબેનૂર શ્રી જૈન વે. મૂ. પૂ. સંઘ બીજાપુર શ્રી જૈન છે. મૂ. ૫. સંઘ ચિકમંગલુર =©©==9ઋ== Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક-પ્રાપ્તિસ્થાન : [ સૂચનાભુવન–ભદ્રકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર | પ્રકાશક સ્થળે રૂા. ૧–પ ને વી. વી. વેરા | સ્ટાપ મેકલવાથી પુસ્તક ૬૦, કૃષ્ણપ્પા નાયકન સ્ટ્રીટ, | ભેટ મળશે. મદ્રાસ-૦૦ ૦૦૧. વી. સં. : ૨૫૦૨ વિ. સં. : ૨૦૩૨ લબ્ધિ સં. : ૧૫ - ક - પ્રાખ્રિસ્થાન – લબ્ધિ-ભુમી સાહિત્ય સદન , લિબ્ધિ પ્રિન્ટર્સ આ મુ. છાણી = | ધજાગરાવાળી શેરી, કણબીવાડ, જિ. વડેદરા, (ગુજરાત) | ભાવનગર, Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ માનવંતા સહાયકો ૩૦૦૦) શ્રી છાણી જૈન સંઘ ૧૦૦૦) શ્રી ખીજાપુર શ્વે. મૂ. જૈન સંઘ ૧૦૦૦) શ્રી ચિકમંગલુર શ્વે. મૂ. જૈન સંધ ચિકમંગલુર છાણી બીજાપુર ५०१) शा. बालचन्दजी C/०. रतनचन्दजी डायाजी राणीवेन्नुर २०१) शा. सोकलचन्दजी गेनमलजी १०१ ) शा. पनालालजी भमरलालजी १०१) शा. चुनीलालजी प्रकाशकुमार १४१) शा. पनालालजी केसरीमलजी २०१) शा. पुनमचन्दजी चुनिलालजी १०१ ) शा. श्री अप्सरा टेक्सटाईल्स १०१ ) शा. श्री मीलन टेक्सटाईल्स १०१ ) शा. थानमलजी चुकराजजी १०१) शा. रुपचन्दजी हिन्दुमलजी १०१) शा. राईचन्दजी हुकमीचन्दजी १०१ ) शा. मोहनलालजी रतनचन्दजी Jain Educationa International " For Personal and Private Use Only "" 33 27 29 39 "" " ઉકત મહાનુભાવેએ આ પુસ્તક પ્રકાશનમાં લાભ લઈ શ્રુતજ્ઞાનની અપૂર્વ ભકિત બજાવી છે. જેથી તેએતે ધન્યવાદ આપીએ छीखे " --अअश Page #8 -------------------------------------------------------------------------- ________________ વિ ષ ચા નુક્ર મણિ કે –– – ૧ ૪૦ ४८ ૫૫ ૭૭ 19 ... હ9. વિષય શ્રી વિનયકૃત અધ્યયન–૧ શ્રી પરીષહાયનશ્રી ચતુરંગીય અધ્યયન–૩ .. શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ ... શ્રી અકામમરણીયાધ્યયન–પ .. શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયનશ્રી ઉરબ્રીયાધ્યયન-૭ શ્રી કપિલીયાધ્યયન-૮ શ્રી નેમિપ્રવ્રયોધ્યયન-૯ :. શ્રી ધ્રુમપત્રકાધ્યયન–૧૦ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ .• શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ • • શ્રી ચિત્રસંભૂતાધ્યયન–૧૩ ... શ્રી ઈષકારીયાધ્યયન–૧૪ ..... . શ્રી સભિક્ષુ અધ્યયન–૧૫ ... શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ શ્રી પાપશ્રમયાધ્યન–૧૭ ... " શ્રી સંયતા ધ્યયન–૧૮ ... શ્રી મૃગાપુત્રીયાધ્યયન–૧૯ ... ૧૨૦ ૧૩૪ ૧૪૮ ૧૭૩, ૧૯૦ ૨૧૬ ૨૪૬ ૨૫૫ ૨૭૭ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ હું પ્રકાશકીય નિવેદન છંછ છછછછછછછછછછછછછ૪ આજે આપની સમક્ષ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૧' (૧૮, અધ્યયન) પુનરાવૃત્તિરૂપે પ્રકાશિત કરતાં અતીય હર્ષ થાય છે. આજથી લગભગ ૧૦-૧૨ વર્ષ પહેલાં અમોએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને બે ભાગ રૂપે સં. છાયા ગુજરાતી ભાવાર્થ, સાથે ૩૬ અધ્યયનથી સંપૂર્ણ ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. સાધુ-સાધ્વીઓને અભ્યાસ માટે આ ગ્રંથ એટલે ઉપયોગી બની ગયો કે તેની નકલ (એક હજાર) થોડા જ સમયમાં ખલાસ થઈ ગઈ તે પણ સાધુ-સાધ્વીઓની માંગણી એટલી બધી આવી કે જેના માટે જલદી બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની ફરજ થઈ પડી. આ ગ્રંથ બુકાકારે હોવાથી વિહારમાં પણ ઊંચકવા માટે ઘણું સુગમતા રહે છે.......... ઘણા સાધુ આદિની પણ આવી જ રીતે આવશ્યક ક્રિયાનાં સૂત્રોને પણ ભાવાર્થ સાથે બુક પ્રકાશિત કરોની વિનંતિ આવી છે. જેને અવસરે સ્થાન આપવાનું સંસ્થા વિચારી રહી છે....... Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) અમારી સંસ્થાના સદા ઉત્કર્ષને ચાહતા પરમે પકારી ભદ્રપ્રકૃતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદવિજયભદ્ર કરસૂરીધરજી મહારાજ શ્રીએ પણ આ ગ્રંથના બન્ને ભાગાને ફરીથી જોઈ તે સુધારા વધારે કરી આપેલ છે. જેથી તેઓશ્રીના ઉપકારના શા વર્ણન કરીયે...તેએ શ્રીની અમી દિષ્ટ સદૈવ સંસ્થા પર વતી રહે, એજ વના સાથે અજ કરીયે છીએ......... પુસ્તક પ્રકાશન આદિ કાર્યાંમાં સહયેગ અનાર પૂર્વ પન્યાસજી મહારાજ પુણ્યવિજયજીગણિવરને પણ કેમ વીસરાય...તેઓશ્રી સસ્થાનાં પ્રકાશને પ્રત્યે. આત્મિકભાવે સુંદર સહકાર આપતા જ રહે છે, તેઓશ્રીને પણ વંદના કરી આનંદ અનુભવીયે છીએ... પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહયેાગદાતા શ્રુતપ્રેમી મહાનુભાવે તથા શ્રુતધર્મરસીક સંઘની સ` ને ંધ લેતાં તેમની શ્રુતધમપ્રતિ ભક્તિની અનુમેદના કરી આભાર માનીએ છીએ. જે આવી રીતે સભ્યજ્ઞાનની ભક્તિ કરતા રહી આત્માની સાચી લક્ષ્મી કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરે પુસ્તકને જલ્દી શુદ્ધ અને સ્વચ્છ રીતે પ્રકાશન કરવામાં શ્ર લબ્ધિ પ્રિન્ટસ ની સેવા આ તકે કેમ ભૂલાય. તેમની મહેનત વગર આવું સુંદર પ્રકાશન ન જ થાતું....... અંતમાં સૂત્રના અધિકારી સાધુ-સાધ્વી અે અધ્યયનાને ભણી ભણાવી કનિરા કરી આત્મકલ્યાણ સાધે, એજ શુભ પ્રાર્થના... Jain Educationa International For Personal and Private Use Only પ્રકાશક Page #11 -------------------------------------------------------------------------- ________________ સસારની સપાટી ઉપર છવ અનાદિકાળથી વિવિધ સ્વાંગે। સને 33 નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કુમ સૂત્રધાર છે. જીવને તે આદેશ-ઈસારા કરીને નાનાવિધ નાચ નચાવી રહ્યો છે. પૂર્વ ઉપાધ્યાય મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકંઠે લલકારે છે કેકમ નચાવે તિમહી નાચત. અનાદિને નાટારંભ સૌંસારની રગભૂમિ ઉપર સતત ચાલ્યા કરે છે આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તેા નાચવા જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાશ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સ્વભાવને દેખી પરભાવને પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે, તે જીવને કર્માનિત નાચ એ થાય છે અને બાહ્ય રંગ ઉડી જાય છે. આથી તે અંતમુ ખ બને છે અને અભ્ય તરના ઉત્થાનમાં ડોકીયું કરે છે. પછી તેાકગુન્હેગારની જેમ લાચાર બને છે. કતા જંગ તાતાં જીવાત્મા કર્મો ઉપર વિજય મેળવે છે સાચા વિજેતા મને છે. 66 પ્રાક્ – વચન પ્રાણી માત્રને સંસારનિવાસ એ પરવશતાને--પરાકાષ્ઠાતા દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાન્તએ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અપે છે, તેમ જ પ્રાણીઓને એ ભયંકર સ્થાનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. તેઓશ્રી સસારના દારૂણ દુઃખ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) દાવાનળથી બળેલા જીવોને પૂર્ણ શલતાભર્યું જે કઈ સ્થાન હોય, તે તે અચલ અને અવ્યાબાધ એકમેક્ષ જ છે-એમ પોકારી પોકારીને પ્રદર્શિત કરે છે : સંસારસાગરમાં બૂડતા પ્રાણીઓને તરવાનું સ્થિર અને શાશ્વત સ્થલ, મુક્તિ જ છે–એય નિશ્ચિત વિદિત કરે છે. સંસાર રૂપી કેદખાનામા–પરતંત્ર દેહમાં માત્ર દુઃખ, દુઃખ અને દુઃખને જ અનુભવતા અને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન મેક્ષ જ છે–એવું પ્રતિપાદન કરે છે. માનવજન્મ મેળવ્યો અને સાથે સાથે જન્મ પણ જૈનધર્મના ઘરમાં પુણ્યપ્રભાવે થયો. વળી શ્રી જિનશાસનની ઓળખ થઈ, તેમ જ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકોને પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સુભાવના-લતા વિકસી. વ્રતગ્રહણ કર્યા પછી સંયમી જીવનને પુષ્ટ કરવાનું, સંયમી જીવનને સાર્થક બનાવવાનું અને સંયમી જીવનની ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું રસાયણ કહે કે પ્રબલ અવલંબન કહો તે તે સ્વાધ્યાય જ છે. માનવોને જીવવા માટે જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે, તેમ સંસારત્યાગી સયમ-- ધરને સંયમજીવનને જીવંત અને મનને ઉજજવલ રાખવા માટે આહાર કહો કે જડીબુટ્ટી કહે, તે તે આત્મકલ્યાણ સાધનાર શ્રી વીતરાગદેવની વાણથી ઓતપ્રેત સુશાસ્ત્રોને સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે-“સ્વાધ્યાયીનો ચતિ જેમ વસ્ત્ર વગરને માનવ નગ્નાટી જેવો કહેવાય છે, તેમ સ્વાધ્યાયવિહુણે યતિ-સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે, પતનના પંથે પરવરે છે. ઈન્દ્રિમાના ચંચલ તુરંગની લગામ, મનમર્કટને વેચ્છાનુકૂલ વર્તાવવાની શબલા, વચનબળને નિરવદ્ય અને પુણ્ય રૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર અને કાયાની કંપનીને ભરચક નફે મેળવવાની સુંદર સીઝન જે કોઈ હોય, તો શાસ્ત્રકારે સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કાંઈને કાંઈ મનન જોઈએ છીએ. પછી ભલે એને Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરદ્રમ મળે. મન દુર્ભાવનાના દુદત દાવાનલમાં દગ્ધ બને, એટલે એની આજ્ઞાવતી પાંચેય ઈન્દ્રિ કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઈન્દ્રિયો છુટી થયા પછી તેવીશ વિષયોના વિવરમાં તે વિલક્ષ્યા કરે છે. આ તે તેફાન એવું જામે છે કે-તેને કાબુ તો દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાન-પરેશાન થઈને “પતિ ન ” અથવા નરકની અશુચિમાં જીવ બીચારે સીધે ગબડી જ પડે છે. આ જીવાત્માને જે ઉવીકરણ કરવું હોય, મનને સ્વવશ રાખવું હાય, પાંચેય ઈન્દિથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય, તે પ્રતિદિન મનને સ્વાધ્યાય-સુધાના પાનથી તરબતર-તરબોળ રાખવું એ જ ઉચિત છે. શાસ્ત્રોમાં પૂર્વ મહર્ષિઓના આયુ મોડો વર્ષોનાં દર્શાવ્યાં છે. રાજાઓ-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતા હતા, ધનાઢયો અઢળક ઋદ્ધિ-સિદ્ધિને બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમ–પંથના પ્રવાસી બનતા હતા, અને સ્વમાનેલી સર્વ વ્યાહજનક વસ્તુઓને તરછોડીને નિન્ય બનતા હતા એ આજે વર્ષો પર્યત સંયમનું શુદ્ધ પાલન કરતા હતા. એટલે દીર્ઘકાલ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દઢતા અને ભાવોલ્લાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખતો હતો,-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય જીવોએ સ્વાધ્યાયને રસ લખલૂટ લુંટવો જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમસ્થિરીકરણ કરવા માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરૂણને નવવધૂનું સૌન્દર્ય -લાવણ્ય-વચનવિલાસ રૂપ અને રંગ પ્રતિક્ષણ ચિત્તભૂમિ ઉપર સ્મરણ થયા જ કરે છે, તેમ સંયમ પાળનાર પવિત્ર ત્યાગી પુરુષના હૃદયપટ ઉપર શાસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). સ્વાધ્યાય, તેના વિષયો, તેનું પરિણામ અને ચિંત્વન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કર્મવનને બાળીને અને મેક્ષાસ્પદને જલદી મેળવીને, આત્યંતિક અને એકાંતિક સુખનો શાશ્વત ભોકતા બને છે. શ્રી સર્વજ્ઞ ભગવંતોએ નિર્મલ કેવલજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમ જ તે જ્ઞાન શ્રી ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમ રૂપે ગુંચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધ જ્ઞાન આજે જે આગમોમાં મળે છે, તે શ્રી ગણધર ભગવાનોએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં યોજેલું તે જ છે. શ્રી વીતરાગદેવનું જ્ઞાન જે કોઈ પણ આગમમાં ગુંથેલું હોય, તે સર્વ સ્વાધ્યાય યોગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંત્વન અને પરિશીલન આત્માને સ્થિર-સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરાવવાને એ સમર્થ જ હોય છે. સર્વ જીવોને સરલતાથી સ્વાધ્યાય ગ્ય અને રસભરપૂર તેમ જ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબોળ વર્તમાનકાળમાં “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર” ઘણું જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. શ્રી વીર ભગવંતના પવિત્ર શાસનમાં નવદીક્ષિત સંયમીને જીવનની સ્થિરતા, દૃઢતા તથા રસમયતા અથે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર જ પ્રથમ ભણાવવામાં આવતું હતું સૂત્રધ્યયનના નિમિત્તને મેળવીને ભવ્યાત્માઓ અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરી સ્વશુદ્ધિ મેળવતા હતા. શ્રી વીર પ્રભુની અંતિમ વાણી રૂપ આ છત્રીશ અધ્યયનથી શોભિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અનેકોને સ્વાધ્યાયથી ઉપકારજનક બની રહ્યું છે. પ્રત્યેક અધ્યયનોમાં આધ્યાત્મિક જીવનની રસધાર સમા રસિક અને બધોત્પાદક અનેક વિષયોનું વિશદ વિવેચન છે. મૂલ પ્રાકૃત ભાષામાં સંકલિત છે અને એ સત્ર ઉપર અનેક મહાપુરુષની વિદ્રોગ્ય અનેક ટીકાઓ રચાયેલી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ). તેમાં વાદિવેતાલ પૂ૦ શ્રી શાન્તિસૂરિજી મહારાજની ટીકા તો સર્વશ્રેષ્ઠ સર્વ દર્શનેના જ્ઞાનની સાથે જૈનદર્શનનું દટીકરણ કરવા માટે અમોદ્ય શસ્ત્ર જેવી છે. આમ તે આ ગ્રન્થ કથાનુગમાં પ્રવિષ્ટ છે, પરંતુ અનેક રસભર્યા વિષયોની વાણું તે પીરસી જાય છે, એ તો એના અધ્યયનશીલોને વિદિત જ છે. “સાજ સમો તો નOિ” શ્રી જૈનશાસનમાં સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો સ્વાધ્યાય સર્વ મુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જેવો અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનને દેવોને સાગરોપમોને કાળ તત્ત્વ-દ્રવ્યાનુયેગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવોનું સુખ પણ સર્વદેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આમાથી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જેવો માનીને તેને સ્વાધ્યાયમાં ઉપયોગ કરી રહ્યા છે. મૂલ ગ્રન્થને જ સ્વાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તેવો રસ નથી જન્માવતી. એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાનો શુભાશય પેદા થયે અને એ સ્વન, આ ગ્રન્થ પ્રથમ ભાગ તરીકે પ્રગટ થતાં આકાર લઈ રહ્યું છે એમ કેમ ન મનાય ? આ સ્વાધ્યાય-ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનમૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે–સ્વાધ્યાયરસિક પુણ્યાત્માઓ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપયોગ કરશે અને પ્રકૃતિ પ્રવાસને સાર્થક બનાવશે જ. શાસનરક્ષક, રિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂર આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, -વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ–પ્રશમ–શાન્ત-રસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ઉત્તરાધ્યયનસૂત્રને સ્વ-સ્વાધ્યાયનુ એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું જ નહિ પણ આ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતુ અને દિવસ કે રાત્રિના વિભાર વેદનાવશના અવસરે તેઓશ્રીએ પેાતાના આત્માને આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખ્યા હતા,-એમ અનુભવસિદ્ધો જણાવી રહ્યા છે. એટલે આ ગ્રન્થનું શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે, ત્યારે એ પૂન્યપુરુષનું સ્મરણ સહજ જ થઈ આવે છે. આ ગ્રન્થને અનુવાદ ગુર્જરગિરામાં પૂર્વ પંન્યાસજી શ્રી ભદ્ર કર વિજયજી ગણિવરે કર્યા છે. તેઓશ્રીએ આ ગ્રન્થની શુદ્ધિ અને સરલતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા ઉપરાન્ત વાચકેાને તે સમજવામાં કિલષ્ટતાની નજરે તેની ખાસ કાળજી રાખેલ છે. આ ગ્રન્થની પ્રસ્તાવના જો કે અહીં સંપૂર્ણ થાય છે, પરન્તુ અન્ય જ એવા છે કે-એની પ્રસ્તાવના માટે સેાના ઉપર ઢાળ ચઢા વવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર સચવાય એ હેતુથી ટૂંકુ ગ્રંથમેધન કરવામાં આવ્યું છે. આ ગ્રન્થમુદ્રણમાં જે મહાશયાએ જ્ઞાનભક્તિ અર્થે સદ્રવ્યવ્યય કરીને પેાતાની ઉદારતા દાખવી છે, તે અનુમેાદના પાત્ર છે. Jain Educationa International અતિથિ. ( પ્રથમાવૃત્તિમાંથી ) For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ आनुपूर्वी पाड આયાર્યા संसर्ग युजान्द् पसाय * शुद्धि पत्र * શુદ્ધ आनुपूर्वी पडि આચાર્યાદિ ससर्ग पुञ्ज्याद् पसार्य कुटुकः प्राञ्जलि ગ્રહણ પણ च्छन्नम्मि न स्यात् ૧૫ विध्यापयेत् ૧૫ १२ १3 कुटुक पाज्जलि ગ્રહણષણા छिन्नाम्मि तस्यात् विध्यापयेत् पर्दा प्रणष्ट ૧૫ नहीं प्रनष्ट पवाई पघाई ५७ मृद्धः धम धर्म ६१ ગામડા गुस्सयं ગાડા णुस्सुयं एकरात्रि मृषावादी शतायुषि उन्मज्जा पंडि एकरात्रि मृषावादो शपायुषि जन्मज्जा पंडिस ७८ ८१ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અશુ मावं सक्की राजर्षि "" नमीराजर्षि 39 मेदां राजर्षि " 17 राजर्षि * चेउ अहरिसहे अहं बहुम्सु हरि वीआई घूजा हन्यथ वयति કરીજો भ्रातरो વિપકા Jain Educationa International શુ भावं सक्को राजर्षि " नमिराजर्षि 12 भेदां राजर्षि 97 77 राजर्षिः राजर्षि "" ૧૪ चउ अहस्सिरे अह बहुस्सुए इरि बीआई धूया हन्थ वयंति કરીએ भ्रांतरौ વિપાક 嚣 ८८ ~ ८८ ૧૦૦ १०३ ૧૦૫ ૧૦૬ 75 १०७ ૧૦૯ ૧૧૧ ૧૧૨ ૧૧૪ ૧૧૭ ૧૨૩ ૧૩૫ १३७ १४० ૧૪૮ ૧૫૩ ૧૫૭ ૧૬૦ ૧૬૮ ૧૬૮ ૧૭૫ ૧૭૬ For Personal and Private Use Only પંકિત ८ ४ ૨૨ ८ ૧૫ २० २० ८ १९ ૧૯ ૧૩ ૧૦ २० ૧૧ ८ ४ ૧૨ ૧૭ ર ८ 3 ७ Page #19 -------------------------------------------------------------------------- ________________ १५ અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ પકિત १७७ ૧૭૯ હતો रिसोतरस ज्ञातायश्च या ૧૮૪ १८९ ૧૮૬ स्सिी तस्स ज्ञातयश्च હઠ હતો વૈમાનિક तस्स संजमं रई વમાનિક १८८ तस्सा संजभ ૧૮૮ १६ ૧૯ર hir ૧૯૯ २०१ ૨૦૫ ૨૦૯ व, ग, भिक्षमाणा हव, प्रतिस्रोत কিনি जिइदिए अगृह રામ निग्गथस्स धर्भाद् सथव भिक्षमाणा: इव, प्रतिखोतो किञ्चित् जिइंदिए अगृहो રોમ निग्यं यस्स ૨૨૫ ૨૨૫ २30 ૨૩૩ धर्माद् २३७ २४० किडू संथवं किडं विमूसं ૨૪૧ ૨૪૨ संस्तव २४३ विभूस संस्त स्थानि डवज्झाएहिं पाध्यायः स्थानानि टवज्झाएहि पाध्यायः २४७ ૨૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ टपाध्यायानां श्रूषा बीजानि એકન્દ્રિ अपोज्जति વિકૃતિ: આચાય ન मस्सीति दुआ तत्तस् पहेषाच्च प्रतिक्रमाति इसरिअं परिश्चिज्ज आणठ्ठा પ્રસાદ જ્યાર क्स तुडग्रे पक्क નતરા महावं યાનમાં निगतः मियापुते Jain Educationa International શુદ્ધ टपाध्यायानां ૧૬ शुश्रूषा बीजानि એકેન્દ્રિય अपोद्यति વિસ્તૃત: આયાય તે मस्मीति दुओ ततम् परषाच प्रतिक्रमाभि इस्सरिअं परिच्चिच्च अठ्ठ પ્રાસાદ જ્યારે विकलेसा तुडगे पक्व મૈં તા: महावनं ધ્યાનમાં Yeš ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૯ ૨પર ૨પર ૨૫૭ ૨૫૭ ૨૫૯ ૨૬૫ ૨૬૬ ૨૦૮ ૨૦૩ ૨૭૪ ૧૭૮ ૧૭૮ ૧૮૧ ૧૯૬ ૧૯૭ ૧૯૮ પંકિત For Personal and Private Use Only ७ ૧૦ ૧૫ ૧૮ ૧૫ ૧ ૧૯ ૧૩ ૧૨ ૧૭ ૧૮ ૨૦ ૧૮ ૧૫ ૨ ૨૨ ૧૫ ૧૯ १ ૧૯ ૪ "" ૨૦૪ નિર્મત: ૨૦૮ मियापुत्रे ૨૧૧ સૂચનાઃ-શુદ્ધિપત્રકની શુદ્ધિએ સુધારીને પછી જ ગાથાઓ વાંચવી. ૧૬ ૫ ૧૨ ૧૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ वर्तमानशासननायक श्रीमन्महावीराय नमः सूरि आत्म-कमल-लब्धि-भुवनतिलक सद्गुरुभ्यो नमः શ્રી. ઉત્તરાધ્યયનસૂત્ર મૂલ-ગાથા, સંસ્કૃત-છાયા, ગુજરાતી-ભાવાર્થ સહિત શ્રી વિનયશ્રુતઅધ્યયન-૧ संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । विणय पाउकरिस्सामि, आणुपुचि सुणेह मे ॥१॥ संयोगाद् विप्रमुक्तस्य, अनगारस्य भिक्षोः । विनय प्रादुष्करिष्यामि, आनुपूर्वी शृणुत मे ॥१॥ દ્રવ્ય ભાવસંગથી સર્વથા રહિત અને દ્રવ્ય ભાવ ઘરથી રહિત એવા સાધુના વિનયને પ્રગટ કરીશ. કમસર મારા તરફથી કહેવાતા વિનયને તમે સાંભળો ! (૧) Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ श्री उत्तराध्ययनसूत्रा आणाणिद्देसकरे, गुरुणमुववायकारए। इंगियागारसंपण्णे, से विणीए त्ति वुच्चइ ॥२॥ आज्ञा निर्देशकरः, गुरूणामुपपातकारकः । इङ्गिताकारसम्पन्नः, स विनीत इत्युच्यते ॥२॥ આચાર્ય વિગેરેની આજ્ઞાનું પાલન કરનારા, ગુરુની પાસે રહેનારા, આંખનો ઈશારે આદિ, દિશાનું અવલોકન આદિ આકારરૂપ ચેષ્ટાના જ્ઞાતા જે શિષ્ય આદિ હોય છે. तेने तीर्थ २ माहि विनीत ४ छ. (२) आणाऽणिदेसकरे, गुरूणमणुववायकारए। पडिणीए असंबुद्धे, अविणीए त्ति वुच्चइ ॥३॥ आज्ञाऽनिर्देशकरो, गुरूणामनुपपातकारकः । प्रत्यनीकोऽसंबुद्धः, अविनीत इत्युच्यते ॥ ३ ॥ ગુરુની આજ્ઞાનું પાલન નહી કરનારા, ગુરની પાસે નહીં રહેનારા, ગુરુથી સદા પ્રતિકૂલ વર્તનારા, તત્વના અજ્ઞાતા, જે શિષ્યાદિ હોય છે. તેને તીર્થકર આદિ, અવિનીત छ. (3) जहा सुणी पूइकण्णी, निक्कसिज्जइ सव्यसो। एवं दुस्सील पडिणीए मुहरी निक्कसिज्जइ ॥ ४ ॥ यथा शुनी पूतिकर्णी, निष्कास्यते सर्वतः। एवं दुःशीलः प्रत्यनीकः, मुखरी निष्कास्यते ॥ ४ ॥ જેમ સડેલા કાનેવાળી કુતરી સઘળા સ્થાનેથી હાંકી वामां आवे छे. तेम शीत, प्रतिसवी, पायास, અવિનીત શિખ્યાદિ કુલ–ગણુ–સંઘ વિ. માંથી બહિષ્કૃત ४२वामां मावे छ. (४) Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ . विनयश्रुताध्ययन-१ [3] कणकुंडग चइताण, विट्ठ भुंजइ सूयरो। एवं सील चइत्ताण, दुस्सीले रमइ मिए ॥५॥ कणकुण्डक त्यक्त्वा खलु, विष्टां भुङ्क्ते सकरः। . एवं शील त्यक्त्वा खलु, दुःशीले रमते मृगः ॥५॥ જેમ ભુંડ, ચેખા વિ. ના ઉત્તમ ભેજનથી ભરપૂર થાળને છોડી વિષ્ટા ખાય છે તેમ અવિનીત, શીલને છોડી દુરશીલમાં રમે છે. જેમ ગીતપ્રેમી હરણ શિકારીનો શિકાર થાય છે તેમ આ અવિનીત, અધોગતિને નહીં જેતે अविवडी या रायानु सेवन 3रे छे. (५) सुणियाऽभाव साणस्स, सूयरस्स नरस्स य । विणए ठविज्ज अप्पाणं, इच्छंतो हियमप्पणो ।। ६॥ श्रुत्वाऽभाव शून्याः, स्करस्य नरस्य च । विनये स्थापयेद् आत्मान', इच्छन् हितमात्मनः ॥ ६ ॥ કુતરી, સૂકરરૂપ દષ્ટાંત અને દાષ્ટ્રતિકરૂપ અવિનીત શિષ્યના સર્વથી હાંકી કાઢવારૂપ અશોભન દશાને સાંભળી, સર્વથા હિતેષી શિષ્ય, પોતાના આત્માને વિનયધર્મમાં स्थापित ४२ से. (१) तम्हा विणयमेसिज्जा, सील पाडलमेज्जओ। बुद्धपुत्ते नियागट्ठी न, निकसिज्जइ कण्हुई ॥७॥ तस्माद् विनयमेषयेत्, शील प्रतिलभेत बतः । बुद्धपुत्रो नियागार्थी न, निष्कास्यते. कुतश्चित् ॥७॥ તેથી વિનયધર્મનું પાલન કરવું. જેથી શીલધર્મની પ્રાપ્તિ થાય છે. આ શીલવાળે, આચાર્ય વિ. ને પુત્ર જે-ગુરુકૃપાપાત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ [४] श्री उत्तराध्ययनसूत्रा બનેલો, મોક્ષાથી વિનીત, ગચ્છાદિથી બહિષ્કૃત બનતું નથી. परंतु सर्वत्र भुण्य ४ ४२राय छे. (७) निसंते सियाऽमुहरी, बुद्धाण अंतिए सया। अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जए ॥८॥ निशान्तः स्यात् अमुखरः बुद्धानाम अन्तिके सदा । अर्थ युक्तानि शिक्षेत निरर्थानि तु वर्जयेत् ॥८॥ ઉપશાન્ત બની પ્રિયભાષી બનવું જોઈએ, આયાર્યાદિની પાસેથી સૂત્ર-અર્થરૂપ જિનાગમને અભ્યાસ કરે જોઈએ. નિરર્થક-અન્ય શાસ્ત્રને અભ્યાસ ન કરવું જોઈએ, જેથી विनयनी साधना थाय छे. (८) अणुसासिओ न कुष्पिज्जा. खंति सेविज पंडिए । खुड्डेहिं सह संसग्ग, हास कीडं च वजए ।।९।। अनुशिष्टो न कुप्येत् , क्षान्ति सेवेत पण्डितः । क्षुद्रैः सह संसर्ग, हास क्रीडां च वर्जयेत् ॥९॥ ગુરુઓ દ્વારા કઠોર વચનથી પણ શિક્ષા મેળવનારે, શિક્ષા આપનારા ઉપર કે ન કરે જોઈએ. પણ બુદ્ધિમાને તે સહન કરવાં, સ્વચ્છંદી-સુદ્ર, સાધુઓની સેબત છોડવી. તથા હાસ્ય-કડાનો ત્યાગ કરે, જેથી શિક્ષણની સાધના सपाय छे. (6) मा य चण्डालिय' कासी, बहुयं मा य आलवे । कालेण य अहिजित्ता, तओ झाइज एगओ ॥१०॥ मा च चण्डालीक कार्षीद , बहुक मा च आलपेत् । कालेन चाधीत्य, ततो ध्यायेत् एककः ॥१०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ विनयश्रुताध्ययन-१ [૫] હે શિષ્ય! તમે ધ વિ. થી બેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવે નહી! પરંતુ યથાકાલ, અધ્યયન કરી, શુદ્ધ પ્રદેશમાં એકલા, ધ્યાન-ચિંતન કરે ! આ પ્રમાણે કર્તવ્યની વિધિ, અકર્તવ્યનો નિષેધ કહેલ છે. (૧૦) आहन चण्डालिय कटु, न निहुविज कयाइवि। . कड' कडेत्ति भासेजा, अकड ना कडेत्ति य ॥११॥ कदाचित् चण्डालीक कृत्वा, न निहनुवीत कदाचिदपि। कृत कृतमिति भाषेत, अकृत नो कृतमिति च ॥११॥ કદાચ કોઈ વિ. થી બેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવે નહી ! હું જૂઠું નથી બે એમ ન બોલે ! જુઠું બે છું એમ બેલે ! અસત્ય ન બોલ્યા હોય તો હું જુઠું બોલ્યો છું એમ ન લે. (૧૧) . मा गलियस्सेव कस, वयणमिच्छे पुणो पुणो कस व दडुमाइन्ने, पावर्ग परिवज्जए ॥ १२ ॥ मा गल्यश्व इव कशां, वचनम् इच्छेत् पुनः पुनः । कशाम् इव दृष्ट्वा आकीर्णः पापक परिवर्जयेत् ॥१२।। જેમ અવિનીત ઘોડે, ચાબુકના પ્રહાર સિવાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતું નથી, તેમ સુશિષ્ય પ્રવૃત્તિ નિવૃત્તિની બાબતમાં વારંવાર ગુરુવચનની અપેક્ષા નહીં કરવી. જેમ જાતવાન ઘોડે ચાબુકને જોતાંવેંત અવિનયને છોડે છે તેમ વિનીત શિષ્ય, ગુરુના આકાર જોઈ પાપરૂપ અનુષ્ઠાન છેડી દેવું. (૧૨) अणासवा थूलवया कुसीला, मिपि चण्ड पकरण्ति सीसा । चित्ताणुया लहु दक्खोववेया, पसायए ते हु दुरासयंपि॥१३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ [६] श्री उत्तराध्ययन सूत्रार्थ अनाश्रवाः स्थूलवचसः कुशीलाः मृदुमपि चण्ड' प्रकुर्वन्ति शिष्याः । चित्तानुगा लघु दाक्ष्योपपेताः, प्रसाद येयुः ते हु दुराशयमपि | १३ | ગુરુવચનને નહીં માનનારા, વિચાર્યા વગર ખેલનારા સ્વચ્છાચારી શિષ્યા, શાન્ત ગુરુને કાપવાળા બનાવે છે. ગુરુની આજ્ઞામાં રહેલા ગુરુની સમાધિને ચાહનારા હાઈચતુર હાઈ વિલંબ વગર કાર્ય કરનારા શિષ્યાએ કાપવાળા गुरुने पशु प्रसन्न-शान्त ४२वा लेहये. (१3) नापुट्ठो वागरे किंचि, पुट्ठो वा नालियां वए। कोहं असचं कुव्विज्जा, धारिज्जा पियमप्पियं ॥ १४ ॥ नाष्टी व्यागृणीयात् किंचित् पृष्टोवा नालीक' वदेत् । क्रोधम् असत्य कुर्वीत, धारयेत प्रियमप्रियम् ॥ १४ ॥ ગુરુના પૂછ્યા સીવાય કાંઈ ખેલે નહીં. ગુરુ પૂછે તે જૂઠ્ઠું બેલે નહીં, પેદા થયેલ ક્રધને દબાવી દેવા જોઇએ. નિંદા કે स्तुतिवाणा वयनभां राग-द्वेष न वो हमे. (१४) अप्पा चैव दमेयचो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो सही होइ, अस्सि लोए पस्त्थ य ॥ १५ ॥ आत्मा एव दमितव्यः आत्मा हुं खलु दुर्दमः । आत्मा दान्तः सुखी भवति, अस्मिन् लोके परत्र च ||१२|| આત્માના-મનના રાગ-દ્વેષના ત્યાગપૂર્વક વિજય કરવા भेडो प्रेम आत्मविश्य हुण्डरछे, मनोविक्रेता, परसोउमां सुभी थाय छे. (१५) मां, वर मे अप्पा दंता, संजमेण तवेण य । माह' परेहिं दम्मं तो, बंधणेहिं वहेहि य ||१६|| Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ विनयश्रुताध्ययन-१. [७] . घर में आत्मा दान्तः संयमेन तपसा च। ... माऽह परैर्द मित: बन्धनैः वधैश्च ॥१६॥ સંયમ, તપ દ્વારા મારે શરીર, મનને વિજય કરવો સર્વ શ્રેષ્ઠ છે. તેમ કરવાથી હું બીજાઓ દ્વારા બંધન, વધેથી हुमत न मनी श. (११) पडिणीयं च बुद्धाण, वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्से, नेव कुजा कयाइ वि ॥१७॥ प्रत्यनीक च बुद्धानां, वाचा अथवा कर्मणा । आविर्वा यदि वा रहसि, नैव कुर्यात् कदाचिदपि।॥१७॥ વચનથી કે કર્મથી જન સમક્ષ કે એકાંતમાં કદી પણું આચાર્ય વિ.ના પ્રતિ પ્રતિકૂલ કરણ નહીં કરવી જોઈએ. (૧૭) न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ । न मुंजे ऊरुणा ऊरु, सयणे नो पडिस्सुणे ॥१८॥ न पक्षती न पुरतो, नैव कृत्यानां पृष्ठतः ।। न युज्जादू ऊरुणा ऊरु, शयने नो प्रतिशृणुयात् ॥१८॥ વંદનીય ગુરુ આદિ પ્રતિ પડખે, આગળ કે પાછળ, સાથળથી સાથળ લગાડીને ન બેસવું જોઈએ. શયનાસનમાં સુતાં કે બેઠાં જવાબ ન આપવું જોઈએ. (૧૮) नेव पल्हत्थिय कुज्जा, पक्वपिंड च संजए । पाए पसारिए वावि, न चिठे गुरुणतिए ॥१९॥ नैव पर्यस्तिकां कुर्यात् , पक्षपिण्ड च संयतः । पादौ पसायं वापि, न तिष्ठेद् गुरूणामन्तिके ॥१९।। .. साधु, गुरु माहिना पासे ५५ ५२ ५॥ न यढावे. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ [८] श्री उत्तराध्ययनसूत्रार्थ પડખે, ગોઠણ વિ. પર બે હાથ ન લગાવે. પગ લાંબા ન ४२. अर्थात् विनयपूर्व मे २२ 3 मेसे. (१८) आयरिएहिं वाहित्तो, तुसिणीओ न कयाइ वि । पसायपेही नियागट्ठी, उवचिठे गुरु सया ॥२०॥ आचार्य व्याहृतः तृष्णीको न कदाचिदपि। प्रसादप्रेक्षी नियागार्थी, उपतिष्ठेत् गुरु सदा ॥२०॥ આચાર્ય વિ. જ્યારે બેલાવે ત્યારે કદી પણ ચુપચાપ न २डी, शुरुना प्रसाहन लेना। . मनी, मोक्षार्थी शिष्ये, મ0એણુ વંદામિ વિ. બેલતા, વિનયપૂર્વક આચાર્યાદિ ગુરુની પાસે હંમેશાં જવું જોઈએ. (૨૦). आलवंते लवंते वा, न निसिज्ज कयाइ वि। चइऊण आसण धीरो, जओ जत्त पडिस्सुणे ॥२१॥ आलपति लपति वा, न निषीदेत् कदाचिदपि। त्यक्त्वा आसन धीरो, यता यत्तत् प्रतिशृणुयात् ॥२१॥ જ્યારે ગુરુ, એકવાર અનેકવાર કોઈ કામ કરવાનું કહે તે વખતે કદી પણ બેસી કે રહેવું, પરંતુ આસન છોડી બુદ્ધિમાન–યત્નવાન શિષ્ય, ગુરુનું જે કાંઈ હોય તે કાર્ય ४२ मध्ये . (२१) आसणगओ न पुच्छिज्जा, नेव सेज्जागओ कयाइवि । आगम्मुक्कुडुओ सतो, पुच्छिज्जा, पंजली उडी ॥२२॥ आसनगतो न पृच्छेत्, नैव शय्यागतः कदाचिदपि । आगम्योत्कुटुक सन्, पृच्छेत् प्राजालिपुटः ।। २२ ॥ - આસન કે શય્યામાં બેઠાં બેઠાં કે સુતાં સુતાં, સૂત્ર વિ.ને Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ विनयभृताध्ययन-२ [४] પ્રશ્ન ન કરે. પરંતુ ગુરુની પાસે આવીને આસન ઉપર બેસીને બેઠા વગર હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન કર.(૨) एवं विणयजुत्तरस, सुत्त अत्यं च तदुभय। पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज. जहासुयं ॥२३॥ एवं विनय युक्तस्य, सूत्रम अर्थ च तदुभयम् । पृच्छतः शिष्यस्य, गृणीयात् यथाश्रुतम् ॥ २३ ॥ પૂર્વોક્ત પ્રકારથી વિનયવાળા, સૂત્ર, અર્થ કે તદુભયને પૂછનારા શિષ્યને ગુરુ સંપ્રદાયથી પ્રાપ્ત સૂત્ર વિ. ને ગુરુ મહારાજે જવાબ આપવો જોઈએ. (૨૩) मुस परिहरे मिक्खू, न य ओहारणिं वए। भासादोस' परिहरे, माय च वज्जए सया ॥ २४ ॥ मृषां परिहरेद् भिक्षुः, न चावधारणी वदेत् । भाषादोष' परिहरेत्, मायां च वर्जयेत् सदा ॥ २४ ॥ સાધુએ સર્વથા અસત્યને પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલવી, ભાષાના દોષને ત્યાગ કરે, અસત્યના ४२४भूत माया वि. नु न ४२९. (२४). न लवेज्ज पुट्ठो सावज्ज, न निरट्ठ न मम्मय। अप्पणट्ठा परट्ठा वा, उभयस्संतरेण षा ॥ २५ ॥ न लपेत् पृष्टः सावध, न निरर्थ न मर्मगम् । आत्मार्थ परार्थ वा, उभयस्य अन्तरेण वा ॥२५॥ કેઈ પૂછે તે સાવધ વચન નહીં બોલવું, નિરર્થક તેમજ મર્મવાચક વચન ન બોલવું તથા પિતાના, પરના કે ઉભયના निमित्त प्रयोगन २ नमोस. (२५) Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ [70 . ] श्री उत्तराध्ययन सूत्रार्थ समरेसु अगारेसु, संधीसु य महापहे । एगो एगिथिए सद्धि, नेव चिट्ठे न संलवे ॥ २६ ॥ समरेषु अगारेषु, संधिषु च महापथे । एक: एकस्त्रिया सार्ध, नैव तिष्ठेत् न संलपेत् ॥ २६ ॥ લુહારની કાર્ડ વિ. સમસ્ત નીચ સ્થાનેામાં, એ ઘરાના અંતરાળમાં, રાજમાગમાં, એકલા સાધુએ, એકલી સ્ત્રીની સાથે ઉભા ન રહેવું તથા તેની સાથે ખેલવુ' નહીં. (૨૬) जं मे बुद्धाऽणुसासंति, सीएण फरुसेण वा । मम लाभो ति पेहाए, पयओ त पडिस्सुणे ॥ २७ ॥ यन्मां बुद्धा अनुशासति, शीतेन परुषेण वा । मम लाभ इति प्रेक्षया प्रयतस्तत् प्रतिशृणुयात् ||२७|| જે મને ગુરુ મહારાજ, આલ્હાદક કે કઠાર વચનથી શિક્ષણ આપે છે, તે મારા હિતમાંજ છે. આવી વિશિષ્ટ બુદ્ધિ રાખી પ્રયત્નવાન શિષ્યે, તે શિક્ષાના રવીકાર કરવા लेह मे. (२७) अणुसासणमोवायं, दुक्कडस्स य चोयण । हियं तं मन्नए पनो, वेस्स होइ असाहुणो ॥ २८ ॥ क अनुशासन मौपाय, दुष्कृतस्य च चोदनम् । हित तत् मन्यते प्राज्ञः, द्वेष्य भवति असाधोः ||२८|| કામલ, કઠાર ભાષણયુક્ત, ગુરુનું શિક્ષાવાકય, દુષ્કૃતના નિવારણાર્થે કરેલી ગુરુની પ્રેરણાને, બુદ્ધિમાન શિષ્ય, હિતકારી તરીકે સ્વીકારે છે. પણ અનિીત શિષ્ય, महितरी माने छे. ( २८ ) Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ विनयश्रुताध्ययन-२ [११] हियं विगयभया बुद्धा, फरस पि अणुसासण। वेस्स तं हाइ मूढाणं, खंतिसोहिकरं पयं ॥ २९ ॥ हित विगतभया बुद्धाः, परुषमपि अनुशासनम् । द्वेष्य तत् भवति मूढालां, शान्तिशोधिकर पदम् ॥२९॥ નિર્ભય તત્ત્વજ્ઞાની શિ, ગુરુના કઠોર શિક્ષાવચનને પણ હિત કરનારૂં માને છે. ક્ષમા અને શુદ્ધિકારક, જ્ઞાનાદિ ગુણોના સ્થાનરૂપ ગુરુનું તે જ શિક્ષાવચન, અવિવેકી શિષ્ય भाट षरी मने छ. ( २८) आसणे उबचिट्ठिजा, अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई निरट्ठाई, निसीएजप्पकुक्कुए ॥ ३० ॥ आसने उपतिष्ठेत् अनुच्चे अकुचे स्थिरे। अल्पोत्थायि निरुत्थायी, निषीदेत् अल्पकौकुच्यः ॥३०॥ સરખા પાયાવાળા, નહીં હાલવાવાળા, ચટચટ વિ. શબ્દ નહીં કરતાં એવા વર્ષાકાલમાં પાટ વિ. રૂપ તથા ઋતુબદ્ધકાલમાં પાદપુંછનરૂપ આસનથી નીચા આસનમાં બેસવું જોઈએ, પરંતુ વારંવાર કે કારણ વગર ન ઉઠવું. तथा डाथ, ५, भ, वि. नु अशुभ सयासन न ४२. (३०) कालेण निवखमे भिक्खू , कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता, काले कालं समायरे ॥३१॥ कालेन निष्क्रामेद् भिक्षुः, कालेन च प्रतिक्रामेत् । .. अकाल च विवर्ण्य, काले काल ममाचरेत् ॥३१॥ - સાધુ, કાલમાં ગોચરી માટે જાય અને પાછો આવે. તે-તે કિયાના અસમયને છેડી, કાલ વખતે તે-તે કાલમાં अथित पडिलेड वि. जियाने ४२. (31) Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ [૧૨] श्री उत्तराध्ययनसूत्राथ परिवाडीए न चिठेजा, भिक्खू दत्तेसणं चरे। पडिरूवेण एसित्ता, मियं कालेण भक्खए ॥३२॥ परिपाटयां न तिष्ठेत्, भिक्षुः दत्तषणां चरेत् । प्रतिरूपेण एषित्वा, मितं कालेन भक्षयेत् ॥ ३२ ॥ મુનિ, જમતા લોકોની પંગતમાં ન ઉભું રહે, તથા ચિરંતન મુનિના પ્રતીકરૂપ મુનિવેશના ધારણ કરવાપૂર્વક અર્થાત ગ્રહણષણનું ધ્યાન રાખી, શુદ્ધ ગેચરી લાવી આગમમાં કહેલ સમયાનુસારે પરિમિત ભેજન કરે. (૩૨) नाइदूरमणासन्ने ननेसि चक्खुफासओ। एगो चिठेज्ज भत्तहें, लंधिआ तं नाइक्कमे ॥३३॥ नातिदूरमनासन्ने, नान्येषां चक्षुःस्पर्शतः। एकस्तिष्ठेद् भक्तार्थ, उल्लंघ्य तं नातिकामेत् ॥३३।। ગોચરી માટે ગયેલ સાધુ, ઘણે દૂર કે અતિ સમિપમાં, ગૃહસ્થની નજર પડે એ રીતે ન ઉભો રહે. પરંતુ એકલે એકાંતમાં ઉભો રહે. પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરે. (૩૩) नाइउच्चे न नीए वा, नासण्णे नाइदूरओ। फासुयं परकडं पिंडं, पडिगाहिज्ज संजए ॥३४॥ नात्युच्चे न नीचे वा, नासन्ने नातिदूरतः ।, प्रासुकं परकृतं पिण्ड, प्रतिगृह्णीयात् संयतः ॥ ३४ ॥ ઘરની ઉપરની ભૂમિ ઉપર ચડી, કે ભેંયરા વિ.માં રહી, તથા અતિ નજીક કે અતિદૂર રહી, સાધુ નિર્દોષ તથા ગૃહસ્થ પિતાના નિમિત્તે બનાવેલ આહાર ન સ્વીકારે. આ ગ્રહણેષણની વિધિ જાણવી. (૩૪) Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ विनयश्रुताध्ययन-१ [१] अप्पपाणेऽप्पबीयम्मि, पडिच्छन्नाम्मि संवुडे । समयं संजए भुंजे, जयं अपरिसाडियं ॥५॥ अल्पप्राणेऽल्पबीजे, प्रतिच्छन्ने संवृत्ते । समकं संयतो भुज्जीत, यतमानोऽपरिशाटितम् ॥३५॥ સ, સ્થાવર રહિત, ઉપર આચ્છાદિત, ચારે બાજુથી સાદડી, ભીંત વિ. થી આવૃત્તિ સ્થાનમાં અન્ય મુનિઓની સાથે ચબ ચબ આદિ અવાજને નહીં કરતે, હાથ કે મુખથી એક પણ અન્નને કણ નીચે ન પડે તે રીતે આહાર કરે. આ ગ્રહણષણની વિધિ જાણવી. (૩૫) सुकडेत्ति सुपक्केत्ति, सुच्छिन्ने सुहडे मडे । सुनिदिए सुलटूठेत्ति, सावज्जं वजए मुणी ॥३६॥ सुकृतमिति सुपक्वमिति, सुच्छिन्न सुहृतं मृतम् । सुनिष्ठितं सुलष्टमिति, सावधं वर्जयेन्मुनिः ॥३६॥ અન્ન વિ. સારું બનાવ્યું છે, ઘેબર વિ. ઘીમાં સારી રીતે પકવવામાં આવ્યા છે, શાક વિ. સારા સુધાર્યા છે, શાક વિ. માંથી કડવાશ આદિ સારી રીતે દૂર કરેલ છે, લાડવા વિ.માં સારું ઘી સમાવ્યું છે, સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, આલ્હાદક બનાવી છે, ઈત્યાદિ સાવદ્ય વચનને મુનિ, ન माले! (३६) रमओ पंडिए सासं. हयं भदं व वाहो । बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥३७॥ रमते पण्डितान शासत्, हयं भद्रमिध वाहकः । बालं श्राम्यति शासत्, गल्यश्वमिव वाहकः ॥३७।। Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ [૧૪] श्री उत्तराध्ययनसूत्रार्थ વિનીત શિષ્યાને શિક્ષણ આપતાં ગુરુ ખુશ થાય છે, દા.ત. જેમ કલ્યાણકારી ઘેાડાના શિક્ષક ઘેાડેસ્વાર ખુશ થાય છે. અવિનીત શિષ્યને શિક્ષણ આપતાં ગુરુ ખિન્ન બને છે, દા.ત. જેમ અવિનીત ઘેાડાના શિક્ષક ઘોડેસ્વાર ખિન્ન થાય છે. (૩૭) खड्ड्या मे चवेडा मे, अकोसा य वहा य मे । कक्लाणमणुसासंतो, पावदिठित्ति मन्नई ||३८|| મરૂં ના खड्डुका मे चपेटा मे, आक्रोशाश्च वधाश्च मे । कल्याणमनुशासतं पापदृष्टिरिति मन्यते ||३८|| ટકાર, થડ, કઠોર વચના, દંડાના ઘા વિ. મને જ ગુરુ મહારાજ આપે છે. આમ અવિનીત શિષ્ય, હિતકારી શિક્ષણ આપનાર ગુરુને પાપ, બુદ્ધિવાળા તરીકે માને છે. અથવા કુશિષ્ય, ગુરુવચનને ખડુક આદિ રૂપ માને છે. (૩૮) पुत्तो मे भायणाइत्ति, साहू कक्लाण मन्नह । पावदिट्ठि उ अप्पाणं, सासं दासेति मन्न || ३९॥ पुत्रो मे भ्राता ज्ञाति रितिः, साधु कल्याणं मन्यते । पापदृष्टिस्तु आत्मानं, शास्यमानं दास इति मन्यते ॥ ३९ ॥ મને પુત્ર, ભાઈ, સ્વજનની માફ્ક માની ગુરુ સારૂં શિક્ષણ આપે છે એમ વિનીત શિષ્ય માને છે. જ્યારે અવિનીત-પાપષ્ટિ, આ ગુરુ, શિક્ષા આપતાં મને દાસ ગણે છે એમ માને છે. (૩૯) '', न कोपe आयरिथं, अप्पाणं पि न कोवए । बुद्धोवघाई नसिया, न सिया तोत्तगवेस ॥ ४० ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ विनयश्रताध्ययन-१ [१५] न कोपयेत् आचार्यम्, आत्मानमपि न कोपयेत् । बुद्धोपघाती न स्यात्, तस्यात् तोत्र गवेषकः ॥४०॥ વિનીત, આચાર્ય વિ. ને કેપિત ન કરે, શિક્ષા લેતાં પોતે કેપિત ન થાય, કદાચ કેધાવેશ આવે તે પણ આચાર્ય વિ. ને ઉપઘાતી ન થાય. જાત્યાદિ દૂષણગર્ભિત क्या , शुमा शुरुने ४९ वा विचार सर न ४२. (४०) आयरियं कुविय नचा, पत्तिएण पसायए। विज्झविज पंजली उडो, वजए न पुणुनि य ॥४१॥ आचार्य कुपितं ज्ञात्वा, प्रीतिकेन प्रसादयेत्। विध्यापयेत् प्राञ्जलिपुटः, वदेत् न पुनरिति च ॥४१॥ આચાર્ય વિ. કુપિત થયા છે એમ જાણ્યા બાદ, પ્રીતિપ્રતીતિકારક વાક્યથી આચાર્ય વિ. ને પ્રસન્ન કરે. બે હાથ જેડી, હે સ્વામિન્ ! હવે પછી આવી ભૂલ નહીં કરું એમ माखी गुरुने शांत ४२. (४१). धम्मज्जियं च ववहारं, बुद्धेहायरियं सया । तमायरंतो ववहारं, गरहं नाभिगच्छइ ॥४२॥ धर्मार्जितश्च व्यवहारः, बुद्धैः आचरित: सदा । तमाचरन व्यवहारं, गर्दा नाभिगच्छति ॥४२॥ ક્ષમા વિ. ધર્મ દ્વારા ઉપાર્જિત, તત્ત્વજ્ઞાની દ્વારા સદાસેવિત, સાધુવ્યવહારને આચરનાર સાધુ, “આ અવિનીત છે” એવી નિંદાને કદી પામતે નથી જેથી ગુરુના કેપને કારણ નથી भातु. (४२) मनोगयं वक्कगयं, जाणित्तायरियस्स उ। तं परिगिज्झ वायाए, कम्मुणा उपवायए ॥४३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ [१६] श्री उत्तराध्ययनसूत्रार्थ मनोगतं वाक्यगतं, ज्ञात्वा आचार्यस्य तु । तत् परिगृह्य वाचा, कर्मणा उपपादयेत् ॥४३॥ બુદ્ધિદ્વારા પહેલાં મન-વચન-કાયાગત, ગુરુના કાર્યને onी, दुर्य ४३ छु मेम वाथी माती आर्य ४२. જેથી ગુરુની સેવા બજાવી કહેવાય. (૪૩) विो अचोइए निच, खिप्पं हवइ सुचोइए । जहोवइठं सुकयं, किच्चाई कुव्वइ सया ॥४४॥ वित्तः अनोदितः नित्य, क्षिप्रं भवति सुनोदितः । यथोपदिष्टं सुकृतं, कृत्यानि करोति सदा ॥४४॥ વિનયથી પ્રસિદ્ધ શિષ્ય, પ્રેરણા વગર જ દરેક સમયે ગુરુકામાં પ્રવૃત્તિ કરે છે. જે પ્રેરણું થાય તો તરત જ યાચિત કાર્ય બને છે. ગુરુના ઉપદેશ મુજબ, હમેશાં सारी रीते आये मलवे . (४४) नच्चा नमइ मेहावी, लोए कित्ती से जायए । हवइ किच्चाण सरणं, भूयाणं जगई जहा ।।४५।। ज्ञात्वा नमति मेघावी, लोके कीर्तिस्तस्य जायते । भवति कृत्यानां शरणं, भूतानां जगती यथा ||४|| જે ઉપરોક્ત અર્થ જાણી તે તે કાર્ય કરવામાં નમ્ર ઉઘત, મર્યાદાવતીં થાય છે તેથી “આનો જન્મ સફલ છે, “આ સંસારસાગર તરી ગયો” આવી કીર્તિ લોકમાં પ્રગટે છે. જેમ પૃથ્વી પ્રાણીઓના આધારભૂત છે તેમ આ પુણ્ય लियामाना साधार मने छ. (४५) पुजा जस्स पसीयंति, संबुद्धा पुप्पसंथुया। पसन्ना लाभइस्संति, विउलं अट्टियं सुयम् ॥४६॥ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતાધ્યયન पूज्या यस्य प्रसीदन्ति संबुद्धा पूर्वसंस्तुताः । प्रसन्ना लम्भयिष्यन्ति, विपुल आर्थिक श्रुतम् ॥४६॥ જે શિષ્યના ઉપર આચાર્ય વિ. પૂજ્યે પ્રસન્ન થાય છે. તેને સમ્યગ્ તત્ત્વજ્ઞાની, પૂર્વ પરિચિત, પ્રસન્ન ગુરુએ, તાત્કાલિક શ્રુતના, પર’પરાએ મેાક્ષના લાભ કરાવનારા થાય છે.(૪૬) स पुजसत्थे सुविणीयसंसए, मगोरुई चिट्ठ कम्मसंपया | तवो समायारि समाहिसंबुडे, महज्जुई पंचवयाइ पालिया ॥ ४७ ॥ स पूज्यशास्त्रः सुविनीतसंशयः मनोरुचिस्तिष्ठति कर्मसंपदा । तपःसमाचारी समाधिसंवृतः महाद्युतिः पञ्च व्रतानि पालयित्वा ।। ४७ ।। ૧૭ તે શિષ્ય, પૂજ્યશાસ્રવાળા, સશયવગરના, ગુરુના મનને અનુસરનારા સાધુસમચારીની સમૃદ્ધિથી સપન્ન રહે છે. તથા તપનું આચરણ અને સમાધિથી સંવરવાળે અની, પાંચ મહાવ્રતા પાળી, મેાટી તપસ્તેજ મયી કાન્તિવાળા મને છે (૪૭) स देवगंधव्यमणुस्सपूइए, चइत्तु देहं मलपंकपू इयं । सिद्धे वा हवइ सासए, देवे वा Jain Educationa International अप्परए महिड्दिए - त्ति बेमि ।। ४८ ।। स देवगन्धर्वमनुष्यपूजितः त्यक्त्वा देहं मलपङ्कपूतिकम् । ラ सिद्धो वा भवति शाश्वतः, देवो वा अल्परजा महर्द्धिक इति वीमि ॥ ४८ ॥ For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે તે વિનીત શિષ્ય, વૈમાનિક-જ્યાતિષી ભવનપતિ-વ્યંતર વિ.થી તથા રાજા વિ, મનુષ્યથી પૂજિત થયેલેા, શુક્ર શાણિતરૂપ પ્રથમ કાણુજન્ય આ ઔદારિક શરીરને છેડી શાશ્વત સિદ્ધ બને છે. જો સિદ્ધ ન બને તે લકમાં મહર્ષિક વૈમાનિક દેવ અને છે. ૧૮ આ પ્રમાણે વિનયશ્રુત નામનું અધ્યયન તીર્થં કર-ગણધર વિ. ના ઉપદેશથી મેં તારી આગળ કહ્યુ'. એમ સુધર્માવામી, જંબુસ્વામીને કહે છે. પહેલું વિનયશ્રુતાધ્યયન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન–૨ सुअं मे आउसं ते भगवआ एवमक्खायं, इह खलु बावीसे परीसहा, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, जे भिक्खू सोच्चा बच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयंतो पुट्ठो ण विहणेजा ॥ १ ॥ श्रुतं मे आयुष्मन् ! तेन भगवता एवमाख्यातं, इह खलु द्वाविंशतिः परीषाहाः श्रमणेन भगवता महाचीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥ १ ॥ અથ ભગવાન સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે કે, હે . આયુષ્મન્ જ ખૂ ! તે ભગવાન મહાવીરસ્વામીએ યમાણુ પ્રકારથી જે કહ્યુ છે તે મે' સાંભળ્યું છે કે, આ જિનપ્રવચનમાં શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રીએ ખાવીશ પરીષહેા ઉપદેશ્યા છે. જે પરીષહાને સાધુ, સાંભળીને, સારી રીતે જાણીને, વારવાર અભ્યાસથી પરિચિત કરીને, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહેાથી હત–પ્રહત ન બને અર્થાત્ મેાક્ષમા થી પાછે ન પડે. (૧) Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ २० શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે momduMAHARu s uas कयरे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआजे भिक्खू सोच्चा गच्चा जिच्चाअभिभय मिक्खायरिआए परिव्ययंतो पुट्ठो णो विहणेजा ॥२॥ ____ कतरे ते खलु द्वाविंशतिः परिषहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥ २॥ પ્રશ્ન-શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રીએ દર્શાવેલા જે બાવીશ પરીષહને ભિક્ષુ સાંભળી, જાણ, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરિષહેથી આકાંત બનેલે સંયમમાર્ગથી ચલિત ન બને તે પરિષહોના નામ કયા ४या छ ? (२) .. इमे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, जे भिक्खू सेोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयंतो पुट्ठो ना विनिहन्नेजा ॥३॥ इमे ते खलु द्वाविंशतिः परीबहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टो नो विनिहन्येत ॥ ३ ॥ ઉત્તર-જે બાવશ પરીષહ, શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રીએ દર્શાવ્યા છે. તે પરીષહોને ભિક્ષુ સાંભળી, જાણ, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહેથી પૃષ્ટ બનેલ મોક્ષમાર્ગથી અષ્ણુત બને. (૩) Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ ૧ तं जहा - दिगिछापरीस हे १, पिवासापरीस हे २, सीअपरीस ३, उसी परीस ४, समसयपरीस हे ५, अचेलपरीसहे ६, अरइपरीसहे ७, इत्थीपरीसहे ८, चरिआप सहे ९, निसीहिआप सहे १०, सिजापरीसहे ११, अक्कोसपरीसहे १२, वहपरीसहे, १३, जायणापरीस हे १४, अलाभपरीस हे १५, trayies १६, aणफासपरीस हे १७, जलपरीस १८, सकारपुरकारपरीसहे, १९ पनापरीस हे २०, अमाणपरीसहे २१, दंसणपरीस २२ ॥ ४ ॥ तद् यथा - क्षुधापरीषहः १, पिपासापरीवहः २, शीतपरीषeः ३, उष्णपरीषहः ४, दंशमशकपरीषहः ५, अचैलपरीषeः ६, अरतिपरीषहः ७ स्त्रीपरिषहः ८, चर्यापरीषदः ९, नैषेधिकपरीपहः १०, शय्यापरीषहः ११, आक्रोशroveः १२, वधपरीवहः १३, याचनापरीषहः १४, अलाभपरीहः १५, रोगपरीषहः १४, तृणस्पर्शपरीषहः १७, जल्लपरीषः १८, सत्कारपुरस्कारपरीषहः १९, प्रज्ञापरीवहः २०, अज्ञानपरीषहः २१, दर्शनपरीषहः २२ ॥ ४ ॥ તે આ પ્રમાણે-(૧) ભૂખ પરીષહ (૨) તૃષા પરીષહ (3) शीत परीषड (४) उष्णु परीषडु (4) शमश परीषडु (६) येस परीषड (७) मरति परीषड (८) સ્ત્રી પરીષહુ (૯) ચર્યાં પરીષહુ (૧૦) નૈષધિકી પરીષદ્ધ (११) शय्या परीषड (१२) आहेश परीषद्ध (१३) वध परीषडु (१४) यायना परीषडु (१५) महाल परीषडु (११) रोग परीषडु (१७) वध परीषडु (१८) भल परीषडु (१८) Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સત્કારપુરરકાર પરીષહ (૨૦) પ્રજ્ઞા પરીષહ (ર૧) અજ્ઞાન પરીષહ (૨૨) દર્શન પરીષહ. (૪) परीसहाणं पविभत्ती, कासवेणं पवेइआ। . तं मे उदाहरिस्सामि, आणुपुचि सुणेह मे ॥१॥ परीषहाणां प्रविभक्तिः काश्यपेन प्रवेदिता । तां भवतां उदाहरिष्याभि, आनुपूर्व्या शृणुत मे ॥ १ ॥ અથ–પૂર્વોક્ત પરીષહેને વિભાગ, જે ભગવાન મહાવીરસ્વામી કાશ્યપગેત્રીએ દર્શાવ્યા છે, તે વિભાગને હે શિષ્ય ! તમારી આગળ હું કમસર બનાવું છું, માટે તમે સાંભળે. (૧-૪૯) दिगिंछा परिगए देहे, तवस्सी भिक्खू थामवं । न छिंदे न छिंदावए, न पए न पयावए ॥२॥ क्षुधापरिगने देहे, तपस्वी भिक्षुः स्थामवान् । न छिन्द्यात् न छेदयेत्, न पचेत् न पाचयेत् ॥ २॥ અર્થ-ક્ષુધા સમાન કોઈ વેદના નથી, માટે પહેલાં ભૂખ પરીષહને કહે છે કે, તપસ્વી, સંયમબલી મુનિ, શરીરમાં ભૂખ લાગવા છતાંય, ફલ વિ.ને પોતે ન તોડે કે તેડાવે તથા પિતે ન પકાવે કે પકાવડાવે તથા તેડનાર કે પકાવનારની ન અનુમોદના કરે. એ પ્રમાણે ન ખરીદે, ખરીદાવે કે ખરીદનારની ન અનુમોદના કરે. અર્થાત્ ભુખ્ય સાધુ નવ કેટી શુદ્ધ જ આહારને સ્વીકારે. (૨–૫૦) • कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए । मायने असणपाणस्स, अदीणमणसो चरे ॥३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ શ્રીનિંરા, રાક ધમનરંતર मात्रज्ञः अशनपानस्य, अदीनमनाश्चरेद् ॥ ३ ॥ છે. અર્થ-કાકજંઘા નામની વનસ્પતિના પર્વ જેવા અંગવાળા અત એવ કૃશ શરીરવાળો, નથી વ્યાસ, આવી દશાવાળ પણ અશન-પાનના પરિણામને જ્ઞાતા, ચિત્તની આકુલતા વગરન બની, સાધુ સંયમમાર્ગમાં વિચરે. (૩–૫૧) तओ पुट्ठो पिवासाए, दोगुच्छी लजसंजए। सीओदगं न सेविज्जा, विअडस्सेसणं चरे ॥ ४ ॥ ततः स्पृष्टः पिपासया, जुगुप्सी लज्जा संयतः। शीतोदक न सेवेत, विकृतस्य एषणां चरेत् ॥ ४॥. અ –ભૂખ પરીષહના બાદ તરસથી ઘેરાયેલે મુનિ, અનાચાર પ્રતિ તિરસ્કારવાળા, સંયમમાં સમ્યગ પ્રયત્નશીલ, સચિત્ત જલનું સેવન ન કરે, પરંતુ અગ્નિ વિ.થી અચિત્ત બનેલ જલની ગવેષણ કરે. (૪-પર) छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । परिसुक्कमहाद्दीणे, तं तितिक्खे परीसहं ॥ ५ ॥ छिन्नापातेषु पथिषु, आतुरः सुपिपासितः । परिशुष्कमुखादीनः, तं तितिक्षेत परीषहम् ॥ ५ ॥ અર્થ—જન વગરના માર્ગોમાં જતાં અત્યંત આકુલ શરીરવાળે, અત્યંત તરસ્યો, થુંક સુકાવાથી સુકા મુખવાળે અને અદીન બને તૃષા પરીષહને સહન કરે. (૫-૫૩) चरंतं विरयं लूहं, सीअं फुसइ एगया । नाइवेलं मुणी गच्छे, सोच्चा णं जिणसासणं ॥६॥ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રા चरन्तं विरतं रूक्षं, शीतं स्पृशति एकदा । नातिवेल मुनिर्गच्छेत् श्रुत्वा खलु जिनशासनम् ॥ ६ ॥ ૨૪ " અ-મેાક્ષમાગ માં કે ગ્રામાનુગ્રામ વિચરનાર, સર્વવિરતિવાળા, લુખા શરીરવાળા મુનિને, શીતકાલમાં ઠંડી લાગે ત્યારે જિનાગમને સાંભળી ( જીવ અને શરીર જુદાં છે. વિ ) સ્વાધ્યાય વિ. સમયનું ઉલ્લંઘન કરી, શીતભયથી બીજા સ્થાનમાં ન જાય. (૬-૫૪) न मे निवारणं अस्थि, छवित्ताणं न विज्जइ । अहं तु अरिंग सेवामि, इइ भिक्खू न चितए ॥ ७ ॥ न मे निवारण अस्ति, छवित्राणं न विद्यते । अहं तु अग्नि सेवे, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ७ ॥ અર્થ-ડડા પવન વિ.થી બચાવી શકે તેવા મકાન વિ. નથી, શરીર ઉપર ઓઢવા કબલ, વસ્ત્ર વિ. નથી, તે હું ફૅ’ડી દૂર કરવા અગ્નિ સેવુ, એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. (૭-૫૫) उसिणप्परिआवेणं, परिदाहेण तज्जिए । धिंसु वा परिआवेणं, सायं ना परिदेवए ॥ ८ ॥ उष्णपरितापेन, परिदाहेन નિતઃ 1 શ્રીખે વા પરિતાપેન, લાત' ના લેવેત ॥ ૮॥ પરિતાપથી, પરસેવા અ-ગરમ રેતી વિ.ના મેલ રૂપ બહારના તથા અદરના તરરાથી થયેલ દાહથી ગ્રીષ્મ વિ.માં સૂર્ય કિરણાએ કરેલ ગ્રીષ્મ અત્યંત પીડિત તથા તાપથી પીડિત મુનિ, સુખના પ્રતિ · હા ! કયારે ચન્દ્ર, Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ ૨૫ ચંદન વિ. સુખના હેતુએ મળશે' વિ. પ્રલાપ ન કરે. (८-३६) उहाहि तत्तो मेहाची, सिणाणं ना वि पत्थए । गायं ना परिसिंचेजा, न वीएज्जा य अप्पयं ||९|| उष्णाभितप्तः मेधावी, स्नानं नो अपि प्रार्थयेत् । गात्र नो परिषिञ्चेत्, न वीजयेच्च आत्मानम् ।। ९ ।। અર્થ-ગરમીથી પીડાયેલા, મર્યાદાવતી મુનિ, સ્નાનની અભિલાષા ન કરે, પોતાના શરીર ઉપર થોડું પાણી છાંટી ભીનું ન કરે, વીંજણા વિ.થી જરા પણ હવા ન नाये. (८-१७) पुट्ठा य समसएहि, सम एव महामुणी । नागा संगामसीसे वा, सूरो अभिहणे परं ॥ १० ॥ स्पृष्टश्च दंशमशकैः सम एव महामुनिः । नागः संग्रामशीर्षे वा, शूरोऽभिहन्यात् परम् ॥१०॥ અ-શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળા મહામુનિ, ડાંસ-મચ્છર-જી-માંકડ વિ.થી પીડિત થવા છતાં યુદ્ધના મેખરે પરાક્રમી હાથીની માફ્ક ક્રોધ વિ. શત્રુ પર વિજય भेजवे. (१०-१८) न संतसे न वारेज्जा, मपि न पओसए । उवेह न हणे पाणे, भुंजंते मंससेोणियं ॥ ११ ॥ " न संत्रसेत् न वारयेत् मनोऽपि न प्रदूषयेत् । उपेक्षेत न हन्यात प्राणिनः, भुञ्जानान् मांसशोणितम् ॥ ११ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે અર્થ–મુનિ, ડાંસ વિ.થી ઉદ્વેગ ન પામે, ડાંસ વિ.ને ન હટાવે, મનને દુષ્ટ ન કરે, મધ્યસ્થ ભાવથી જુએ. તેથી જ માંસ-લેહને ખાનારા જેને ન હશે. (૧૧-૧૯) परिजुनेहिं वत्थेहिं, होक्वामि त्ति अचेलए। अदुवा सचेलए, होक्खं इति भिक्खू न चिंतए ॥१२॥ परिजीर्णैर्वस्वैः, भविष्यामि इति अचेलकः ।। अथवा सचेलको भविष्यामि, इति भिक्षुः न चिन्तयेत् ॥१२॥ અર્થ-જુનાં વસ્ત્રોથી અલ્પ દિન રહેનાર હોઈ, હું ચેલક થઈશ, એ વિચાર ન કરે. અથવા જીર્ણ વસ્ત્રવાળા મને જોઈ, કેઈ એક શ્રાવક સુંદર વસ્ત્રો આપશે એટલે હું સચેલક થઈશ, એ વિચાર ન કરે. (૧૨-૬૦) एगया अचेलओ होइ, सचेले आवि एगया। एअं धम्महिअं नच्चा, नाणी नो परिदेवए ॥ १३ ॥ एकदा अचेलको भवति, सचेलश्चापि एकदा । પત ઘહિત શાવી, શાની નો હેત | શરૂ II અર્થએક વખતે–જિનકલ્પાદિ અવસ્થામાં સર્વથા વસ્ત્રના અભાવથી કે જુનાં વસ્ત્રથી અચેલક થાય છે. એક વખતે–સ્થવિરકલ્પાદિ અવસ્થામાં સચેલક પણ થાય છે. આ બે અવસ્થામાં અચેલકત્વ તથા સચેલકત્વ, ધર્મમાં ઉપકારક જાણી, જ્ઞાની કોઈ પણ અવસ્થામાં વિષાદ ન કરે. (૧૩-૬૧) गामाणुगामं रीअंतं, अणगारं अकिंचणं । अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं ॥ १४ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી પરીષહાધ્યયન-૨ ग्रामानुग्रामं रीयमाणं अनगारम् अकिञ्चनम् । अरतिः अनुप्रविशेत् , तं तितिक्षेत परीषहम् ॥ १४ ॥ અર્થ-ગ્રામનુગ્રામ વિચરતા અપરિગ્રહી સાધુને જે મનમાં સંયમની અરુચિ પેદા થાય. તે આ અરતિ રૂપ પરીષહ સહન કરીને સંયમની અરુચિને મનમાંથી હટાવવી. (૧૪-૬૨) अरई पिट्टओ किच्चा. विरए आयरक्खिए । धम्मारामे निरारम्भे, उवसंते मुणी चरे ॥ १५ ॥ અતિ કૃતઃ ત્વ, વિત્ત માત્મક્ષિતઃ ઇમામે નિરામ, પરાસ્ત મુનિ છે શપ છે અથ–વિરતિવાળ, અપધ્યાન વિ.થી આત્માને રક્ષક, “આ ધર્મમાં વિનરૂપ છે –આવી રીતે અરતિને તિરસ્કાર કરી ધર્મમાં રતિવાળ બને, નિરારંભી ઉપશાંત બની મુનિ તરીકે ધર્મના બગીચામાં વિચરે. (૧૫-૬૩) संगो एस मणुस्साणं, जाओ लोगंमि इथिओ । जस्स एआ परिणाया, सुकडं तस्स सामण्णं ॥१६॥ संग एष मनुष्याणां, या लोके स्त्रियः । यस्य एताः परिक्षाताः, सुकृतं तस्य श्रामण्यम् ॥ १६ ॥ અર્થ–જેમ માખીઓને લેમ, લેપ બંધન છે, તેમ જગતમાં મનુષ્યને યુવતિઓ લેપ રૂપ છે. જે સાધુએ “આ લેક કે પરલેકમાં બલવાન અનર્થના હેતુ રૂપ સ્ત્રીઓ છે” એમ જાણે તેને ત્યાગ કર્યો છે, તે સાધુનું શ્રમણપણું સફલ છે. (૧૬-૬૪) Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ २८ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર एवमादाय मेहावी, पंकभूआ उ इथिओ । ना ताहिं विणिहमेजा. चरेजत्तगवेसए ॥१७॥ एवमादाय मेधावी, पङ्कभूताः स्त्रियः । नो ताभिर्विनिहन्यात्, चरेदात्मगवेषकः ॥ १७ ॥ અર્થ–પૂર્વે કહેલી બાબતને બુદ્ધિપૂર્વક સ્વીકારી, મુક્તિપંથગામી મુનિઓને માટે વિકર કે મલિનતાને હેતુ હેઇ, “આ સ્ત્રીઓ કાદવ સરખી છે” એ નિશ્ચય કરી, આ સ્ત્રીઓ મારફત સંયમજીવનવ્વસ દ્વારા આત્માની હિંસાથી બચે, આત્મચિંતનપરાયણ બની ધર્માનુષ્ઠાનનું सेवन ४२. (१७-६५) एग एव चरे लाढे, अभिभूअ परीसहे । गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए ॥१८॥ एक एव चरेत् लाढः, अभिभूय परीषहान् । ग्रामे वा नगरे वापि, निगमे वा राजधान्याम् ॥ १८ ॥ એ–શુદ્ધ આહારથી પિતાને નિર્વાહ કરનાર મુનિ, રાગ વિ.થી રહિત બની, ભૂખ વિ. પરીષહને જીતીને, ગામ અગર નગરે, વેપારી જનને વાસ-નિગમમાં, રાજધાની वि.मा अप्रतिमद्ध विहा२ ४२. (१८-१६) असमाका चरे भिक्खू, नेव कुज्जा परिग्गहं । असंसत्तो गिहत्थेहिं, अणिकेओ परिवए ॥ १९ ॥ असमानश्चरेद् भिक्षुः, नैव कुर्यात् परिग्रहम् । असंसक्तो गृहस्थैः, अनिकेतः परिव्रजेत् ॥ १९ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ २५ શ્રી પરીષહાધ્યયન—૨ અધર વિ. કે તેની મૂર્છાથી રહિત હાવાથી ગૃહસ્થાથી, અનિયત વિહાર વિ.થી અન્ય તીથીએથી વિલક્ષણ સાધુ, ગામ વિ.માં મમતા રૂપ પરિગ્રહ ન કરે; ગૃહસ્થાની સાથે સંબંધ વગરના, ઘર વગરના ચારે બાજુ વિહાર કરે. (૧૯૬૭) सुसाणे सुन्नगारे वा, रुक्खमूले व एगगेो । अकुक्कुओ निसीएज्जा, न य वित्तासए परं ॥ २० ॥ श्मशाने शून्यागारे वा, वृक्षमूले वा एककः । अकुत्कुचो निषीदेत् न च वित्रासयेत् परम् ॥ २० ॥ अर्थ- मुनि श्मशानमां, सूना घरमा, वृक्षनी नीथे, દ્રવ્યભાવથી એકલા, દુષ્ટ ચેષ્ટા વગરના બનીને બેસે તથા मनुष्य विने लय न उलवे. (२०-६८) तत्थ से चिमाणस्स उवसग्गाभिधारए । संकाभीओ न गच्छेज्जा, उट्ठित्ता अन्नमासणं ॥ २१ ॥ तत्र तस्य तिष्ठतः, उपसर्गानभिधारयेत् । शङ्काभीतः न गच्छेत्, उत्थायान्यदासनम् ॥ २१ ॥ અથ ત્યાં રહેનાર સાધુ પેાતાના ઉપર આવતા દિવ્યાદિ ઉપસર્ગાને સહન કરે, શકાત્રસ્ત ખની, ઉડી ખીજા સ્થાનમાં नलय. (२१-१८) उच्चावयाहिं सिज्जाहिं, तवस्सी भिक्खू थामवं । नाइवेलं विहन्नेज्जा, पावदिटूठी विहन्नई ॥ २२ ॥ उच्चावचाभिः शय्याभिः, तपस्वी भिक्षुः स्थामवान् । नातिवेलं विहन्यात्, पापदृष्टिविहन्यते ॥ २२ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ -ઉપસર્ગાદિ સહન પ્રતિ સામર્થ્યવાળા, તપસ્વી મુનિ, ઉંચા–નીચા સ્થાનેા મળવા છતાં વેલાનું ઉલ્લઘન કરી, અહીં હું શીતાત્તુિથી ઘેરાયા છું–એમ વિચારી બીજા સ્થાનમાં ન જાય; કારણ કે પાપબુદ્ધિવાળા ઉંચું સ્થાન મળતા રાગ તથા નીચુ સ્થાન મળતાં દ્વેષ નહીં કરવાની સમતા રૂપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. અર્થાત્ મુનિ સમતાપૂ ક શમ્યા પરીષહુને સહન કરે. (૨૨-૭૦) ૩૦ पइरिकमुवस्सयं लद्धुं, कल्ला अदुव पावगं । किमेराई करिस्सर, एवं तत्थ हियासए ॥ २३ ॥ प्रतिरिक्तमुपाश्रयं लब्ध्वा, कल्याणं अथवा पापकम् । किमेकरात्र करिष्यति, एवं तत्राध्यासीत ||२३|| અથશ્રી વિ.થી રહિત સુખદ કે દુઃખદ ઉપાશ્રય મેળવીને એક રાત્રિ સુધી કે કેટલીક રાત્રિ સુધી રહેનાર, સમતાપૂર્વક હર્ષોં કે ખેદ ધારણ કર્યા સિવાય તે વસતિમાં રહે. (૨૩-૭૧) अक्कोसिज्ज परो भिक्खूं, न तेर्सि पडिसंजले । નશો દોડ વાળા, તખ્તા મિલ્લૂ ન સંગ્રહે રા आक्रोशेत् परो भिक्षु, न तस्मै प्रतिसंज्वलेत् । સદશો અર્થાત વાળાનાં, તસ્માત્ મિક્ષુન સંખ્યòત્ ારકા અથ જો કોઈ પીજો, સાધુનું ખરાબ વચનાથી અપમાન કરે, તેા સાધુ તેના ઉપર ક્રોધવળા તેના જેવા ન બને; કેમ કે તે અજ્ઞાની સરખા બને છે. તેથી ભિક્ષુ જવલિત ન અને. (૨૪–૭૨) Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ ૩૧ साच्चाणं फरुसा भासा, दारुणा गामकंटया | तुसिणीओ उवेहेज्जा, न ताओ मणसी करे ||२५|| श्रुत्वा खलु परुषा भाषाः, दारुणा ग्रामकण्टकाः । तूष्णीकः उपेक्षेत, न ता मनसि कुर्यात् ॥ २५ ॥ અ અત્યંત દુઃખકારી, મવેધી કઠોર વચનેને સાંભળી, મુનિ મૌન ધારી તેની ઉપેક્ષા કરે તે વચનેને મનમાં અવકાશ ન આપે, અર્થાત્ તે ખેલનાર પ્રત્યે દ્વેષ ન કરે. (24-093) हओ न संजले भिक्खू, मपि न पओसए । तितिक्खं परमं नच्चा, भिवखुधम्मं विचितए ||२६|| हतो न संज्वलेद् भिक्षुः मनोऽपि न प्रदूषयेत् । तितिक्षां परमां ज्ञात्वा, भिक्षुधर्मं विचिन्तयेत् ॥ २६ ॥ અથ-લાકડી વિ.થી તાડિત થતાં ક્રોધથી ન ધમધમે, મનને દ્વેષવાળું ન કરે, ક્ષમાને ધર્મનું ઉત્કૃષ્ટ સાધન તરીકે જણી ક્ષમામૂલક ક્ષુધર્મનું ચિંતન કરે (૨૬–૭૪) समपं संजयं दंतं, हा कवि कत्थई । नत्थि जीवस्स नासोति, एवं पेहेज्ज संए ।। २७ ।। श्रमणं संयतं दान्तं हन्यात् कोsपि कुत्रचित् । नास्ति जीवस्य नाश इति, एवं प्रेक्षेत संयतः ॥ २७ ॥ अर्थ-इन्द्रिय-भनोविनेता, तपस्वी, संयभीने ले કોઈ એક દુષ્ટ, કેઇ ગામ વિ.માં તાડન કરે, તે સાધુએ એવી ભાવના કરવી કે, ચૈતન્યસ્વરૂપી આત્માનેા નાશ નથી, પરંતુ શરીરના જ નાશ થાય છે.’ (૨૭–૭૫) 6 Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दुक्करं खलु भो निच्चं, अणगारस्स भिक्खुणा । स से जाइअं होइ, नत्थि किंचि अजाइअं ॥ २८ ॥ તુર' લતુ મો! નિત્ય, નગણ્ય મિક્ષોઃ । સર્વે તસ્ય યાનિત મતિ, નાસ્તિ િિચત્ અયાચિતમારા અહે જપૂ ! ચાક્કસ અનગારી ભિક્ષુને જીવે ત્યાં સુધી આહાર-ઉપકરણ વિ. સમસ્ત વસ્તુ યાચિત જ હાય છે, કોઇ પણ ચીજ અયાચિત નથી હેાતી. અતએવ નિરુપકારી મુનિને વસ્તુની યાચના કરવી કઠિન હેાઈ યાચના પણ એક પરીષહ છે. (૨૮–૭૬) ૩૧ गोगपविस, पाणी ना सुप्पसारए । सेओ अगावासोत्ति, इद्द भिक्खू न चितए ||२९|| गोचरायप्रविष्टस्य, पाणिः नो सुप्रसारकः । श्रेयान् अगारवासः इति, इति भिक्षुर्न चिन्तयेत् ॥ २९ ॥ અ−ગાચરી વ્હારવા નીકળેલા મુનિએ ‘હું ગૃહસ્થી ઉપર કાંઈ ઉપકાર કરતા નથી, તે તેની આગળ હાથ કેવી રીતે પ્રસારૂ`? એના કરતાં ગૃહસ્થાશ્રમ સ્વીકારવા ઉચિત છે ' આવે! વિચાર નહીં કરવે, કેમ કે ગૃહવાસ બહુ સાવદ્ય છે. એટલે ગૃહવાસ શ્રેયસ્કર કેવી રીતે ? (૨૯–૭૭) परेसु घासमेसेज्जा, भायणे परिनिट्ठिए । लद्धे पिंडे अद्धे वा, नाणुतप्पेज्ज पंडिए ॥ ३० ॥ परेषु ग्रासं एषयत् भोजने परिनिष्ठिते । " लब्धे पिण्डे अलब्धे वा, नानुतप्येत संयतः ॥ ३० ॥ ભ્રમરની પદ્ધતિથી ભાજનવેલામાં આહારની અ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ - श्री परीषाध्ययन-२ ગવેષણ કરે. અનિષ્ટ કે સ્વલ્પ આહારને લાભ અથવા मास्ति यतi साधुझे पश्चात्ता५ न ४२वो. (3०-७८) अज्जेवाहं न लब्भामि, अवि लाभो सुवे सिआ । जो एवं पडिसंचिक्खे, अलाभा तं न तज्जए ॥ ३१ ॥ अद्यैवाहन लभे, अपि लाभः श्वः स्यात् ।। य एवं प्रतिसमीक्षते, अलाभस्त न तर्जयेत् ॥ ३१ ॥ અર્થભલે આજે જ આહારને લાભ નથી થયે પણ આવતી કાલે થશે, આ પ્રમાણે જે વિચારે છે તેને અલાભ परिष संतापित ४२तो नथी. (31-७८) नच्चा उप्पइयं दुक्खं, वेयणाए दुहट्टिए । अदीणा ठावए पानं, पुट्ठो तत्थाऽहियासए ॥ ३२ ॥ ज्ञात्वा उत्पतित दुःख, वेदनया दुःखार्तितः । अदीनः स्थापयेत् प्रज्ञां, स्पृष्टस्तत्र अधिसहेत ॥ ३२ ॥ અર્થ–ઉત્પન્ન જ્વર વગેરે રેગવાળે, વેદનાથી પીડિત થવા છતાંય દીનતા વગરનો બની, દુઃખના કારણે ચલિત થતી બુદ્ધિને સ્વકર્મનું જ આ ફલ છે, એમ ચિંતવી સ્થિર બનાવે. આવી પ્રજ્ઞાની પ્રતિષ્ઠાવાળે રેગજન્ય દુઃખને સહન ४२. (3२-८०) तेगिच्छ नाभिनंदिज्जा, संचिक्रवत्तगवेसए। एअंखु तस्स सामन्न, जं न कुज्जा न कारए ॥ ३३ ॥ चिकित्सां नाभिनन्देत्, सतिष्ठेत आत्मगवेषकः । एतत् खु तस्य श्रामण्यं, यन्त्र कुर्यात् न कारयेत् ॥ ३३ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૪ - - - - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-જિનકદ્વિપક સુનિની અપેક્ષાએ–ચારિત્ર રૂપ આત્માની, તેના વિરોધી– વિના રક્ષણ દ્વારા ગવષણું કરનાર રેગ પ્રતિકારરૂપ ચિકિત્સા ન કરે, કરાવે કે અનુદે, પરંતુ સમાધિપૂર્વક રહેઆ શ્રમણપણે તેને હોય છે. સ્થાવરકવિપક મુનિએ તે પુષ્ટ આલંબનને ધ્યાનમાં રાખી જયણાથી ચિકિત્સા કરે, કરાવે પણ છે. (૩૩-૮૧) अचेलगस्स लूहस्स, संजयस्स तवस्सिणा । तणेसु सयमाणस्स, हाजा गायविराहणा ॥ ३४ ॥ अचेलकस्स रूक्षस्य, संयतस्य तपस्विनः। तृणेषु शयानस्य, भवति गात्रविराधना ॥ ३४ ॥ અથ–સુખાકૃશ શરીરવાળા તપસ્વી, દર્ભ વગેરેમાં સુનાર કે બેસનાર, અલક સયતને શરીરમાં તૃણસ્પર્શજન્ય પીડાના સહન દ્વારા તૃણસ્પર્શ પરીષહવિજય પ્રાપ્ત થાય છે. (૩૪-૮૨) आयवस्स निवाएणं, अउला हवइ वेयणा । एअं नच्चा न सेवंति, तंतुजं तणतजिआ ॥ ३५ ॥ आतपस्य निपातेन, अतुला भवति वेदना । एवं ज्ञात्वा न सेवन्ते, तन्तुज तृणतर्जिताः ॥ ३५ ॥ અર્થ–ઘાસ-તડકાના પડવાથી મટી વેદના થાય તે પણ, કર્મક્ષયના અથી, દર્ભ વગેરેથી પીડિત મુનિ, વસ્ત્ર-કંબલને નહીં સ્વીકારી, આત્ત ધ્યાનને નહીં કરતાં તૃણસ્પર્શ પરિષહને જીતે છે. (૩૫-૮૩) Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ किलिण्णगाए मेहावी, पंकेण व रएण वा । धिंसु वा परितावणं, सायं नो परिदेवए ॥३६॥ क्लिन्नगात्रः मेधावी, पङ्केन वा रजला वा । ग्रीष्मे वा परितापेन, सात नो परिदेवेत ॥ ३६ ॥ અર્થ–સ્નાનના ત્યાગરૂપ મર્યાદાવાળે મુનિ, ગ્રીષ્મ વગેરેમાં તાપથી પરસેવે ને પરસેવાથી પલળેલા મેલથી વ્યાપ્ત શરીર બનવા છતાં, “કેવી રીતે કે ક્યારે મેલ દૂર થવાથી सुप थशे' मेवो प्रा५-विसा५ । ४२. (38-८४) वेएज्ज निज्जरापेही, आरियं धम्मणुत्तरं । जाव सरीरभेओत्ति, जल्लं काएण धारए ॥ ३७॥ वेदयेत् निर्जरापेक्षी, आर्य धर्म अनुत्तरम् ।। यावत् शरीरभेदः, इति जल्लं कायेन धारयेत् ॥ ३७ ॥ અર્થ–આત્યંતિક કર્મક્ષયને અભિલાષી, શુભ આચારમય સર્વોત્તમ શ્રુતચારિત્રરૂપ ધર્મને પામેલે મુનિ, દેહના અવસાન સુધી શરીર દ્વારા મેલને ધારી તેના પરીષહને छते. (३७-८५) अभिवायणमन्भुट्ठाण, सामी कुज्जा निमंतण । जे ताई पडिसेवंति, न तेसिं पीहए मुणी ॥३८॥ अभिवादनमभ्युत्थान, स्वामी कुर्यात् निमन्त्रणम् । ये तानि प्रतिसेवन्ते, न तेभ्यः स्पृहयेत् मुनिः ॥ ३८ ॥ અર્થ–રાજા વગેરે વંદન-સ્તવન–અભ્યત્થાન કે આહાર વગેરે માટેનું આમંત્રણ કરે, તે પણ મુનિ બીજાઓની માફક Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સા અભિવાદન વગેરેની સ્પૃહા ન કરે અર્થાત્ સત્કાર વગેરેને વિચાર મનમાં ન કરે. (૩૮-૮૬, अणुक्कसाई अप्पिच्छे, अन्नाणेसी अलोलुए । रसेसु नाणुगिज्झिज्जा, नाणुतप्पेञ्ज पष्णवं ॥ ३९ ॥ अणुकषायी अल्पेच्छः, अज्ञातैषी अलोलुपः । रसेषु नानुगृध्येत्, नानुतप्येत् प्रज्ञावान् ॥ ३९ ॥ અ-નમસ્કાર વગેરે નહીં કરનાર પ્રત્યે ક્રોધ ન કરે અથવા સત્કાર વગેરે થતાં. અહુ કારી ન બને, તેમજ તે માટે માયા કે તેમાં આસક્તિ ન કરે; ધપકરણની જ માત્ર ઇચ્છાવાળા, જાતિ વગેરેથી અજ્ઞાત બની આહારના ગવેષક, રસના રસમાં લંપટતા વગરને બની, મધુર વગેરે રસેાની આશા ન સેવે તથા વિવેકવાળી બુદ્ધિના ધણી બનેલે ખીજાએને સત્કારાતા જોઇ પશ્ચાત્તાપ ન કરે. (૩૯૮૭) से अणूणं मए पुव्वं, कम्माणाणफला कडा जेणाहं नाभिजाणामि, पुट्ठो केइ केहुई || ४० ॥ अह पच्छा उइज्जति, कम्माऽणाणफला कडा । एवमासामि अप्पाणं, णच्चा कम्मविवागयं ॥ ४१ ॥ अथ नूनं मया पूर्व, कर्माणि अज्ञानफलानि कृतानि । ચેનાદ' નામિનાનામિ, પૃષ્ટઃ વૈશ્વિન મિશ્ચિત્ ॥ ૪૦ || अथ पश्चाद् उदीर्यन्ते, कर्माणि अज्ञानफलानि कृतानि । एवमाश्वासयात्मानं ज्ञात्वा कर्मविपाककम् ॥४१॥ युग्मम् ॥ અથ ચાક્કસ મે પહેલાં જ્ઞાનનિંદા વગેરે કારાથી અજ્ઞાનલકજ્ઞાનાવરણીય કર્માં કર્યાં છે, કે જેથી કેઇએ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ ૩૭. મને જીવાદિ સુગમ વસ્તુને પ્રશ્ન કર્યો હોવા છતાં હું જાણી જવાબ આપી શકતા નથી. બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મો અબાધાકાલ પછી દ્રવ્ય વગેરે નિમિત્તથી ઉદયમાં આવે છે–અજ્ઞાનરૂપી ફલ આપે છે, માટે તેના નાશ માટે પ્રયત્ન કરે જોઈએ, ન કે વિષાદ. આ પ્રમાણે કર્મોને વિચિત્ર વિપાક જાણી આત્માને સ્વસ્થ કરે, મુંઝવણમાં ન મુકે અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી ઉત્કૃષ્ટ જ્ઞાનસંપત્તિમાં ગર્વ ન કરો. (૪૦-૪૧) (૮૮-૮૯). निरट्ट मि विरओ, मेहुणाओ सुसंवडो । जो सक्खं नाभिजाणामि, धम्मं कल्लाण पावगं ॥४२॥ निरर्थक अहं विरतः, मैथुनात् सुसंवृतः । यः साक्षात् नाभिजानामि, धर्म कल्याण पापकम् ॥४२॥ * અર્થ–ફેગટ હું બ્રહ્મચારી, ઈન્દ્રિય-મનના સંવરવાળે બને છું, કેમ કે હું સાક્ષાત્ રૂપે વસ્તુસ્વભાવ શુભઅશુભને જાણી શકતું નથી. આ પ્રમાણેને અજ્ઞાનતાગર્ભિત વિચાર ભિક્ષુ ન કરે. (૪૨–૯૦) , . तवोवहाणमादाय, पडिमं पडिवज्जओ । પર્વ પિ વિહો ને, છમ ન નિયટ્ટ | કરૂ છે तपउपधानमादाय, प्रतिमा प्रतिपद्यमानस्य । एवमपि विहरतो मे, छद्म न निवर्तते ॥ ४३ ॥ અર્થ–ભદ્ર, મહાભદ્ર વગેરે તપ, આગમના આરાધનરૂપ આયંબીલ વગેરે ઉપધાન આચરી, અભિગ્રહવિશેષરૂપ માસિકી વગેરે પ્રતિમાને સ્વીકાર કરનારને, વિશિષ્ટ ચર્યાથી Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અપ્રતિબંધરૂપે વિચરવા છતાં પણ ન થાય, ન કરે. (૪૩–૯૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે જ્ઞાનાવરણીય વગેરે ક દૂર - આ કષ્ટક્રિયાથી શું ?' આવેા સ’કલ્પ नत्थि नूणं परे लाए, इड्ढी वा वि तवस्सिणा । अदुवा वंचिओम्हित्ति, इइ भिक्खू न चितए ||४४॥ नास्ति नूनं परो लोकः, ऋद्धिर्वाऽपि तपस्विनः । અથવા વગ્નિતોઽમીતિ, તિ મિથ્યુમ્ન વિન્તયંત્ર | ઋણ અ –ચાક્કસ પરલેાક નથી, અથવા તપસ્વી એવા મને તામાહાત્મ્યરૂપ ઋદ્ધિ નથી કે હું ભાગોથી રંગાયા છુ, એવા સાધુ વિચાર ન કરે. (૪૪-૯૨) अभू जिणा अत्थि जिणा, अदुवा वि भविस्सई | मुसं ते एव माहंसु, इइ भिक्खू न चिंतए ॥ ४५ ॥ अभूवन् जिनाः सन्ति जिना:, अथवाऽपि भविष्यन्ति । મૂળ તે યમાટ્ટુ, તિ મિશ્રુન ચિન્તયેત્ ॥ ૬ ॥ અથ –કેવલીએ ભૂતકાલમાં થયા છે, વર્તમાનકાલમાં મહાવિદેહમાં છે અથવા ભવિષ્યકાલમાં ભરત વગેરેમાં થશે, એવુ’ પણ તે યથા વાદીએ, પૂર્વ્યક્ત પ્રકારથી અસત્ય કહે છે, એવા વિચાર ભિક્ષુ ન કરે; કેમ કે અનુમાન વગેરે પ્રમાણેાથી સર્વજ્ઞની સિદ્ધિ સિદ્ધ છે. અથવા કેવલીએએ જે પરલેાક વગેરે કહ્યું છે, તે અસત્ય છે એવે! વિચાર ન કરે. અર્થાત્ જિન કે જિનકથિત વસ્તુ ત્રૈકાલિક સત્ય છે એમ વિચારે. (૪૫-૯૩) Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ एए परीसहा सव्वे, कासवेणं पबेइआ । મિર્ ળ વિખ્ખન્ના, પુછે ળરૂ જુદાજદ્દ ત્તિયેમિા एते परीषाः सर्वे, काश्यपेन प्रवेदिताः । ચાન મિત્રુને વિદ્વૈત, પૃષ્ટ: નઽપ મિશ્ચિત્ જિદ્દા इति ब्रवीमि ॥ અ—મા પૂર્વોક્ત તમામ પરિષહેા કાશ્યપગેાત્રી ભગવાન શ્રી મહાવીરસ્વામીએ કહેલ છે. જે આ પરિષા જાણી, આવીશમાંથી કોઇ એક પરિષદ્ધથી બાધિત થયા છતાં, સાધુ ગમે તે દેશ-કાલમાં પરિષહેાથી હારે નહીં, પરંતુ તેને જીતે. આ પ્રમાણે હું જ ભૂ! હું કહું છું (૪૬–૯૪) ॥ શ્રીજી શ્રી પરીષહાધ્યયન સપૂર્ણ u Jain Educationa International - For Personal and Private Use Only ૩૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ 8 શ્રી ચતુરંગીય અધ્યયન-૩ kavalanmamaaaaaaa चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणा । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ १ ॥ चत्वारि परमाङ्गानि, दुर्लभानि इह जन्तोः । માનુષત્વ કૃતિ શ્રદ્ધા, સંજે ૪ વર્ચમ મ ર અર્થ–આ સંસારમાં પ્રાણીને, ધર્મના ચાર મુખ્ય કારણે-જેમ કે “મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ, ધર્મની શ્રદ્ધા, *સંયમના વિષે સામર્થ્ય, દુર્લભ છે. (૧-૯૫) समावमा ण संसारे, नाणागुत्तासु जाइसु । कम्मा नाणाविहा कटु, पुढो विस्संभआ पया ॥२॥ समापन्नाः खलु संसारे, नानागोत्रासु जातिषु । कर्माणि नानाविधानि कृत्वा, पृथक् विश्वभृतः प्रजाः ॥२॥ અથ–સંસારમાં, નાનાવિધ નામવાળી ક્ષત્રિય વગેરે જાતિમાં જન્મેલ જનસમૂહ, નાનાવિધ કર્મો કરી-કર્માધીન બની જુદા જુદા આકાશના પ્રત્યેક પ્રદેશમાં જન્માદિ દ્વારા ફરે છે. અર્થાત્ મનુષ્યજન્મ મેળવીને પણ પોતે કરેલ કર્મના પ્રભાવથી બીજી ગતિઓમાં ભટકનાર જનસમૂહને ફરીથી મનુષ્યજન્મ દુર્લભ બની જાય છે. (૨-૯૬) Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર'ગીય અધ્યયન-૩ एगया देवले एसु, नरपसुवि एगया । एगया आसुरं कार्य, अहाकम्मेहिं गच्छ ॥ ३ ॥ एकदा देवलोकेषु नरकेष्वपि एकदा | વા આતુર થાય, યથામિચ્છતિ ૫ રૂ || અ-પુણ્યના ઉદયકાલે સૌધર્મ વગેરે દેવલાકામાં, પાપના ઉદયના કાલમાં રત્નપ્રભા વગેરે નરકમાં, કોઈ વખત અસુરનિકાયમાં કર્માંના અનુસારે, અર્થાત્ દેવલાકાનુકૂલ સરગ સંયમ, નરકગતિ-અનુકૂલ મહારભ, અસુર નિકાયગતિ– અનુકૂલ બાલતપ વગેરે ક્રિયાઓના અનુસારે પ્રાણિઓ, તે તે ગતિમાં જાય છે. ( ૩–૯૭ ) ૪૧ एगया खत्तिओ होई, तओ चंडाल बुकसेr । तओ कीड पयंगे अ, तओ कुथु पिवीलिआ ||४|| एकदा क्षत्रियो भवति, ततश्चण्डालः बुक्कलः । તત: ઝીટ: પતમ્ય, તતઃ ન્યુઃ વિપીજિન્હા || ૪ |! અર્થ-કદી જીવ રાજા બને છે, ત્યારબાદ ચંડાલ, વર્ણીન્તર સકર રૂપે જન્મેલ થાય છે. કદી કીડા પતંગીયુ અને છે. ત્યાંથી કદી કંથવા, કીડી રૂપે જન્મે છે. અર્થાત્ ક્રમસર સઘળી ઉંચ-નીચ સંકીણુ જાતિએ તથા સકલ તિર્યંચના ભેદો અહીં સમજવા. (૪–૯૮) एवमावट्टजेाणीसु, पाणिणो कम्मकिव्विसा । न निविज्जति संसारे, सव्वटूट्ठेसु व खत्तिआ ||५|| एवं आवर्तयोनिषु प्राणिनः कर्मकिल्विषाः । न निर्विद्यन्ते संसारे, सर्वार्थेषु इव क्षत्रियाः ॥ ५ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે અર્થ-જેમ સઘળા સુવર્ણ વગેરે વૈભવ રાજાઓને ભેગવવા છતાં કંટાળો ઉપજતું નથી, તેમ વિમલરૂપ ચોરાશી લાખ જીવાયેનિઓમાં કિલષ્ટ કર્મથી અધમ બનેલા જીવને વારંવાર ભટકવા છતાં, “આ સંસારભ્રમણથી ક્યારે છૂટકારે થશે” એ ઉદ્વેગ જાગતું નથી. બબર છે એટલે જ સંસારકર્મને ક્ષય કરવા માટે જે ઉદ્યમ કરતા નથી. (૫-૯) कम्मसंगेहिं संमूढा, दुक्खिआ बहुवेअणा । अमाणुसासु जाणीसु, विणिहम्मंति पाणिगो ॥६॥ कर्मसंगैः संमूढाः, दुःखिता बहुवेदनाः । अमानुषीषु योनिषु, विनिहन्यन्ते प्राणिनः ॥ ६ ॥ અર્થ-કર્મના સંબંધથી અવિવેકી, દુઃખવાળા, ઘણી શારીરિક પીડાવાળા, નરક–તિર્યચ-આભિગિક વગેરે દેવદુર્ગતિ સંબંધી નિઓમાં જ પડે છે, પરંતુ તેનાથી ઉગરી શકતા નહીં હોવાથી મનુષ્યજન્મ દુર્લભ છે. (૬-૧૦૦) कम्माणं तु पहाणाए, आणुपुट्विं कयाइ उ । जीवा सेोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं ॥७॥ कर्मणां तु प्रहाण्या आनुपूर्व्या कदाचित । जीवाः शुद्धिमनुप्राप्ताः, आददते मनुष्यताम् ॥ ७ ॥ અર્થ–નરકગતિ વગેરેમાં લઈ જનાર અનંતાનુબંધી વગેરે કર્મોને કમથી નાશ થવાથી, કદાચિત કિલષ્ટ કર્મોથી વિનાશ રૂપ શુદ્ધિને પામેલા જે મનુષ્યજન્મને પામે છે. (૭–૧૧) माणुस्सं विग्गहं लड़े, सुई धम्मस्स दुल्लहा । जं सुच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं ॥८॥ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુરંગીય અધ્યયન-૩ ૪૩ मानुष्यं विग्रह लब्ध्वा, श्रुतिधर्मस्य दुर्लभा । यं श्रुत्वा प्रतिपद्यन्ते, तपः शान्ति अहिंस्रताम् ॥ ८ ॥ અર્થ–મનુષ્યના શરીરને મેળવવા છતાં આલસ વગેરે કારણથી ધર્મનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મને સાંભળી, ભવ્ય તપ, ક્રોધ વગેરે કષાયનો વિજય, અહિંસા વગેરે વ્રતને પામે છે. (૮-૧૦૨) आहच्च सवणं लर्बु, सद्धा परमदुल्लहा । सेोच्चा नेआउअं मग्गं. बहवे परिभस्सइ ॥ ९ ॥ कदाचिन् श्रवण लब्ध्वा, श्रद्धा परमदुर्लभा । श्रुत्वा नैयायिक मार्ग, बहवः परिभ्रश्यन्ति ॥ ९ ॥ અર્થ–કદાચ મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ થવા છતાં ધર્મરુચિરૂપ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે, કેમ કે ન્યાયસંપન્ન, સમ્યગદર્શન વગેરે મેક્ષમાર્ગને સાંભળવા છતાં ઘણા જીવો મેક્ષમાર્ગથી પડી જાય છે. (૯-૧૦૩) सुई च लर्बु सद्धं च, वीरिअं पुण दुल्लहं । बहवे रोअमाणावि, ना य गं पडिवज्जए ॥ १० ॥ श्रुतिं च लब्ध्वा श्रद्धां च, वीर्य पुनर्दुर्लभम् । बहवः रोचमाना अपि, नो एन प्रतिपद्यन्ते ॥ १० ॥ અર્થ–મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ, ધર્મની શ્રદ્ધા થવા છતાં સંયમપાલનમાં વિર્ય વિશેષ દુર્લભ છે, કેમ કે ઘણ, ધર્મ શ્રદ્ધાલુ હોવા છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી શ્રેણક વગેરેની માફક સંયમને સ્વીકારી શકતા નથી. (૧૦-૧૦૪) Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે माणुसत्तम्मि आयाओ, जो धम्मं सुच्च सद्दहे। तवस्सी वीरिअं लद्ध, संवुडे णिध्धुणे रयं ॥ ११ ॥ मानुषत्वे आयातो, यो धर्म श्रुत्वा श्रद्धत्ते । तपस्वी वीर्यं लब्ध्वा, संवृतः निधुनोति रजः ॥ ११ ॥ અ -મનુષ્યના શરીરમાં આવેલ જે જીવ ધર્મ ઉઘમરૂપ વીર્ય મેળવી, આશ્રવદ્વાને બંધ કરનારે, બંધાથેલ, અને બંધાતા કર્મરૂપ રજને સાફ કરી મુક્તિકમલાને परे छ. (११-१०५) सोही उज्जुअभूअस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । निव्वाणं परमं जाइ, घयसित्तव्य पावए ॥ १२ ॥ शुद्धिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य तिष्ठति । निर्वाण परम याति, घृतसिक्त इव पावकः ॥ १२ ॥ અથ–મનુષ્યજન્મ વિગેરે મેળવી મુક્તિ તરફ પ્રગતિ કરનાર સરલ આત્માને કષાયની કાલિમાના નાશરૂપ શુદ્ધિ હોય છે, શુદ્ધ ક્ષમાદિ ધર્મ નિશ્ચલરૂપે રહે છે. તે આત્મા અહીં ઘીથી સીંચાયેલ અગ્નિની માફક તપસ્તેજથી જાવલ્યમાન બનેલે, ઉત્કૃષ્ટ જીવન્મુક્તિરૂપ નિર્વાણને અનુભવ ४रे छे. (१२-१०६) विगिंच कम्मुणो हेडं, जसं संचिणु खतिए । पाढवं सरीरं हिच्चा, उड्ढं पक्कमई दिसं ॥ १३ ॥ विवेचय कर्मणः हेतुं, यशः संचिनु क्षान्त्या। पार्थिव शरीर हित्वा, ऊर्धा प्रक्रामति दिशम् ॥ १३ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુરંગીય અધ્યયન-૩ અર્થ હે શિષ્ય! મનુષ્યજન્મ વગેરેના રેકનાર કર્મના હેતુરૂપ મિથ્યાત્વ વગેરેને દૂર કરેતથા ક્ષમા વગેરેથી યશસ્કર સંયમ કે વિનયને પુષ્ટ કરે! આમ કરવાથી પાર્થિવ-દારિક શરીર છેડી અપુનઃ આવૃત્તિરૂપે ઉર્ધ્વ દિશા–મક્ષ તરફ પ્રસ્થાન કરે છે. (૧૩–૧૦૭) विसालिसेहिं सीलेहिं, जक्वा उत्तर-उत्तरा। महासुका व दिपंता, मन्नंता अपुणच्चवं ॥ १४ ॥ अप्पिया देवकामाणं, कामरूवविउविणा।। उड्ढं कप्पेसु चिट्ठति, पुव्वा वाससया बहू ॥१५॥ जुम्मम् વિણ શી રક્ષા ઉત્તરોત્તર महाशुक्लैव दीप्यमानाः, मन्यमाना अपुनश्च्यवम् ॥ १४ ॥ अर्पिता देवकामेभ्यः, नामरूपविकुर्वाणाः । उर्व कल्पेषु तिष्ठन्ति, पूर्वाणि वर्षशताति बहूनि ॥१५॥ યુમન્ II અર્થ–આગળ આગળ શ્રેષ્ઠ, અત્યંત ઉજજવલતાએ ચંદ્ર-સૂર્ય જેવા પ્રકાશતા, વિશિષ્ટ કામ વગેરેના પ્રાપ્તિજન્ય સુખ સાગરમાં ડુબેલા અને લાંબી સ્થિતિ હોઈ મનમાં તિર્યંચ આદિમાં ઉત્પત્તિના અભાવને માનતા, પૂર્વકૃત પુણ્ય જાણે, દિવ્ય અંગના સ્પર્શ વગેરે દેવભેગોને સમર્પિત કરેલા, ઈચ્છા પ્રમાણે રૂપ વગેરે કરવાની શક્તિવાળા દેવે, પિત પિતાના ચારિત્રમેહનીય કર્મક્ષપશમના અનુસારે અસમાન-ભિન્ન ભિન્ન વ્રત પાલનરૂપ વિશિષ્ટ અનુષ્ઠાને દ્વારા કમસર સૌધર્મ વગેરે બાર દેવક, નવરૈવેયક, પાંચ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા અનુત્તર કલ્પામાં સ્વ-સ્વ . આયુષ્યની સ્થિતિના અનુભવ કરે છે. (૧૪-૧૫) (૧૦૮-૧૦૯) ૪૬ तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खये चुआ । उति माणुस जाणि, से दसंगे भिजाय ॥ १६ ॥ तत्र स्थित्वा यथास्थान, यक्षा आयुःक्षये च्युताः । उपयान्ति मानुषीं योनिं स दशाङ्गोऽभिजायते ॥ १६ ॥ અર્થ-સૌધર્મ વગેરે દેવલાકમાં સ્વ-અનુષ્ઠાનના અનુસારે મળેલ ઇન્દ્ર વગેરે સ્થાનમાં રહી, દેવે આયુષ્યના ક્ષય ખાદ ત્યાંથી ચવીને મનુષ્યજન્મમાં આવે છે. ત્યાં અવશિષ્ટ પુણ્યના અનુસારે દશ જાતના ભાગના ઉપકરણા મેળવે છે. (૧૬-૧૧૦) वित्तं वत्युं हिरण्णं च पसवो दास - पोरुसं । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जई ॥ १७ ॥ क्षेत्र वास्तु हिरण्यं च पशवो दासपौरुषेय' । चत्वारः कामस्कन्धाः, तत्र स उपपद्यते ॥ १७ ॥ અ-ક્ષેત્ર, મકાનો, સાનુ વગેરે ધાતુઓ, પશુઓ, નાકરા, ચતુર’ગી સેના તથા શબ્દ વગેરે મનેહુર કામભોગના હેતુરૂપ પુદ્ગલસમુદાય જે કુલમાં હેાય તે ૧ કુલમાં દેવ ઉત્પન્ન થાય છે. (૧૭-૧૧૧) मित्तवं नाइवं हाइ, उच्चागोए अवष्णवं । અપ્પાને મઢાવો, મિના” મા વહે ॥ ૨૮ ॥ मित्रवान् ज्ञातिमान् भवति, उच्चैर्गोत्रश्च वर्णवान् । अल्पातङ्क महाप्रज्ञः अभिजातः यशस्वी बली ॥ १८ ॥ Jain Educationa International A For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુરંગીય અધ્યયન-૩ ૪૭ અર્થ-મિત્રવાળા, સ્વજનવાળા ૪ ચા ગોત્રવાળે, પ્રશસ્ત શરીરની કાન્તિવાળા, નિરોગી, મહાન પ્રતિભાવાળા વિનીત, યશવી અને કાર્ય કરવામાં સામર્થ્યવાળા થાય છે. આ પ્રમાણે દેવ, દશ અગવાળા મનુષ્ય અને છે. (૧૮–૧૧૨) भुच्चा माणुस्सर भए. अप्पडिरूवे अहाउयं । पुत्रं विसुद्ध सद्धम्मे, केवलं बोहिबुझिया ॥ १९ ॥ चउरंगं दुल्लहं णच्चा, संजमं पडिवज्जिया । તવા યુગમાંÀ, સિદ્ધે વક્ સાસત્તિત્રેમિ॥૨૦॥ યુગ્મા भुक्त्वा मानुष्यकान् भोगान्, अप्रतिरूपः यथायुष्कम् । पूर्वं विशुद्धसद्धर्मः, केवल बोधिं बुद्धबा ॥ १९ ॥ चतुरङ्ग दुर्लभ ज्ञात्वा, संयम प्रतिपद्य । तपसा धुतकर्माशः सिद्धो भवति शाश्वतः इति વ્રીમિ ! ૨૦ !! સુક્ષ્મમ્ ॥ અ-આયુષ્ય પ્રમાણે મનુષ્યના અનુપમ-મનહર શબ્દ વગેરે ભાગો ભાગવીને, પૂર્વજન્મમાં નિદાન વગેરે વગરના હેાઈ સમ્યગ્ ધ વાળા, નિષ્કંલક જિનકથિતતધમ પ્રાપ્તિરૂપ એધિને અનુભવ કરીને, પૂર્વોક્ત મનુષ્યત્વ વગેરે ચાર અંગોને દુર્લભ જાણી, સર્વાં સાવદ્ય વિરતિરૂપ સયમ આચરી, બાહ્ય-અભ્યતર તપથી સકલ કના અંશોના ક્ષય કરી શાશ્વત સિદ્ધ બને છે. હું જબૂ! આ પ્રમાણે હું કહુ છુ. (૧૯-૨૦) (૧૧૩–૧૧૪) ૫ ત્રીજુ શ્રી ચતુરંગીય અધ્યયન સપૂર્ણ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ર Sછો શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન–૪ oggegregge segregueguesgegreguesreg eggegeveggeggegresyo regalo असंखयं जीविय मा पमायए, जरोवणीअस्स हु नत्थि ताणं। एवं विआगाहि जणे पमत्ते, किं नु विहिंसा अजया गहिति॥१॥ असंस्कृतं जीवितं मा प्रमादीः, जरोपनीतस्य हु नास्ति त्राणम् । एत विजानीहि जनाः प्रमत्ताः, किं नु विहिंस्रा अयताः ગ્રીષ્યક્તિ ? અર્થ–આ આયુષ્ય, સેંકડો પ્રયત્નોથી વધારી કે તૂટેલું તે સાંધી શકાતું નથી. તેથી ચાર અંગે મેળવ્યા પછી પ્રમાદ ન કરે ! જે પ્રમાદ કરશે તે ફરીથી ચાર અંગે દુર્લભ છે. વળી ઘરડાને ઘડપણ દૂર કરનાર શરણ નથી અથવા ઘરડો ધર્મ કરી શકતો નથી, માટે ઘડપણ આવ્યા પહેલાં ધર્મ કરવામાં પ્રમાદ ન કરે. પ્રમાદી, પાપસ્થાનને સેવનારા, વિવિધ હિંસા કરનારા છે, દુઃખસ્થાન નરક વગેરેના મહેમાન બને છે. કોઈ તેને બચાવી શકતું નથી, માટે ધર્મમાં પ્રમાદ ન કરે. (૧-૧૧૫) जे पावकम्मे हि धणं मणूसा, समाययंती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे, वेराणुबद्धा नरयं उविति ॥२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ ये पापकर्मभिः धनं मनुष्याः, समाददते अमतिं गृहीत्वा । प्रहाय ते पाशप्रवृत्ताः नराः, वैरानुबद्धाः नरकं उपयान्ति ॥२॥ અર્થ—જે મનુષ્ય ધનની મહત્તાને નિર્ણય કરી પાપકર્મો કરી ધન કમાય છે, તે સ્ત્રી પાશમાં બંધાયેલા પુરૂષે ધનને છેડી, વૈરની પરંપરાવાળા રત્નપ્રભા વગેરે નરકના પ્રતિ પ્રસ્થાન કરે છે. (૨–૧૧૬) तेणे जहा संधिमुहे गहीए, स कम्मुणा किच्चइ पावकारी। एवं पया पेच्च इदं चलाए कडाण कम्माण न मुक्खु अत्थि ॥६॥ स्तेनो यथा सन्धिमुखे गृहीतः, स्वकर्मणा कृत्यते पापकारी। एवं प्रजा प्रेत्य इह च लोके, कृतानां कर्मणांन मोक्षोऽस्ति ॥३॥ અર્થજેમ પાપ કરનાર ચેર, ખાતર પાડતાં–ચેરી કરતાં પકડાઈ જતાં તેને પકડનારાએ કાપી–મારી નાખે છે. તેમ જીવ, આ લેક–પરલેકમાં પોતે કરેલ-કર્મ અને એ કર્મો કરેલ વિવિધ બાધાઓથી પીડાય છે, કેમ કે, કરેલા કર્મોને ભેગવ્યા સિવાય છુટકે નથી. (૩-૧૧૭) संसारमावण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्म। कम्मस्स ते तस्स उ वेअकाले, न बंधवा बंधवयं उविति ॥४॥ संसारमापनः परस्य अर्थाय, साधारणं यच्च करोति कर्म । कर्मणस्ते तस्य तु वेदकाले, न बान्धवाः बान्धवतां उपयन्ति ॥४॥ અર્થ–ઉંચ-નીચ જવાનિમાં ભ્રમણરૂપ સંસારને પામેલે જીવ, પુત્ર, સ્ત્રી વગેરે બીજાઓ માટે અથવા સ્વ-પર નિમિત્તે જે ખેતી વગેરે કર્મ કરે છે, પણ તે કર્મના ઉદય Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૦ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કાલમાં સ્વજને બંધુતા બતલાવતા નથી. અર્થાત્ તે કમે તે પિતાને એકલાને જ ભેગવવાં પડે છે. (૪-૧૧૮) वित्तेण ताणं न लमे पमत्तो, इमम्मि लोए अदुवा परत्थ । दीवप्पणठे व अणंतमाहे, णेआउअंदटुमदद्रुमेव ॥५॥ वित्तेन त्राणं न लभते प्रमत्तः, अस्मिलूलोके अथवा परत्र । दीपप्रणष्ट इव अनन्तमोहः, नैयायिकं दृष्ट्वा अदृष्ट्वैव ॥५॥ અર્થ–પ્રમાદમાં ફસેલા જીવને આ જન્મમાં કે પરભવમાં ધન, પિતે કરેલ કર્મોથી રક્ષણ આપતું નથી. જેમ દીવાના બૂઝાઈ જવાથી જોયેલી વસ્તુ નહીં જોયેલી જ બની જાય છે; તેમ મિથ્યાજ્ઞાનરૂપ કે દ્રવ્યાદિ–મેહરૂપ અનંત–મેહ વાળે, સમ્યગદર્શનાદિરૂપ મેક્ષમાર્ગ મેળવનાર છતાં નહીં મેળવનારે જ બની જાય છે. અર્થાત્ ફક્ત ધન, સ્વરક્ષક નથી બનતું, એટલું જ નહીં પણ મુશ્કેલીથી મેળવેલ રક્ષણ હેતુ સમ્યગદર્શન વગેરેને પણ વિનાશ કરે છે. (પ-૧૧૯) सुत्तेसु आवी पडिबुद्धजीवी, न वीससे पडिअ आसुपन्ने। घोरा मुहुत्ताअबलं शरीरं, भारंडपक्खीव चरऽपमत्तो॥६॥ सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः। घोरा मुहूर्ता अबलं शरीरं, भारण्डपक्षीव चरेदप्रमत्तः ॥६॥ અર્થઘણું લેકે દ્રવ્યભાવથી સુષુપ્ત છતાં, વિવેકી જીવ ત્યાં સુધી દ્રવ્યભાવથી જાગૃતિવાળા રહે છે કે–મુહૂર્ત, દિવસ વગેરે કાલવિશેષે, નિરંતર પણ પ્રાણપહારી હોઈ ભયંકર છે. વળી મૃત્યુદાયી મુહૂર્ત વગેરેને દૂર કરવાને કે Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ ૫૧ સહવાને શરીર અસમર્થ છે. માટે શીઘ્ર પ્રજ્ઞાવાળા પંડિતે, બહુજનના આદરભાવને પામેલા પ્રમાદેા અન કારી નથી.’ “એમ માની પ્રમાદેશમાં વિશ્વાસ ન રાખવા જોઇએ. વાસ્તજ ભાર ડપંખીની માફક અપ્રમત્ત બની વિચરવુ જોઈએ (૬-૧૨૦) चरे पयाई परिमाणो, जं किंचि पासं इह मन्नमाणो । लाभंतरे जीविअ बृहत्ता, पच्छा परिन्नाय मलावधंसी ॥७॥ चरेत पदानि परिशङ्कमानः, यत् किंचित् पाश इह मन्यमानः । लाभान्तरे जीवितं बृंहयित्वा पश्चात् परिज्ञाय मलापध्वसी ॥७॥ અ—જે કાંઈ દુર્ધ્યાન વગેરે પ્રમાદસ્થાનને પાશની માફક બંધ હેતુરૂપે માનતા, સયમની વિરાધનાન એ રીતે મુનિએ ચાલવુ' જોઈ એ. સમ્યગ્દર્શન વગેરે ગુણાના લાભ સુધી જીવનનું રક્ષણ—સવન કરી, હવે વિશિષ્ટ ગુણ નિરા, ધર્મધ્યાન વગેરે લાભ થવા અશકય છે, એમ જાણી ભક્તપ્રત્યાખ્યાનપૂર્વક સર્વથા જીવનનરપેક્ષ થઈ કમલનેા નાશ કરનાર થવું જોઈએ. (૭–૧૨૧) થાય '' छंद निरेहेण उवेइ मेक्खं, आसे जहा सिक्खिअवम्मधारी । पुव्वाई वासाई चरऽपमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मेक्खं ॥८॥ छन्द निरोधेन उपैति मोक्षं, अभ्वा यथा शिक्षितवर्मधारी । पूर्वाणि वर्षाणि चरेदप्रमत्तः, तस्माद् मुनिः क्षिप्रमुपैति माम् ॥८॥ અ—જેમ ઘેાડો કેળવાયેલા કવચધારી વિજેતા અને છે, તેમ મુનિ ગુરુપારતંત્ર્ય સ્વીકારી, નિરાગ્રહી મની નિષાયી સંપૂર્ણ સંયમધારી હેાઇ માક્ષ પામે છે. તેથી સ્વચ્છંદતા Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પર ઉત્તરાધ્યયનસૂત્ર સાથે છેડી પ્રમાદ વગરના આચરણથી મુનિ મુક્તિ મેળવે છે. વાસ્તે હે મુનિ! પૂર્વ વર્ષો સુધી પણ અપ્રમત્ત બની વિચરજે. (૮–૧૨૨) स पुव्वमेवं न लभेज्ज पच्छा, एसोवमा सासयवाइआणं । विसीअई सीढिले आउअम्मि, कालावणीए सरीरस्स भेए॥९॥ स पूर्व मेवं न लभेत पश्चानू, एषोपमा शाश्वतवादिनाम् । विषीदति शिथिले आयुषि, कालोपनीते शरीरस्य भेदे ॥९॥ અથ– જે પહેલેથી જ અપ્રમત્ત ન હોય તે અંત્યકાલે પણ પૂર્વની જેમ અપ્રમાદને ન પામી શકે. “અમે પછીથી ધર્મ કરીશું.'—આવી ધારણા, કદાચ નિરુપક્રમ આયુષ્યવાળા હાઈ પિતાને શાશ્વત તરીકે માન્યતાવાળાઓને યુક્ત થાય, પણ પાણીના પરપોટા જેવા આયુષ્યવાળાએ તે ઉત્તરકાલમાં ખેદ પામે છે. આત્મપ્રદેશને છોડનાર, આયુષ્ય થાય કે મૃત્યુના આવ્યા પહેલાં, શરીરથી છૂટા થતાં પહેલાં આત્માએ પ્રમાદને પરિહાર કરવું જોઈએ. (–૧૨૩) खिप्पं न सकेइ विवेगमेऊ, तम्हा समुट्ठाय पहाय कामे ।। समेच्चलेागं समया महेसी, अप्पाणरक्खी व चरऽप्पमत्तो॥१०॥ क्षिप्रं न शक्नोति विवेकमेतुं, तस्मातू समुत्थाय प्रहाय कामान् । समेत्य लोकं समतया महर्षिः, आत्मरक्षीव चराप्रमत्तः ॥१०॥ અર્થ–તત્કાલ સર્વ સંગત્યાગ કે કષાયત્યાગરૂપ વિવેક પામી શકતા નથી, માટે “હું પછીથી ધર્મ કરીશ. –આવા આલસના ત્યાગપૂર્વક ઉદ્યમ કરી, કામને છેડી, પ્રાણી Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ ૫૩ સમૂહરૂપ લોકના તરફ સમદષ્ટિ રાખી, મેક્ષાભિલાષી બની, કુગતિગમન વગેરેથી આત્માને બચાવી, અપ્રમત્તપણે પ્રગતિ સાધવી જોઈએ. (૧૦-૧૨૪) मुहं मुहं मोहगुणे जयंतं, अणेगरूवा समणं चरंतं । फासा फसन्ती असमंजसंच,न तेसु भिक्खु मणसा पउस्से ॥११॥ मुहुर्मुहुः मोहगुणान् जयन्तं, अनेकरूपाः श्रमणं चरन्तम् । स्पर्शाः स्पृशन्ति असमंजसं च, - न तेषु भिक्षुर्मनसा प्रद्विष्यात् ॥११॥ અર્થ—વારંવાર મેહક શબ્દ વગેરેને જીતનાર સંયમમાર્ગમાં વિચરનાર મુનિ, વિવિધ પ્રકારવાળા પ્રતિકૂલ શબ્દ વગેરે વિષયની ઉપસ્થિતિમાં મનથી પણ દ્વેષ ન કરે, અર્થાત્ જેમ અનુકૂલ વિષયમાં રાગ ન કરે તેમ અનિષ્ટ વિમાં દ્વેષ ન કરે. (૧૧-૧૨૫) મં ચ વાળા , તwirમvi નવુંઝા रविवज्ज काहं विणइज्ज माणं, માયે પહs &ારા मन्दाश्च स्पर्शा बहुलोभनीयाः, तथाप्रकारेषु मनो न कुर्यात् । रक्षेत् क्रोधं विनयेत् मानं, માથાં ન સેવેત પ્રદ્યાર્ મમ્ રા અર્થ_વિવેકીને અવિવેકી બનાવનાર, ચિત્તાકર્ષક કેમલ સ્પર્શ–મધુર રસ વગેરેમાં મુનિ મન મૂકે નહીં તથા ફોધને વારે, અહંકારને દૂર કરે, માયા ન સેવે અને આસક્તિને છેડે. (૧૨-૧૨૬) Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जे संखया तुच्छ परप्पधाई, ते पिज्जदोसाणुगया परज्झा । एए अहम्मेत्ति दुगुंछमाणो, જી વાવ સીમે રિમ શા ये संस्कृताः तुच्छाः परप्रवादिनः, ते प्रेमद्वेषानुगता परवशाः । एते अधर्मा इति जुगुप्समानः, काइ-क्षेद् गुणान् यावत् शरीरभेदः इति ब्रवीमि ॥१३॥ અર્થ–જે બાહ્ય શુદ્ધિવાળાઓ, તત્ત્વને નહીં જાણનારા અને યથેચ્છ બેલનારા હોઈ તુચ્છ પરતીર્થિકે છે, તે અનંતાનુબંધી રાગ-દ્વેષવાળા જાણવા. આ, તથાવિધ રાગશ્રેષવાળા, અધર્મના હેતુ હોઈ અધર્મ છે એમ તેના સ્વરૂપને સમજી, તેઓની નિંદાના પરિહારપૂર્વક, મરણ સુધી, જિનઆગમમાં કહેલ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોની અભિલાષા, મુનિ કરે. આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૧૩-૧૨૭) છે શું શ્રી પ્રમાદા પ્રમાદાધ્યયન સંપૂર્ણ છે Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ శాంతంగా, శాంతం હું શ્રી અકામમરણીયાધ્યયન-૫ છંછ છછછછછછછછછછછછછછછછછછછે अण्णवंसि महाहंसि, एगे तिष्णे दुरुत्तरे । तत्थ एगे महापन्ने, इमं पण्हमुदाहरे ॥१॥ अर्णवे महौधे, एकस्तीर्णः दुरुत्तरे। तत्र एका महाप्रज्ञः, इमं प्रश्नम् उदाहरत् ॥ १॥ અર્થ–જન્મપરંપરાના પ્રવાહવાળા, દુઃખે ઉતરી શકાય-દુસ્તર, સમુદ્ર જેવા અપાર સંસારમાં, રાગ વગેરે રહિત એકલે કાંઠે આવી પહોંચેલે થાય છે. અજોડ પરઐશ્વર્યવાળા-કેવલજ્ઞાનવાળા પરમાત્માએ એકલાએ, દુરુત્તર સંસારમાં, વિશિષ્ટ સભામાં, આ હવે પછી કહેવાતા પૂછવાયોગ્ય વિષયના પ્રશ્નનું સમાધાન કરેલ છે. (૧-૧૨૮) संतिम य दुवे ठाणा, अक्खाया मरणंतिया। अकाममरणं चेव, सकाममरणं तहां २ ॥ स्तः इमे च द्वे स्थाने, आरव्याते मारणान्तिके । મમમ વૈવ, મમરાં તથા ૨ અર્થ–મરણ સમયે થયેલ (મારણાંતિક) આ બે સ્થાને ભગવંતોએ કહેલ છે. (૧) અકામમરણ, (૨) સકામમરણ (૨-૧૨૯) Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પર ઉત્તરાધ્યયનસૂત્ર સાથે बालाणं अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेण सदं भवे ॥ ३ ॥ बालानां अकामं तु, मरणं असकृद् भवेत् । पण्डितानां सकामं तु, उत्कर्षेण सकृद् भवेत् ॥ ३ ॥ અસત્-અસત્ વિવેક વગરના ખાલ જીવાને અકામમરણ વાર વાર થાય છે. પ’ડિત-ચારિત્રયતાને સકામમરણ હોય છે. ઉત્કૃષ્ટ રીતે કૈવલીને સકામમરણ એક વાર અને જધન્ય અપેક્ષાએ બાકીના ચારિત્રવાને સાત કે આઠ વાર હાય છે. (૩-૧૩૦) तत्थिमं पढमं ठाणं, महावीरेण देसियं । कामगिद्धे जहाबाले, भिसं कूराई कुव्वई || ४ | तदं प्रथमं स्थानं, महावीरेण देशितम् । कामगृद्धो यथा बालः, भृशं क्रूराणि करोति ॥ ४ ॥ અત્યાં મરણના બે સ્થાનો પૈકી આ કહેવાતુ પહેલું સ્થાન, ચરમ તીથ કર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કેઈચ્છાવાળે કે વિષયાસક્ત અવિવેકી ખાલ જીવ, અત્યંત જીવહિંસા વગેરે ક્રૂર કર્યાં, શરીરક્રિની શક્તિ હોય તે શક્તિથી કરે છે, અશક્તિ હૈાય તે મનથી પશુ તંદુલમત્સ્યની માફક કરે છે. તે ક્રૂર કર્યાં કરી મરવાની ઈચ્છા વગર જ મરે છે. (૪–૧૩૧) जे गिद्धे कामभोएसु, एगे कूडाय गच्छइ । न मे दिटूठे परे लोए, चक्खुदिट्ठा इमा रई ॥ ५ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમીયાધ્યયન-પ यो गृद्धः कामभोगेषु, एकः कूटाय गच्छति । ', न मया दृष्टः परो लोकः, चक्षुर्दष्टा इयं रतिः ॥ ५ ॥ અ—જે કામલેાગામાં લપટ કઈ અત્યંત કર કર્યું કરનાર, અસત્ય ભાષણ વગેરે ભાવ-ખ‘ધનમાં આવેલા ખેલે છે કે- ગત-આગામી જન્મરૂપ પરલેાક મે જોયા નથી, વિષયેાની આનકારી મેાજ નજરે જોયેલ છે, તે જોયેલાના ત્યાગ અને નહીં જોયેલાની યાચના કરી મારી જાતને કેમ ઠંગુ ?” (૫–૧૩૨) ' ', हत्यागया इमे कामा, कालिया जे अणागया । का जाइ परे लाए, अत्थि वा नत्थि वा पुणो ॥ ६ ॥ हस्तागता इमे कामाः, कालिका ये अनागताः । को जानाति परो लोकः, अस्ति वा नास्ति वा पुनः ॥ १ ॥ અ—આ પ્રત્યક્ષરૂપે અનુભવાતા સ્વાધીન હસ્તગત થયેલ કામભાગેા છે, પરંતુ ભવિષ્યમાં થનારા કામભોગા અનિશ્ચિત લાભવાળા છે. કોણ જાણે પરલેાક છે કે નહિ ? અર્થાત્ સંદેહવાળે પરલેાક, હાયે છતે કાણ પ્રત્યક્ષ કામભાગાને છેડી ભવિષ્યના કામભોગે માટે પ્રયત્ન કરે ? આવા કામમરણવાળા માલ જવાના અભિપ્રાય હાય છે. (૬-૧૩૩) 1; जणेण सद्धि होक्खामि, इइ बाले पग भई । कामभोगाणुराएणं, केसं संपडिवज्जई ॥ ७ ॥ जनेन सार्धं भविष्यामि, इति बालः प्रगल्भते । कामभेागानुरागेण, क्लेश સંતપર્યંતે ॥૭॥ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૮ , ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–“ઘણું લેકે ભેગાસક્ત છે તે હું પણ તે જ રસ્તે ચાલીશ. ” આવા અભિપ્રાયવાળ બાલ જીવ આવી ધીઠાઈ ધારણ કરે છે. અસત્ય બોલી સ્વયં નષ્ટ થયેલ બીજાઓને નાશ કરનાર, કામગના પ્રચંડ અનુરાગથી આ લેક પરલોકમાં અનંત દુઓને પામે છે. (૭–૧૩૪) तओ से दंडं समारभइ, तसेसु थावरेसु य । अट्ठाए य अणट्ठाए, भूयग्गामं विहिंसई ॥८॥ ततः स दण्ड समारभते, त्रसेषु स्थावरेषु च । अर्थाय च अनर्थाय, भूतग्रामं विहिनस्ति ॥ ८ ॥ અર્થ–તે બાલ જીવ, કામભેગના તીવ્ર અનુરાગથી ધી બનેલે, બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવે, પૃથ્વી વગેરે સ્થાવર જી પ્રત્યે સાર્થક–નિરર્થક મન-વચન-કાયાથી દુઃખદાયી અશુભ પ્રાગે કરે છે, એટલું જ નહીં પરંતુ પ્રાણુંસમુદાયની અનેક પ્રકારે હિંસા કરે છે. (૮–૧૩૫) हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे। भुंजमाणे सुरं मंसं, सेयमेयंति मन्नइ ॥ ९ ॥ हिंस्रः बाला मृषावादी, मायावी पिशुनः शठः । મુલાનઃ સુરાં માંd, શ્રેચ ફિરિ મ ર | અર્થ–વળી આ બાલ જીવ હિંસક, મૂર્ખ, અસત્યવાદી, કપટી, બીજાના દોષોને પ્રગટ કરનાર, વેષપલ્ટો કરી પિતાને જુદા સ્વરૂપમાં દર્શાવનાર, દારૂડી અને માંસભેજી બની પાછો માને છે કે હું બહુ સારું કરી રહ્યો છું.” –તેવું બેલે છે. (૯-૧૩૬) Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ પટ कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागुव्व मट्टियं ॥ १० ॥ कायेन वचसा मत्तो, वित्ते गृद्धश्च स्त्रीषु । द्विधा मलं संचिनोति, शिशुनाग इव मृत्तिकाम् ॥ १० ॥ અથ–મનવચન-કાયાથી મદોન્મત્ત, ધન તેમજ સ્ત્રીજનમાં આસક્ત બની તીવ્ર રાગ-દ્વેષથી આઠ પ્રકારનાં ચીકણું કર્મ બાંધે છે. જે શિશુનાગ, માટીને ખાય છે એટલે અંદર માટીથી અને ચીકણું શરીર હોવાથી બહારથી પણ માટીથી રગદોળાયેલ હોય છે તથા તેના ઉપર સૂર્યના કિરણો પડવાથી માટી સુકાતાં આ જન્મમાં દુઃખી થાય છે. તેમ બાલ જીવ ચીકણું કર્મ બાંધી અંતે દુઃખી થાય છે. (૧૦-૧૩૭) तओ पुट्ठो आयंकेणं, गिलाणा परितप्पई । पभीआ परलोगस्स, कम्माणुप्पेही अप्पणा ॥ ११ ॥ તત પૃષ્ણ મતન, સ્ટાના રિત प्रभीतः परलोकस्य, कर्मानुप्रेक्षी आत्मनः ॥११॥ અથ–પાપકર્મોને સંચય કર્યા બાદ જ્યારે બાલ જીવ, જીવલેણ શૂલ, વિસૂચિકા વગેરે રોગથી ઘેરાયેલે, માં પડેલે ખેદ કરે છે. પિતે કરેલી હિંસા વગેરે ચેષ્ટાને વિચાર કરતાં પરફેકથી અત્યંત રેલે પસ્તા કરે છે કે-“મેં જરાય પણ શુભ કાર્ય નથી કર્યું", હંમેશાં પિતાને અમર માની કુચેષ્ટા કરવામાં બાકી નથી રાખ્યું, હવે પરલોકમાં મૃત્યુ બાદ કુકર્મોનું પરિણામ ભોગવવું જ પડશે.” (૧૧-૧૩૮) Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सुया मे नरए ठाणा, असीलाणं च जा गई। बालाणं कूरकम्माणं, पगाढा जत्थ वेयणा ॥ १२ ॥ श्रुतानि मे नरके स्थानानि, अशीलानां च या गतिः । बालानां क्रूरकर्मणां, प्रगाढाः यत्र वेदनाः ॥१२॥ અર્થ–મેં નરકમાં કુંભી, વૈતરણી વગેરે સ્થાને સાંભળ્યાં છે; વળી દુરાચારી જીવોની નરક વગેરે ગતિ થાય છે એ પણ સાંભળ્યું છે; તથા જે નરકાદિ ગતિમાં કુર કર્મવાળા અજ્ઞાની જીવને ઉત્કૃષ્ટ શીત–ઉષ્ણ વગેરે વેદના થાય છે એ પણ સાંભળ્યું છે તથાવિધ કિયાવાળા મારી તેવી જ ગતિ થશે એમ પરિતાપ કરે છે. (૧૨-૧૩૯) तत्थाववाइयं ठाणं, जहा मे तमणुस्सुयं । अहाकम्मेहिं गच्छन्ता, सो पच्छा परितप्पइ ॥ १३ ॥ तत्रौपपातिकं स्थानं, यथा मे तदनुश्रुतम् । यथाकर्मभिर्गच्छन्, स पश्चात् परितप्यते ॥ १३॥ ' અર્થ–તે નરકમાં ઔપપાતિક જન્મ હેવાથી અંતર્મુહૂર્ત પછી તરત જ મહાવેદનાને ઉદય ચાલુ થાય છે. અવિરત વેદના પલ્યોપમ–સાગરોપમ કે જેટલું આયુષ્ય હેય તેના છેડા સુધી રહે છે. અહીં અકાલમૃત્યુ નથી. આવું આવું ગુરુ પાસેથી સાંભળેલું વિચારતો તે બાલ જીવ, કર્મના અનુસાર તે પ્રકારના સ્થાનમાં જતે પસ્તા કરે છે કેદુષ્ટકર્મકારી મને ધિક્કાર ! હવે હું કમનશીબ શું કરું ?' (૧૩–૧૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણુંવાધ્યય-પ जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गमाइण्णा, अवखे भग्गंमि सोयइ ॥१४॥ एवं धम्मं, विउक्कम्म, अहम्म पडिवज्जिया। बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयइ ॥१५॥ युग्मम् ॥ यथा शाकटिको जानन् , समं हित्वा महापथम् । विषमं मार्गमवतीर्णः, अक्षे भग्ने शोचति ॥ १४॥ एवं धर्म व्युत्क्रम्य, अधर्म प्रतिपद्य ।। बालः मृत्युमुखं प्राप्तः, अक्षे भन्न इव शोचति ॥ १५॥ युग्मम् ।। અર્થ–જેમ ગામડાવાળો, કાંકરા વગેરે વગરના સમમાર્ગને જાણવા છતાં રાજમાર્ગને છોડી, ખાડા-ટેકરાવાળા વિષમ માળે જાય છે. તે ખાડા વગેરેમાં પડવાને કારણે ધરી તૂટી જતાં શેક કરે છે કે-“મને ધિક્કાર છે, કેમ કે જાણીને હું કષ્ટ પામે છું.” તેમ ગાડા હાંકનારની માફક સદાચાર રૂપ ધર્મનું ઉલ્લંઘન કરી હિંસા વગેરે અધર્મને સ્વીકારી બાલ જીવ, મૃત્યુમુખમાં આવેલે આયુની ધરી તૂટી જતાં ગાડાવાળાની માફક પસ્તા કરે છે કે “હા શું કર્યું?” (१४+१५-१४०+१४१) . तओ से मरण तम्मि, बाले संतस्सई भया। अकाममरण मरइ, धुत्ते वा कलिणा जिए॥१६॥ ततः स मरणान्ते, बालः संत्रस्यति भयात् । अकाममरणेन म्रियते, धूर्त इब कलिना जितः ॥ १२ ॥ અર્થ—અસાધ્ય રોગની ઉત્પત્તિમાં પસ્તાવા બાદ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાયનસત્ર સાથે મરણને છેડો ઉપસ્થિત થતાં બાલ જીવ, નરકગતિમાં જવાના ભયથી ડરે છે. (૧૬–૧૪૨) एयं अकाममरण, बालाणं तु पवेइय। પત્તા સંવમમર, વિશાળ સુહ મે ?૭ ને , एतद् अकाममरणं, बालानां तु प्रवेदितम् । इतः सकाममरणं, पंडितानां शृणुत मे ॥ १७ ॥ અર્થ–આ અકામમરણ બાલ ને હોય છે, એમ શ્રી તીર્થકર વગેરે ભગવંતે કહેલ છે. હવે પછી પંડિતને સકામમરણ હોય છે, આ વિષયને મારી પાસેથી તમે સાંભળે. (૧૭–૧૪૩) मरणं पि सपुण्णाणं, जहा मे तमणुस्सयं । विप्पसण्ण-मगाघायं, संजयाण बुसीमा ॥ १८ ॥ मरणमपि सपुण्यानां, यथा मे यदनुश्रुतम् । विप्रसन्नमनाघात, संयतानां वश्यवताम् ॥ १८ ॥ અર્થ-પુણ્યશાલી, ચારિત્રધારી અને ઈન્દ્રિયવિજેતા જીનું મરણ પણ જે પૂર્વોક્ત પંડિતમરણ છે, તે વિવિધ ભાવના વગેરે પ્રકારથી પ્રસન્ન ચિત્ત સંબંધી મરણ પણ વિપ્રસન્ન, તથા વિશિષ્ટ યતના હોવાથી પર પ્રાણીએને પીડા નહીં હોવાથી તથા વિધિપૂર્વક શરીરની લેખન કરેલ હોઈ આત્માને આઘાત નહીં હોવાથી આઘાત વગરનું હોય છે. (૧૮-૧૪૪) ण इमं सव्वेसु भिक्खुसु, न इम सव्वेसु गारिसु। नाणासीला अगारत्था, विसमसीला य भिक्खुणो ॥ १९ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણ્યાધ્યયન-૫ नेदं सर्वेषु भिक्षुषु, नेदं सर्वेषु अगारिषु । नानाशीला अगारस्थाः, विषमशीलाश्च भिक्षवः ॥ १९ ॥ અર્થ-આ પંડિતમરણ, સમસ્ત સાધુઓમાં કે સમસ્ત ગૃહમાં સંભવતું નથી, પરંતુ કેટલાક પુણ્યશાલી ભાવસાધુઓ તથા સર્વવિરતિના પરિણામવાળા ગૃહ ને સંભવે છે. અર્થાત્ અનેક પ્રકારના ભાંગાવાળી દેશવિરતિ હેવાથી નાનાશીલ ગૃહસ્થ કહેવાય છે. અને નિદાન વગરના, પૂર્ણ શુદ્ધ ચારિત્રવાળા સર્વ સાધુઓ નથી હતા એટલે વિષમ આચારવાળા સાધુઓ હોય છે. એથી તમામનું એકસરખું મરણ નથી કહેવાતું. (૧૯-૧૪પ) संति एगेहिं भिक्खूहि, गारत्था संजमुत्तरा। ભારત્વેદિય સ૬િ, સા સંગમુત્તર | ૨૦ || सन्ति एकेभ्यः अगारस्थाः संयमोत्तराः Tી સ્થમ્ય% , સાધવ ચત્તર | ૨૦ || અર્થ-કુતીર્થિક ભિક્ષુઓ કરતાં સમ્યગદર્શનવાળા દેશવિરતિધર ગૃહ પ્રધાન છે. સઘળાય સમ્યગદષ્ટિ દેશવિરતિધર કરતાં સંપૂર્ણ સંયમવાળા સાધુઓ ઉત્તમ છે. (૨૦-૧૪૬) चीराजिणं नगिणिणं, जडी संघाडी मुडिणं । एयाइं विन ताइंति, दुस्सीलं परियागयं ॥ २१ ॥ चीराजिनं नाग्न्यं, जटित्वं संघाटी मुण्डत्वम् । एतान्यपि न त्रायन्ते, दुःशील पर्यायागतम् ॥ २१ ॥ અથ–વસ્ત્રો, મૃગ વગેરેના ચર્મ, નગ્નપણું, જટા Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉત્તરાધ્યયનસૂત્ર સાથ ધારીપણું, કંથા, મુંડન કરાવવુ વગેરે પાતપાતાની પ્રક્રિયા પ્રમાણે કલ્પેલા ભિક્ષુના વેષા, ભિક્ષુપણાના પર્યાયને પામેલ દુષ્ટ આચારવાળાને નરક વગેરે દુર્ગતિથી બચાવી શકતા નથી. (૨૨–૧૪૭) पिंडोलएव्व दुस्सीले, नरगाओ न मुच्चई । भिक्खा वा हित्थे वा, सुव्वए कम्मई दिवं ॥ २२ ॥ पिण्डावलगो वा दुःशीलः, नरकात् न मुच्यते । મિક્ષાત વા ઇન્હસ્થ વા, સુવ્રત: જાત વિશ્વમ્ રા અથ—ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર પણ દુષ્ટ આચરણવાળા નરકગમનથી બચી શકતે નથી. ભિક્ષુક હાય કે ગૃહસ્થ, પણ શુદ્ધ ભાવપૂર્વક શીલપાલન રૂપ વ્રતને ધારક સુવ્રતી દેવલેાકમાં જાય છે. જો કે મુખ્ય વૃત્તિથી તપાલન મુક્તિનું કારણ છે, પણ જધન્યની અપેક્ષાએ દેવલાકની પ્રાપ્તિ કહેલ છે. (૨૨-૧૪૮) अगार सामाइयंगाई, सडूढी कारण फासए । पासहं दुहओ पक्खं, एगराय न हावए ॥ २३ ॥ अगारी सामायिकाङ्गानि श्रद्धी कायेन स्पृशति । पौषधं द्वयोरपि पक्षयोः, एकरात्रि न हापयेत् ॥ २३ ॥ " અ-ગૃહસ્થના સમ્યક્ત્વ રૂપ સામાયિકના નિઃશંકતા વગેરે, શ્રુતરૂપ સામાયિકના કાલમાં અન્યયન વગેરે અને દેશ વિરતિરૂપ સામાયિકના અણુવ્રતા વગેરે અંગોને શ્રદ્ધાવાળા મન-વચન–કાયાથી આરાધે છે. તથા બન્ને પક્ષની ચૌદશ-પુનમ વગેરે તિથિઓમાં આહાર વગેરે રૂપ પૌષધ, ફકત રાતના પણ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ ન છેડે અર્થાત્ દિવસ અને રાતને કરે; પણ વ્યાકુલતાને લીધે દિવસના ન બની શકે તે રાત્રિના અવશ્ય પૌષધ કરે. (૨૩-૧૪૯) एवं सिक्खासमावण्णे, गिहवासे वि सुव्वए । मुच्चई छविपवाओ, गच्छे जक्खसलेागयं ॥ २४ ॥ एवं शिक्षासमापन्नः, गृहवासेऽपि सुव्रतः । मुच्यते छविपर्वतः, गच्छेत् यक्षसलोकताम् ॥ २४ ॥ અર્થ આ પ્રમાણે વ્રત રૂપ શિક્ષાથી યુક્ત ગ્રહવાસમાં પણ સુવ્રતસંપન્ન, ઔદારિક શરીરથી છૂટી જઈ વૈમાનિક દેવ થાય છે. અહીં પંડિતમરણના અવસરે બાલપંડિતમરણ પણ કહેલ છે. (૨૪-૧૫૦) , अह जे संवुडे भिक्खू, दुण्हमन्नयरे सिया । सव्वदुक्खप्पहिणे वा, देवे वावि महिडूढिए ॥२५॥ અથ અઃ સંવૃતઃ મિક્ષુ, કન્યતઃ ચાત્ सर्वदुःखप्रहीणो वा, देवो वाऽपि महद्धिकः ॥ २५ ॥ અર્થ–જે કંઈ સર્વ આશ્રદ્ધાને બંધ કરનાર ભાવસાધુ, (૧) પહેલાં સંપૂર્ણ દુઃખરહિત-સિદ્ધ ભગવાન બને છે. અને સંહનન વગેરેના અભાવે સિદ્ધ ન બને તે અવશ્ય (૨) મહદ્ધિક વૈમાનિક દેવ બને છે. (૨૫-૧૫૧) उत्तराई विमोहाई, जुइमंताणुपुव्वा । समाइप्णाइं जक्खेहिं, आवासाइं जसंसिणो ॥ २६ ॥ उत्तराः विमोहाः, द्युतिमन्तः अनुपूर्वतः । મોuઃ ચ, આવારા અશ્વિન છે રદ છે Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ન - - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ ઉપરવતી અનુત્તરવિમાન નામવાળા, અલ્પ વેદ વગેરે મેહનીય હોવાથી વિમેહ, દીપ્તિમાન સૌધર્મ વગેરે કમથી ઉત્કૃષ્ટ વિમેહ વગેરે વિશેષણવાળા દેવેથી ભરચક આવાસો છે. જ્યાં પુણ્યશ્લેક યશસ્વી દે વસે છે. (૨૬-૧૫૨) दीहाउया इड्ढिमंता, समिद्धा कामरूविणा। अहुणोक्वन्नसंकासा, भुज्जो अच्चिमालिप्पभा ॥२८॥ दीर्घायुषः ऋद्धिमन्तः, समिद्धाः कामरूपिणः । अधुनोपपन्नसंकाशाः, भूयोऽचिर्मालिप्रभाः ॥ २७ ॥ અર્થ–લાંબા આયુષ્યવાળા, રત્નાદિ સંપત્તિસંપન્ન, અત્યંત દીપ્તિમાન, ઈચ્છા પ્રમાણે રૂપ બનાવનારા અને અનુત્તરમાં આયુષ્ય પર્યત વર્ણ—કાન્તિ વગેરે સમાન જ રહે છે એટલે તત્કાલ ઉત્પન્ન દેવ સરખા અને ઘણુ સૂર્યોની સરખી પ્રભાવાળા દે અનુત્તર વિમાનમાં હોય છે. (૨૭-૧૫૩) ताणि ठाणाणि गच्छंति, सिक्खित्ता संजमं तवं । . भिक्खाए वा गिहत्थे वा. जे संति परिनिव्वुआ ॥२८॥ तानि स्थानानि गच्छन्ति, शिक्षित्वा संयमं तपः । મિક્ષા વા ગૃથા વા, સત્તિ પરિનિર્વતાર છે ૨૮ છે અથ–સંયમ અને તપનું આરાધન કરી, કષાયની આગને બૂઝવી, પરમ શાંતરસને પામનારા સાધુ કે ગૃહસ્થ પૂર્વોક્ત આવાસરૂપ સ્થાનને પામે છે. (૨૮–૧૫૪) Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાયન–૫ तेर्सि सच्चा सपुज्जाणं, संजयाणं बुसीमओ । ન તંમંતિ મરતે, સાવંતા વડુક્કુબા | ૨૦ || तेषां श्रुत्वा सत्पूज्यानां संयतानां वश्यवताम् । न सन्त्रस्यन्ति मरणान्ते, शीलवन्तो बहुश्रुताः ॥ २९ ॥ અઇન્દ્ર વગેરેના પૂજ્ય, ઇન્દ્રિયાના વિજેતા, સંયમધારી પૂર્વોક્ત સ્વરૂપવાળા સાધુઓની પૂર્વોક્ત સ્થાનની પ્રાપ્તિ સાંભળી, મરણના અંત આવ્યે છતે, ચારિત્રવંત, આગમવચનશ્રવણથી શુદ્ધ બુદ્ધિવાળાએ ઉદ્વેગ પામતા નથી. (૨૯–૧૫૫) ૬૭ तुलिआ विसेसमादाय दयाधम्मस्स खंतिए । विप्पसीएज्ज मेहावी, तहाभूषण अप्पणा ॥ ३० ॥ तोलयित्वा विशेषमादाय, दयाधर्मस्य क्षान्त्या । विप्रसीदेत् मेधावी, तथाभूतेन आत्मना ॥ ३० ॥ અ—માલમરણ અને પંડિતમરણની પરીક્ષા કરીને, પતિમરણની અને દયાધની ક્ષમાપૂર્ણાંક વિશિષ્ટતા કરી, મરણુકાલ પહેલાં જેમ અનાકુલ મનવાળેા હતેા, તેમ અંતકાલમાં પણ તેવા પાતે અની મર્યાદાવી મુનિ પ્રસન્નતાને ભજનારા થાય. (૩૦-૧૫૬) तओ का अभिप्पे, सडूढी तालिसमंतिए । विणइज्ज लामहरिसं, भेअं देहस्स कंखए ॥ ३१ ॥ ततः काले अभिप्रेते, श्रद्धी तादृशमन्तिके । विनयेत् रोमहर्ष, भेदं देहस्य काइक्षेत् ॥ ३१ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-કષાયના ઉપશમ બાદ જ્યારે યે કામ નથી આપતા, તે વખતે ઈરલ મરણકાલ આવ્યે છતે, શ્રદ્ધાવાળે ગુરુઓની પાસે મરણભયથી પેદા થયેલ માંચને દૂર કરે. વળી મરણની ઈચ્છાથી દેહના વિનાશની ઈરછા ન કરે. (૩૧-૧૫૭) अह कालम्मि संपत्ते, आघायाय समुस्सयं । सकाममरणं मरइ, तिहमप्णयरं मुणि त्ति बेमि ॥३२॥ ૩ શ સંઘાણે, માથાતીય સમુહૂમ ! सकाममरणं म्रियते, त्रयाणामन्यतरं मुनिरिति ब्रवीमि ॥ ३२॥ . ' અર્થ–મરણકાલ પ્રાપ્ત થયે છતે, અત્યંતર કાર્પણ અને બાહ્ય ઔદારિક શરીરને સંલેખન વગેરે કમથી વિનાશ માટે ૧ ભક્તપરિજ્ઞા, ૨ ઈંગિની, ૩ પાદપેપગમન રૂપાએ ત્રણમાંથી ગમે તે એક સકામમરણે મુનિ અંતિમ મરણ પામે છે. (૩ર-૧૫૮) Earaణంగానా? છે પાંચમું અકામમરણીયાધ્યયન સંપૂર્ણ. છે છછછછછછછછછછછછછછછછછછછછછછછે Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષુલ્લકનિગ્રંથીયાધ્યયન–૬ जावंतविज्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसेो मूढा, संसारमि अणंतए ॥१॥ यावन्तोऽविद्याः पुरुषाः, सर्वे ते दुःखसम्भवाः । लुप्यन्ते बहुशो मूढाः, संसारे अनन्तके ॥१॥ અથ–તત્ત્વજ્ઞાન વગરના જેટલાં પુરુષો છે, તે બધાય દુઃખની ઉત્પત્તિવાળા, વિવેક વગરના અનંત સંસારમાં થણ વાર દરિદ્રતા વગેરેથી પીડિત થાય છે. (૧–૧૫) समिक्वं पंडिए तम्हा, पासजाइपहे बहू । अप्पणा सच्चमेसिज्जा, मित्तिं भूएसु कप्पए ॥ २ ॥ समीक्ष्य पण्डितस्तस्मात्, पाशजातिपथान् बहून् । आत्मना सत्यमेषयेत्, भैत्री भूतेषु कल्पयेत् ॥२॥ અથ–તેથી એકેન્દ્રિય વગેરે જાતિઓને આપનાર, ઘણું સ્ત્રી વગેરે સંબંધરૂપી પાશેની આલેચના કરી તત્ત્વજ્ઞાની પિતાની મરજીથી સંયમને ધારણ કરે ! અને પૃથ્વીકાય વગેરે જીવમાત્રમાં મિત્રતા કરે. (૨-૧૬૦) Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ MUMBRELASAR ઉત્તરાધ્યયનસૂત્ર સાથે माया पिआ ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा। नालं ते मम ताणाय, लुप्पंतस्स सकम्गुणा ॥ ३ ॥ माता पिता स्नुषा भ्राता, भार्या पुत्राश्च औरसाः। नालं ते मम त्राणाय, लुप्यमानस्य स्वकर्मणा ॥ ३॥ मथ:-स्वभथी पीता भने माता-पिता-पुत्रवधूભાઈ-ભાર્યા–પિતાનાથી પેદા થયેલ પુત્ર વગેરે સંબંધીઓ भयावा समय यता नथी. (3-१६१) एअमट्ठं सपेहाए, पासे समिअदंसणे । छिंद गेहिं सिणेहं च, न कंखे पुत्वसंथवं ॥ ४ ॥ एतमर्थ स्वप्रेक्षया, पश्येत् समितदर्शनः । छिन्द्यात् गृद्धिं स्नेहं च, न काक्षेत् पूर्व संस्तवम् ॥ ४ ॥ मथ-सभ्यगृष्टि वि., पूरित अर्थाने स्व. બુદ્ધિમાં ધારણ કરે ! વિષયેની આસક્તિ અને નેહરાગને છેદી દે! પૂર્વના સંબંધનું સ્મરણ ન કરે ! કેમ કે–અહીં કે પરલેકમાં દુખના ટાણે ધર્મ સિવાય કે રક્ષક નથી. (४-१६२) गवासं मणिकुंडलं, पसवा दासपारुस । सव्वमेअं चइत्ता णं, कामरूपी भविस्ससि ॥ ५ ॥ गवाश्वं मणिकुंडलं, पशवो दासपौरुषम् । सर्वमेतत् त्यक्त्वा खलु, कामरूपी भविष्यसि ॥ ५ ॥ અર્થ–ગાય, ઘેડા, સુવર્ણ વગેરેના ભૂષણો, ઘેટા વગેરે પશુધન, નેકર વગેરે પુરૂષને સમુદાય. તેમજ પૂર્વોત Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ७२ શ્રી સુલકનિબ્બીયાધ્યયન-૬ સઘળુંય છોડી, સંયમ સ્વીકારી તું ઈચ્છા મુજબ રૂપ ४२नारे। वैमानि देव यश. (५-१९3) थावरं जंगमं चेव, धणं धनं उवक्खरं । पच्चमाणस्स कम्मेहिं, नालं दुक्खाओ माअणे ॥६॥ रथावरं जङ्गमं चैव, धनं धान्यं उपस्करः । पच्यमानस्य कर्मभिः, नालं दुःखाद् मोचने ॥६॥ અર્થ–ઘર વગેરે સ્થાવર, સ્ત્રી વગેરે જંગમ ધન-ધાન્ય રાચરચીલું વગેરે આ બધું કર્મથી પીડાતા જીવને દુઃખથી छ।।११। समर्थ थ नथी (6-१९४) अज्झत्थं सव्वओ सव्वं, दिस्सं पाणे पिआयए । न हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥७॥ अध्यात्म सर्वतः सर्व, दृष्ट्वा प्राणान् प्रियात्मकान् । न हन्यात् प्राणिनः प्राणान्, भयवैराद् उपरतः ॥ ७ ॥ અર્થ–મને ગત, ઈષ્ટસંગ વગેરે હેતુઓથી થયેલ સુખ વગેરે સઘળું પ્રિય વગેરે સ્વરૂપે જાણું, સર્વને પોતાના પ્રાણે અત્યંત પ્રિય હોય છે. એમ જોઈ, અવૈર અને ભય વગરના મુનિએ પ્રાણિઓના પ્રાણ નહિ હણવા જાઈએ. (७-१६५) आदाणं नरयं दिस्स, नायइज्ज तणामवि । .. दागुंछी अप्पणो पाए, दिन्नं अँजिज्ज भोअणं ॥८॥ आदानं नरकं दृष्ट्वा, नाददीत तृणमपि । जुगुप्सी आत्मनः पात्रे, दत्तं भुञ्जीत भोजनम् ॥ ८ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭ર ઉત્તરાધ્યયનસૂત્ર સાથે - - અર્થ–ધન વગેરે પરિગ્રહને, નરકનું કારણ હેઈનરક તરીકે માની તણખલાને પણ ગ્રહણ ન કરે ! આહાર વગરે ધર્મની ધુરા ધારણ કરવી મુશ્કેલ છે, એમ માનવાવાળે પિતાના પાત્રમાં ગૃહસ્થોએ વહેરાવેલ ભેજન કરે. (૮-૧૬૬) इहमेगे उ मन्नंति, अपच्चक्वाय पावगं । आचरिअं विदित्ता णं, सव्वदुक्खा विमुच्चइ ॥ ९ ॥ इह एके तु मन्यन्ते, अप्रत्यारव्याय पापकम् । आचारिकं विदित्त्वा खलु, सर्वदुःखेभ्यो विमुच्यते ॥ ९ ॥ અર્થ—આ જગતમાં કેટલાક જૈનેતરે માને છે કે–પિતપતાના આચારના અનુષ્ઠાનમાત્રનું જ્ઞાન બરોબર કરી, તે જ્ઞાનમાત્રથી જીવ સર્વ દુઃખથી મુક્ત થાય છે. (૯-૧૬૭) भणंता अकरिता य, बंधमक्खिपइष्णिणो । वायाविरिअमेत्तेणं, समासासंति अप्पयं ॥ १० ॥ : भणन्तः अकुर्वन्तश्च, बन्धमोक्षप्रतिशिनः ।. वाग्वीर्यमात्रेण, समाश्वासयन्ति आत्मानम् ॥ १० ॥ અર્થ–ફક્ત જ્ઞાન જ મુક્તિનું કારણ છે એમ બોલનાર અને મુક્તિના ઉપાયને અમલી નહિ કરનારા, બંધમેક્ષ છે–એમ બોલનારા જ છે, પરંતુ મેક્ષના કારણભૂત પચ્ચખાણ-તપ-વ્રત વગેરેને ઉડાવનારા “જ્ઞાનથી જ અમે મુક્તિમાં જઈશું. ”—એમ ફક્ત બેલીને આત્માને આશ્વાસન આપે છે. (૧૦–૧૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન-૬ ७३ ण चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं । विसष्णा पावकम्मे हिं, बाला पंडिअमाणिणो ॥ ११ ॥ न चित्रा त्रायते भाषा, कुतो विद्यानुशासनम् । विषण्णाः पापकर्मभिः, बालाः पण्डितमानिनः ॥ ११ ॥ અર્થ –નાના પ્રકારની, વચન રૂપ પ્રાકૃત–સંસ્કૃત વગેરે ભાષા, પાપોથી બચાવનાર થતી નથી, તે વિચિત્ર મંત્રરૂપ વિદ્યાનું શિક્ષણ તે કયાંથી બચાવી શકે? જે બાલે પંડિતમાનીઓ હોય છે, તે જ્ઞાનના ગવથી અન્ય જ્ઞાનીને આશ્રય નહિ કરનારા, પાપકર્મોથી આખરે ખેદवाणा थाय छे. (११-१९८) जे केइ सरीरे सत्ता, वणे रूवे अ सव्वसो । मणसा कायवक्केणं, सब्बे ते दुक्खसंभवा ॥ १२ ॥ ये केचित् शरीरे सक्ताः, वणे रूपे च सर्वशः। मनसा कायवाक्येन, सर्वे ते दुःखसम्भवाः ॥ १२ ॥ અર્થ–જે કઈ શરીરના વિષે અને રૂપ-રંગ-સ્પર્શ – શબ્દ વગેરે વિષયમાં સર્વથા મન-વચન-કાયાથી આસક્ત હોય છે, તે સર્વે “જ્ઞાનથી મુક્તિ છે”—એમ બેલનારા सडी, परसोभा भी थाय छे. (१२-१७०) आवष्णा दीहमद्धाणं, संसारंमि अणंतए । तम्हा सव्वदिसं पस्स, अप्पमत्तो परिव्वए ॥ १३ ॥ आपन्नाः दीर्घमध्वानं, संसारे अनन्तके । तस्मान् सर्वदिशः पश्यन्, अप्रमत्तः परिव्रजेः ॥ १३ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–આ પ્રમાણે આ મોક્ષમાર્ગના શત્રુઓ, અનંત સંસારમાં, લાંબા-અન્ય અન્ય ભવભ્રમણરૂપ માર્ગને પામેલા દુઃખી થાય છે. તેથી પૃથ્વીકાય વગેરે અઢાર ભેદવાળી ભાવદિશાઓને જેનારો બની, જેમ એકેન્દ્રિય વગેરેની વિરાધના ન થાય અને તેમાં જન્મ ન થાય, તેવી રીતે અપ્રમત્ત બની સંયમમાર્ગમાં તે સુશિષ્યતું વિચરજે ! (૧૩–૧૭૧) बहिआ उड्ढमादाय, नावकखे कयाइवि। पुव्वकम्मक्खयट्ठाए, इमं देहं समुद्धरे ॥ १४ ॥ बहिः ऊर्ध्वमादाय, नावकाइक्षेत् कदाचिदपि । पूर्वकर्मक्षयार्थ, इमं देहं समुद्धरेन् । १४ ॥ અર્થ–સંસારથી પર મોક્ષના ઉદ્દેશને નિશ્ચય કરી કદાચિત પણ વિષયવાંછા ન કરે ! પૂર્વકૃત કર્મોનો ક્ષય માટે ઉચિત આહાર વગેરેથી આ દેહનું પાલન કરે ! (૧૪-૧૭૨) विगिंच कम्मुणो हेउ, कालखी परिधए । मायं पिंडस्स पाणस्स, कडं लभ्रूण भक्खए ॥ १५ ॥ विविच्य कर्मणो हेतुं, कालकाक्षी परिव्रजेत् । मात्रां पिण्डस्य पानस्य, कृतां लब्ध्वा भक्षयेत् ॥ १५ ॥ અર્થ-કમના ઉપાદાન કારણ મિથ્યાત્વ વગેરેને ત્યાગ કરી, અનુષ્ઠાનના કાલની ઈચ્છાવાળે સંયમમાં વિચરે ! જેટલાથી સંયમને નિર્વાહ થાય, તેટલે ગૃહસ્થાએ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન-૬ પિતાના માટે કરેલ આહાર–પાણી મેળવી અનાસક્તિપૂર્વક भाडा२ ४२ ! (१५-१७3) सन्निहिं च न कुपिज्जा, लेवमायाइ संजए। पक्खी पत्तं समादाय, निरविक्खा परिव्वए ॥१६॥ सन्निधिं च न कुर्यात् ,लेपमात्रया संयतः । पक्षी पत्रं समादाय, निरपेक्षः परिव्रजेतू ॥ १६ ॥ અર્થ–સાધુ, પાત્રામાં લેપ લાગેલ રહે તેટલું પણ બીજે દિવસે ભજન માટે આહાર વિ.ની સ્થાપના ન કરે ! પંખીની માફક પાત્રો, ઉપકરણ વગેરેનું ગ્રહણ કરનાર अपेक्षा करने सयममा वियरे. (१६-१७४) एसणासमिओ लज्जू, गामे अनियओ चरे । अप्पमत्सो पमत्तेहिं, पिंडवायं गवेसए ॥१७॥ एषणासमिता लज्जालुः ग्रामे अनियतश्चरेत् ।। अप्रमत्तः प्रमत्तेभ्यः, पिण्डपातं गवेषयेत् ॥ १७॥ અથ–ગોચરીની શુદ્ધિમાં ઉપગવાળે સંયમી, ગ્રામ વગેરેમાં કાયમી વાસ નહિ કરનારો વિહાર કરે ! તથા અપ્રમાદી બની ગૃહસ્થોના ઘરોમાં ભિક્ષાની ગવેષણ કરે. (१७-१७५) एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरनाणदसणधरे। अरहा णायपुत्ते भगवं वेसालिए, विआहिए तिबेमि॥१८॥ ___ एवं स उदाहृतवान्, अनुत्तरशानी, अनुत्तरदर्शी, अनुत्तरज्ञानदर्शनधरः । Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अर्हन् ज्ञातपुत्रः भगवान् वैशालिका, व्यारव्याता इति ब्रवीमि ॥ १८ ॥ અર્થ–સર્વજ્ઞ, સર્વદશી, લબ્ધિની અપેક્ષાએ એકી સાથે સર્વોત્કૃષ્ટ જ્ઞાન-દર્શનધારી, તીર્થકર વૈશાલિક ભગવાન સિદ્ધાર્થનંદન તે શ્રી વર્ધમાન જિનેશ્વરસ્વામીએ, આ પ્રકારે સમવસરણમાં ધર્મનું કથન કરેલ છે; એમ હે જંબૂ ! હું કહું છું. (૧૮–૧૭૬) છે છઠું શ્રી ક્ષુલકનિગ્રંથીયાધ્યયન સંપૂર્ણ છે છંછ છછછછછછછછછછછછછછછછછછછછછું Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરશ્રીયાધ્યયન—૭ जहाssसं समुद्दिस्त, कोइ पासिज्ज एलयं । ओअणं जवसं दिज्जा, पासिज्जावि सयंगणे ॥ १ ॥ यथाssदेशं समुद्दिश्य, कोऽपि पोषयेत् एडकम् । ओदनं यवसं दद्यात्, पोषयेदपि स्वकाङ्गणे ॥ १ ॥ અકોઇ એક ભારેકી, જેમ મહેમાનને ઉદ્દેશીને પેાતાના ઘરને આંગણે ઘેટાને, ખાધેલામાંથી ખાકી રહેલ ભાજન મગ, અડદ વગેરે ધાન્ય ખવરાવીને પોષે છે. (૧-૧૭૭) तओ से पुट्ठे परिवूढे, जायमेए महादरे । પીળિ વિષે ટ્રેટ્ટે, ગામ_પવિત્।।૨।। ततः स पुष्टः परिवृढः, जातमेदाः महोदरः । શ્રીગિતઃ વિપુલે તેદે, વેરાં પરિાકૃતિ ॥ ૨ ॥ અ-ભાત વગેરેના ભાજનથી તે ઘેટુ', માંસની વૃદ્ધિવાળુ-સમથ-ખૂબ ચરબીવાળુ –મેટા પેટવાળું ખુશખુશાલ અને શરીર વિશાલ થવાથી જાણે મહેમાનની ઈચ્છા કરતુ' હાય, તેમ લેાકાથી કહેવાય છે. ( ૨-૧૭૮ ) Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ७८ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે - जाव न इए आएसे, ताव जीवइ सेऽदुहि । अह पत्तंमि आएसे, सीसं छित्तूण भुज्जइ ॥३॥ यावन्न एति आदेशः, तावज्जीवति सोऽदुःखी । अथ प्राप्ते आदेशे, शिरश्छित्त्वा भुज्यते ॥ ३ ॥ અર્થ–જ્યાં સુધી મહેમાન ઘેર આવતો નથી ત્યાં સુધી તે ઘેટું દુઃખ વગરનું (અથવા આગામી દુઃખથી દુઃખી) જીવે છે. જ્યારે મહેમાન ઘેર આવે છે ત્યારે તેનું મસ્તક છેદી, તેનું તૈયાર કરેલું માંસ મહેમાન સાથે धरना भातिपडे गाय छे. (3-१७८) जहा खलु से उरब्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिटे, ईहए नरयाउयं ॥ ४ ॥ यथा खलु स उरभ्रः, आदेशाय समीहितः । एवं बालः अमिष्ठः, ईहते नरकायुष्कम् ॥ ४ ॥ અથ–જેમ પૂર્વોકત સ્વરૂપવાળે ઘેટો મહેમાન માટે નિર્ધારિત કરાયેલે મહેમાનને ચાહે છે, તેવી રીતે અત્યંત અધમ બાલ જીવ નરકના અનુકૂલ આચરણ કરી न२४ना पनने थाई छ. (४-१८०) हिंसे बाले मुसावाई, अद्धाणंमि विलोवए । अन्न दत्तहरे तेणे, माई कन्नु हरे सढा ॥ ५ ॥ इत्थी विसयगिद्धे अ, महारंभपरिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिवढे परं दमे ॥६॥ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરબ્રીયાધ્યયન-૭ अयककरभाई अ, तुंदिल्ले चिअलाहिए। आउअं नरए कंखे, जहाएसं य एलए ॥७॥ ત્રિમિવિરોધમાં हिंस्रः बालः मृषावादा, अध्वनि विलापकः । अन्यादत्तहरस्तेनः, मायी कन्नुहरः शठः ॥ ५ ॥ स्त्री-विषयगृद्धश्च, महारम्भपरिग्रहः । भुआनः सुरां मांसं, परिवृढः परं दमः ॥ ६॥ अजकर्करभोजी च, तुन्दिलो चित्तलोहितः । आयुष्कं नरके कांक्षति, यथाऽऽदेशमिव एडकः ॥ ७ ॥ મિરજામ્ | અથ–સ્વભાવથી હિંસક, અજ્ઞાની, અસત્યભાષી, મામાં જતાં જનને લૂંટનારા, બીજાએ નહિ આપેલી ચીને ચોરનાર, ચોરી કરીને જીવનારો ચોર, માયાવાળે, સઘળી વસ્તુઓને હરવા સામર્થ્યવાળે હું છું—એવો વિચારક, વાંકા આચારવાળે, સ્ત્રી અને વિષયમાં આસક્ત, મેટા આરંભ અને પરિગ્રહવાળ, દારૂ અને માંસને ખાવાવાળે, ખૂબ તગડો બનેલો, બીજાને દમનારે, બકરાના અત્યંત પકાવેલ માંસને ખાનાર, ફાંદવાળે, લેહીની વૃદ્ધિવાળે, જેમ પૂર્વોક્ત ઘેટો જાણે મહેમાનને ચાહે છે, તેમ નરોગ્ય કર્મ કરનાર હેઈ જાણે નરકના આયુષ્યને ચાહે છે. (૫ થી ૭, ૧૮૧ થી ૧૯૩) आसणं सयणं जाणं, वित्तं कामे अ भुंजिआ। दुस्साहडं धणं हिच्चा, बहु संचिणिआ रयं ॥ ८ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तओ कम्मगुरू जंतू, पच्चुप्पन्नपरायणे। अएव्ब आगयाएसे, मरणंतंमि सेाअई ॥९॥ युग्मम् ।। आसनं शयनं यानं, वित्तं कामान् भुक्त्वा । दुःसंहृतं धनं त्यक्त्वा , बहु संचित्य रजः ॥ ८॥ ततः कर्मगुरुर्जन्तुः, प्रत्युत्पन्नपरायणः । अजवत् आगते आदेशे, मरणान्ते शोचति ॥९॥ युग्मम् ।। मथ-सिंहासन वि. सासन, ५ वि. शयन, રથ વિ. વાહન, સેનું વિ. ધન, શબ્દ વિ. કામભોગોને लोगवी, हुणे लेगु दु धन, नु॥२ वि.भां पापरीने, આઠ પ્રકારનું કર્મ ઉપાઈને, ભારેકમી જીવ, નાસ્તિક મતના અનુસારે પરલેકનિરપેક્ષ માત્ર વર્તમાનમાં પરાયણ, જેમ ઘેટો મહેમાન આવતાં શેક કરે છે, તેમ અવસાનના मक्सरे ।। ४२ छे. (८+८, १८४+१८५) तओ आउ परिक्खीणे, चुआ देहा विहिंसगा। आसुरिअं दिसं बाला, गच्छंति अवसा तमं ॥१०॥ ततः आयुषि परिक्षीणे, च्युता देहातू विहिंसकाः । आसुरी दिशं बालाः, गच्छन्ति अवशास्तमाम् ॥ १० ॥ અર્થ_શેક કર્યા બાદ વિવિધ પ્રકારોથી પ્રાણિ હિંસક શરીરથી છૂટો થયેલ બાલ જીવ, આયુષ્યને નાશ થયે છતે પરવશ બનેલે, અંધકારવાળી નરકગતિમાં જાય छे. (१०-१८६) जहा कागणिए हेडं, सहस्सं हारए नरो । अपत्थं अंबगं भुच्चा, राया रज्जं तु हारए ॥११॥ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરબ્રીયાધ્યયન-૭ यथा काकिण्या हेतोः सहस्र हारयेत् नरः। अपथ्य आम्रक भुक्त्वा, राजा राज्यं तु हारयेत् ।। ११ ।। અથજેમ એક રૂપિયાના એંશીમા ભાગ રૂપ કાકિણને ખાતર, એક હજાર સોનામહોરેને અજ્ઞાની માણસ હારી જાય છે તથા જેમ અપથ્ય કેરીને ખાઈ રાજા રાજ્યને હારી જાય છે. (૧૧–૧૮૭) एवं माणुस्सगा कामा, देवकामाणमंतिए । सहस्सगुणिआ भुज्जो, आउ कामा य दिबिआ॥१२॥ एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके । सहस्रगुणिताः भूयः, आयुःकामाश्च दिव्यकाः ।। १२ ।। અથ–આ મનુષ્યના કામો , દેવોના કામોની આગળ કાકિણી અને કેરી જેવા છે. મનુષ્યના આયુષ્ય અને ભોગોની અપેક્ષાએ અનેક્વાર હજારના ગુણાકારે ગુણેલા-હજારગુણ દિવ્ય કામગે છે. અર્થાત્ હજાર સેનામહોર અને રાજ્ય જેવાં દેવલેકનાં આયુષ્ય અને કામભેગે છે. (૧૨-૧૮૯૮). अणेगवासानउआ, जा सा पन्नवओ ठिई। जाणि जीअति दुम्मेहा, ऊणे वाससयाउए ॥१३॥ अनेकवर्षनयुतानि, या सा प्रज्ञावतः स्थितिः । यानि जीयन्ते दुर्मेधसः, ऊने वर्षशपायुषि ॥ १३॥ . અર્થ-જ્ઞાનક્રિયાવિભૂષિત મુનિને દેવલોકમાં પપમ-સાગરોપમ સુધી સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ કામગ હોય છે. અજ્ઞાનીઓ અહીંના સ્વલ્પ આયુષ્ય દરમ્યાન Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે તુચ્છ કામગોમાં લુબ્ધ બની, ધર્મ નહિ કરવાથી દિવ્ય સ્થિતિ અને કામગોને હારી જાય છે. (૧૩-૧૮૯) जहा य तिन्नि वण्णिआ, मूलं चित्तण निग्गया। एगोत्थ लहई लाभ, एगो मूलेण आगओ ॥१४॥ एगो मूलंपि हारित्ता, आगओ तत्थ वाणिओ । ववहारे उवमा एसा, एवं धम्मे विआणह ।।१५।। युग्मम् ।। यथा चत्रयो वाणिजा, मूलं गृहीत्वा निर्गताः । પોષત્ર મતે ગ્રામ, gો મૂનામતઃ | ૨૪ છે. एको मूलमपि हारयित्वा, आगतस्तत्र वाणिजः । व्यवहारे उपमा एषा, एवं धर्भ विजानीत ॥१५॥ युग्मम् ॥ અર્થ–જેમ ત્રણ વેપારીઓ, મૂલ ધન લઈને વેપાર માટે પરદેશ ગયા. તેમાં પહેલો જે વ્યાપારકલામાં કુશલ હતે તે ખૂબ નફે મેળવી, બીજે વ્યાપારમાં મધ્યમ હતો. તે ઘરેથી જેટલું લાવેલો તેટલું જ મૂલ ધન લઈ, ત્રીજો જુગાર વિ.નો વ્યસની–પ્રમાદી હતો તે મૂલ ધન હારી પોતાને ઘેર પાછા આવ્યા. (૧૪+૧૫, ૧૯૦+૧૯૧) माणुसत्तं भवे मूलं, लाभो देवगई भवे । मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ॥१६॥ मानुषत्वं भवेत् मूलं, लाभो देवगतिर्भवेत् । मूलच्छेदेन जीवानां, नरकतिर्यक्त्वं ध्रुवम् ॥ १६ ॥ અર્થ–તેવી રીતે જીવવ્યાપારીને સ્વર્ગાદિ ઉત્તરત્તર લાભનું કારણ મૂલ ધન સમાન મનુષ્યપણું છે. લાભના સ્થાનમાં દેવપણાની પ્રાપ્તિ સમજવી તથા મનુષ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ આ ઉરશ્રીયાધ્યયન-૭ ગતિના હાનિ રૂપ મૂલના છેના સ્થાનમાં નરક–તિય ́ચગતિની પ્રાપ્તિ સમજવી. (૧૬–૧૯૨) दुहओ गई बालस्स, आवई वहमूलिजा । देवत्तं माणुसत्त' च, जंजिए लोलया सढे ॥ १७॥ 23 द्विधा गतिर्बालस्य, आपटू वधमूलिका । देवत्व मानुषत्वं च यज्जितो लोलता शठः ||१७|| અ -આલ જીવને નરક અને તિહુઁચરૂપ એ ગતિ હાય છે, ત્યાં ગયેલાને વધુ વિ. આપત્તિઓ હોય છે, કેમ કે-માંસ વિ.માં લંપટ અને વિશ્વાસુ જનને ઠગનારા અની, દેવ અને મનુષ્યપણું હારી જઈ લંપટતાથી નરકગતિ અને શઠતાથી તિય ચગતિ ખાલ જીવ પામે છે. (૧૭–૧૯૩) तओ जिए सइ होइ, दुविह दुग्गड़ गए। दुलहा तस्स उम्मग्गा, अद्धाए सुचिरादवि ॥ १८ ॥ ततो जितः सदा भवति, द्विविधां दुर्गतिं गतः । दुर्लभा तस्य जन्मज्जा, अद्धायां सुचिरादपि || १८ || અ-દેવ અને મનુષ્યપણાના અભાવ થવાથી અને નરક કે તિય ચગતિમાં ગયેલા ખાલ જીવ હમેશાં હારેલા જ થાય છે, કારણ કે-આગામી ઘણા લાંબા કાળમાં પણ નરક કે તિય ચગતિ રૂપ દુતિમાંથી તેનું નીકળવું દુ ભ અને છે. (૧૮–૧૯૪) Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે एवं जिअ सपेहाए, तुलिआ बालं च पंडिअ । मूलिअं ते पवेसंति, माणुसिं जोणिमिति जे ॥१९॥ एव जितं संप्रेक्ष्य, तोलयित्वा बालं च पण्डितम् । मौलिक ते प्रविशन्ति, मानुषीं येोनिमायान्ति ये ॥१९।। અથ–પૂર્વોક્ત પ્રકારવાળા બાલ જીવને જોઈ, ગુણદેષનો તથા બાલ અને પંડિતનો વિચાર કરી, મૂલવનરક્ષક વેપારી જેવા જ મનુષ્યાયુષ્ય બાંધીને મનુષ્યगतिमा से छे. ( १८-१८५) वेमायाहिं सिक्वाहि, जे नरा गिहिसुन्धया। उविति माणुस जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२०॥ विमात्राभिः शिक्षाभिः, ये नरा गृहिसुव्रताः । उपयान्ति मानुषीं योनि, कर्मसत्याः खलु प्राणिनः ॥२०॥ અથ–જે જીવ, ગૃહસ્થી હોવા છતાં સહુરૂષના વ્રતવાળાઓ, વિવિધ પરિણામવાળું ભદ્રકપણું, વિનીતપણું, દયાઈષ્યરહિતપણું વિ. શિક્ષાઓથી મનુષ્યનિને પામે છે, કેમ કે-અવશ્ય ફળ દેનાર કર્મવાળા પ્રાણીઓ હોય छ. (२०-१८६) जसिं तु विउला सिक्खा, मूलिअंते अइथिआ। सीलवंता सविसेसा, अदीणा जंति देवयं ॥२१॥ येषां तु विपुला शिक्षा, मौलिक' ते अतिक्रम्य । शीलवन्तः सविशेषाः, अदीना यान्ति देवताम् ॥२१॥ અથ–જેઓની પાસે વિશાલ ગ્રહણ અને આસેવન Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરભ્રીયાધ્યયન-૭ ૮૫ રૂપ શિક્ષા છે, તેઓ મૂલ ધન રૂપ મનુષ્યપણું ઉલ્લંઘી, સમ્યગૂદષ્ટિ વિ. રૂપ શીલવંત અને ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ રૂપ વિશેષવાળાઓ બની દીનતા વગરના દેવકને પામે છે. (૨૧–૧૭) एवमदीणवं मिक्खं, आगारिं च विआणिआ। कहं नु जिच्च मे लिक्ख, जिच्चमाणो न संविदे ॥२२॥ एवमदैन्यवन्तं भिक्षु, अगारिणं च विज्ञाय ।। कथं नु जेय ईदृक्ष, जीयमानेा न स वित्ते ॥ २२ ।। અથ–પૂર્વોક્ત લાભવાળા, દીનતા વગરના ગૃહસ્થી અને સાધુને વિશેષરૂપે જાણી, આ દેવપણું વિ. રૂપ લાભ શા માટે ? શું આવા લાભને હારતે જાણતો નથી ? જાણે જ છે. માટે એ પ્રયત્ન કરે જોઈએ કે જેથી લાભ હારી ન જવાય. (૨૨-૧૯૮) जहा कुसग्गे उदग, समुद्देण समं मिणे । एवं माणुस्सगा कामा, देवकामाण अंतिए ॥२३॥ यथा कुशाग्रे उदक, समुद्रेण समं मिनुयात् । एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके ॥ २३ ।। અથ–જેમ કોઈ જીવ, દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુને સમુદ્રના જલ સાથે સરખાવે છે, તેમ અજ્ઞાની જીવ મનુષ્યના ભોગેની સાથે દેવના કામ ભોગોને સરખાવે છે. (૨૩-૧૯) कुसग्गमित्ता इमे कामा, संनिरुद्धम्मि आउए । कस्स हेउ पुरा काउ', जोगक्खेमं न संविदे ॥२४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ .. . - - - - - - - - - - - - - - - - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कुशाग्रमात्रा इमे कामाः, सन्निरुद्धे आयुषि । के हेतुं पुरस्कृत्य, योगक्षेम न संवित्ते ॥२४॥ અથ–મનુષ્યના અપાયુષ્યમાં ભેગે અત્યંત અ૫ હાઈ દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ જેવા છે અને દિવ્ય કામો સમુદ્ર જલ જેવાં છે, તે કયા કારણસર જીવ, નહિ પ્રાપ્ત થયેલ ધર્મની પ્રાપ્તિ રૂપ ગને તથા પ્રાપ્ત થયેલ ધર્મના પાલન રૂપ ક્ષેમને જાણતે નથી ? અર્થાત ભેગાસક્તિથી યોગ-ક્ષેમને જાણતો નથી. (૨૪-૨૦૦) इह कामा निअस्स, अत्तठे अवरज्झई । सोच्चा नेआउयं मग्गं, जौं भुज्जो परिभस्सइ ॥२५॥ इह कामानिवृत्तस्य, आत्मार्थः अपराध्यति । श्रुत्वा नैयायिक मार्ग, यद् भूयः परिभ्रश्यति ॥२५।। અર્થ–મનુષ્યપણું કે જૈનધર્મ મળવા છતાં કામ ભેગથી નહિ અટકનારને સ્વર્ગ વિ. આત્માથી નષ્ટ થાય છે, કેમ કે-જીવ રત્નત્રયી રૂપ મેક્ષમાગ સાંભળવા કે મેળવવા છતાં ગુરૂકર્મના કારણે આત્માર્થથી કે મુક્તિમાગથી પડે છે. (૨૫-ર૦૧) इह कामनिअट्टस्स, अत्तठे नावरज्झई । पूईदेहनिरोहेणं, भवे देवेत्ति मे सुअं ॥२६॥ इह कामनिवृत्तस्य, आत्मार्थः नापराध्यति । पूतिदेहनिरोधेन, भवति देवः इति मे श्रुतम् ।।२६।। અથ–મનુષ્યપણું કે જૈનશાસન પ્રાપ્ત થયે છતે Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી ઉરભ્રીયાધ્યયન-૭ જે કામગથી અટકે છે તેને સ્વર્ગ વિ. આત્માર્થ નાશ થતું નથી, કારણ કે લઘુકર્મી જીવ દારિક શરીર છૂટી જતાં મરણ બાદ વૈમાનિક દેવ અથવા સિદ્ધ બને છે. આ મેં પરમગુરૂ ભગવાનથી સાંભળેલ છે. (ર૬-ર૦૨) इड्ढी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं । भुज्जो जत्थ मणुस्सेसु, तत्थ से उववज्जई ॥२७॥ ऋद्धिर्युतिर्यशोवर्णः, आयुः सुखमनुत्तरम् । भूयो यत्र मनुष्येषु, तत्र स उपपद्यते ।। २७ ।। અથ–સર્વોત્કૃષ્ટ ઋદ્ધિ-શરીરકાન્તિ-પ્રસિદ્ધિ-ગંભીરતા-ગૌરત્વ વિ. વર્ણ–આયુષ્ય અને ઈષ્ટ વિષની પ્રાપ્તિ રૂપ સુખ જે મનુષ્યકુલેમાં હોય છે, ત્યાં ચ્યવને તેઓ (ધમષ્ઠ) જન્મ લે છે. (૨૭-૨૦૩). बालस्स पस्स बालतं, अहम्म पडिवज्जिआ। चिच्चा धम्मं जहम्मिठे, नरएसु उववज्जई ॥२८॥ बालस्य पश्य बालत्वं, अधर्म प्रतिपद्य ! त्वक्त्वा धर्म अर्मिष्ठः, नरके उपपद्यते ॥ २८ ॥ અર્થ-મૂઢનું અજ્ઞાનપણું જુઓ કે વિષયની આસક્તિ રૂપ અધર્મને સ્વીકારી તથા ભેગના ત્યાગરૂપ ધર્મને છોડી, અધમષ્ઠ, નરક વિ. દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. (૨૮–૨૦૪) धीरस्स पस्स धीरतं, सव्वधम्माणुवत्तिणो। चिच्चा अधम्मं धम्मिटूठे, देवेसु उववज्जइ ।।२९।। Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે धीरस्य पश्य धीरत्वं, सर्वधर्मानुवर्तिनः । त्यक्त्वा अधर्म धर्मिष्ठः, देवेषु उपपद्यते ॥२९॥ અર્થ–પંડિતની ધીરતા જુઓ કે-ક્ષમા વિ. સર્વ ધર્મોને અનુકૂલ આચરણ કરનારે, ભેગાસક્તિ રૂપ અધર્મને છેડી, ધમષ જીવ, દેવલેકે માં ઉત્પન્ન થાય છે. (ર–ર૦૫) तुलिआ ण बालभाव, अबाल' चेव पंडिए । चइऊण बालभावं, अबाल सेवए मुणि तिबेमि ॥३०॥ तोलयित्वा बालमावं, अबाल चैव पण्डितः । त्यत्तवा बालभावं, सेवते मुनिरिति ब्रवीमि ॥३०॥ અથ–પૂર્વોક્ત તત્ત્વજ્ઞાની મુનિ, બાલપણની અને પંડિતપણાની તુલના કરી, બાલભાવને છોડી પંડિતપણાનું સેવન કરે છે. હે જંબૂ ! આ પ્રમાણે હું કહું છું. (૩૦–૨૦૧૬) છે સાતમું શ્રી ઉરબ્રીયાધ્યયન સંપૂણ. . Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપિલીયાધ્યયન-૮ अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए । किं नाम होज्जत कम्मयं, जेणा दुग्गईन गच्छेज्जा ॥१॥ કછુ માથ, તારે તુ સુરક્ષાગુરા किं नाम भवेत् तत् कर्मकं, येनाह दुर्गतिं न गच्छेयम् ॥१॥ અથ—અસ્થિર, અનિત્ય, તેમજ ઘણુ શારીરિકમાનસિક દુઃખોથી ભરચક સંસારમાં, જે અનુષ્ઠાનથી હું દુર્ગતિગામી ન બનું એવું કેઈ અનુષ્ઠાન છે ? (૧-ર૦૭) विजहित्तु पुव्वसंजोगं, न सिणेह कहिंचि कुन्विज्जा । असिणेह सिणेहकरेहि, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥२॥ विहाय पूर्वसंयोग, न स्नेह क्वचित् कुर्वीत । अस्नेहः स्नेहकरेषु, दोषप्रदोषैर्मुच्यते भिक्षुः ॥२॥ . અથ–માતા વિ. સ્વજન અને ધનના સંબંધને છેડી, સાધુ, બાહ્ય-અત્યંતર પરિગ્રહમાં આસક્તિ ન કરે! સ્નેહ કરનારાઓ ઉપર મમતા વગરને મુનિ, મનના તાપ વિ. દે તથા પરલોકમાં નરકપ્રાપ્તિ વિ. પ્રદેથી મુક્ત થાય છે. (૨-૨૦૮) Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तो नाणदंसणसमग्गो, हिअनिस्सेअसाए सबजीवाणं । तेसि विमोक्खणट्ठाए, भासइ मुणिवरो विमयमोहा ॥३॥ ततः ज्ञानदर्शनसमग्रः, हितनिःश्रेयसाय सर्वजीवानाम् । तेषां विमोक्षणार्थाय, भाषते मुनिवरों विगतमोहः ॥ ३ ॥ અર્થ-કેવલજ્ઞાન-દર્શનથી યુક્ત અને મોહરહિત મુનિવર ભગવાન કપિલ, સર્વ જીવોના તથા તત્કાલ पाय। योशना हितारी मोक्ष माटे ४ छ. (3-२०८ ) सव्वं गंथ कलहं च, विप्पज्जहे तहाविहं भिक्खू । सव्वेसु कामजाएसु, पासमाणो न लिप्पई ताई ॥४॥ सर्व ग्रन्थं कलहं च, विप्रजह्यात् तथाविधं भिक्षुः । सर्वेषु कामजातेषु, पश्यन् न लिप्यते त्रायी ॥४॥ અર્થકર્મબંધ કરનારા સઘળાં પરિગ્રહ-કષાયને સાધુ છેડી દે! શબ્દ વિ. વિષયને દેષદષ્ટિથી જેતે, ४ थी मात्मरक्ष मुनि पाते। नथी. (४-२१०) भोगामिसदोसविसन्ने, हियनिस्सेअसबुद्धिविवज्जत्थे। बाले य मंदिए मुढे, बज्झई मच्छिआ व खेलम्मि ॥५॥ भोंगामिषदोषविषण्णः, हितनिःश्रेयसबुद्धिविपर्यस्तः । बालश्च मन्दः मूढः, बध्यते मक्षिकेव खेले ॥५॥ मथ-मागोमा मेसी, भाक्षनी मुद्धि परनी, અજ્ઞાની, ધર્મકરણ કરવામાં આળસુ અને મોહથી આકુલ મનવાળો જીવ, કફમાં માખીની જેમ કર્મથી લેપાય છે. (५-२११) Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ -no શ્રી કપિલીયાધ્યયન-૮ दुप्परिच्चया इमे कामा, नो सुजहा अधीरपुरिसेहिं । अह संति सुधया साहू, जे तिरति अतर वणिआ वा ॥६॥ दुष्परित्यजा इमे कामाः, नों सुहाना अधीरपुरुषैः । अथ सन्ति सुव्रताः साधवः, ये तरन्ति अतरं वणिज इव ||६|| અર્થ-મુશ્કેલીથી છોડી શકાય એવા કામો કાયર પુરૂથી સુખપૂર્વક છેડી શકાય તેમ નથી, અર્થાત્ સારિક પુરૂષે તે સુખેથી છેડી શકે છે. જેમ વેપારીઓ જહાજ વિ. સાધનોથી તરવાને અશક્ય એવા સમુદ્રને તરી જાય છે, તેમ નિષ્કલંક વ્રત વિ. સાધનોથી તરવાને सश४य सेवा ससारने तरी नय छे. (१-२१२) समणा मु एगे वयमाणा, पाणवह मिया अयाणता । मंदा निरय' गच्छंति, बाला पावियाहिं दिट्ठीहिं ॥७॥ श्रमणा: स्मः एके वदन्तः, प्राणवधं मृगा अजानन्तः । मन्दा निरयं गच्छन्ति, बालाः पापिकाभिष्टिभिः ॥७॥ અથ–“અમે શ્રમણે છીએ.—એમ કેટલાક જૈનેતર ભિક્ષુઓ બેલે છે, પરંતુ મૂઢતાના કારણે હરણની માફક પ્રાણહિંસાને નહિ જાણુતા, મિથ્યાત્વના મહારોગથી વ્યાકુલ બનેલા તેમજ વિવેક વગરના બાલજીવો પાપજનક दृष्टिमाथी २४मा नय छे. (७-२१3) नहु पाणवहं अणुजाणे, मुच्चेज्ज क्याइ सव्वदुःखाण । ___ एवं आरिएहिं अक्खाय', जेहिं इमो साहुधम्मो पन्नत्तो॥८॥ नैव प्राणवधं अनुजानन , मुच्येत कदाचित् सर्वदुःखानाम् । एवमार्यै राख्यातं यः, अयं साधुधर्मः प्रज्ञप्तः ।।८।। Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–પ્રાણહિંસા વિ. પાપને કરનાર, કરાવનાર કે અનુમોદનાર તેઓ કઈ પણ કાળમાં સર્વ દુઃખોથી મુક્ત થતા નથી. અહિંસા વિ. ધર્મવાળા શ્રમણો જ સંસારને તરી જાય છે. આમ તીર્થકર વિ. આર્યોએ કથન કરેલ છે. કેમ કે-આ આ જ અહિંસા વિ. ધર્મની પ્રરૂપણું કરનાર છે. (૮-૨૧૪) पाणे अ नाइवाएज्जा, से समिए ति बुच्चई ताई । तओ से पावयं कम्मं, निज्जाइ उदगं व थलाओ ॥९॥ प्राणांश्च नातिपातयेत्, स समित इत्युच्यते त्रायी। ततोऽथ पापकं कर्मः, निर्याति उदकमिव स्थलात् ।। ९ ।। અહિંસા વિ.ને સર્વથા નહિ કરનાર, કરાવનાર કે અનુમોદનાર જૈન શ્રમણે જ પાંચ સમિતિથી યુક્ત શજીવનિકાયના રક્ષક હોય છે. તેથી જ જેમ ઉંચીમજબુત જમીન ઉપરથી પાણી એકદમ ઢળી જાય છે, તેમ તેઓમાંથી અશુભ કર્મ નીકળી જાય છે. (–૨૧૫) जगनिस्सिहिं भूएहिं, तसनामेहिं थावरेहिं च। . नो तेसिमारमे दंडं, मणसा वयसा कायसा चेव ॥१०॥ जगन्निधितेषु भूतेषु, प्रसनामसु स्थावरेषु च । नो तेषु आरभेत दण्ड, मनसा वचसा कायेन चैव ।।१०।। અર્થ –લોકમાં રહેલ સમસ્ત પ્રાણીઓમાં વસનામકર્મના ઉદયવાળા બેઈન્દ્રિય વિ. ની તથા પૃથ્વીકાય વિ. સ્થાવર જીવોની મન-વચન-કાયાથી હિંસા ન કરે ! (૧૦-૨૧૬) Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપિલીયાધ્યાયન-૮ सुद्धेसणाओ नच्चा ण, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं। जायए घासमेसिज्जा, रसगिद्धे न सिया भिक्खाए ॥११॥ शुद्धषणाः ज्ञात्वा खलु, तत्र स्थापयेद् भिक्षुरात्मानम् । यात्रायै ग्रासमेषयेत्, रसगृद्धो न स्याद् भिक्षादः ॥ ११ ॥ અથ–સાધુ, સંયમનિર્વાહ રૂપ યાત્રા માટે અશુદ્ધ આહારના ત્યાગપૂર્વક શુદ્ધ આહારનું જ ગ્રહણ કરે ! भने राग-देषना त्यापूर्वी ४ माडा२ ४२ ! (११-२१७) पंताणि चेव सेविज्जा, सीयपिंड पुराणकुम्मास'। अदु बुक्कस पुलाग वा, जवणट्ठाए निसेवए मंथु ॥१२॥ प्रान्तानि चैव सेवेत, शीतपिण्ड पुराणकुल्माषान् । . अथवा बुक्कसं पुलाकं वा, यापनार्थ निषेवेत मन्थुम् ॥ १२ ॥ અથ–સાધુ, જુના મગ વિ. શત આહાર રૂપ અથવા વાલ વિના તુષ રૂપ નીરસ પદાર્થોનું ભોજન કરે. જિનકલ્પિક વિ. મુનિ જે ગચ્છનિર્ગત છે તે તો નિયામાં પ્રાન્ત આહાર કરે. પરંતુ ગચ્છી મુનિને તે જ્યાં સુધી શરીરનિર્વાહ થાય ત્યાં સુધી પ્રાન્ત ભોજન કરે અને તેમાં જે વાતપ્રકોપ વિ. આપત્તિ આવે તે स२स माडा२ ५५ ४२री श छ. (१२-२२८) जे लक्षण च सुविण च, अंगविज्जच जे पउजति । न हुते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खाय ॥१३॥ ये लक्षण च स्वप्नं च, अङ्गविद्यां च ये प्रयुञ्जते । न हु ते श्रमणा उच्यन्ते, एवमाचार्यैराख्यातम् ॥ १३ ॥ અથ–જે સાધુઓ, પુષ્ટ આલંબન વગર સામુદ્રિક Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કે સ્વપ્નશાસ્ત્ર, અંગસ્કુરણરૂપ અથવા ૐ હી વિ. અક્ષરોની સ્થાપના રૂપ અંગવિદ્યા વિ. મિથ્યા મૃતને ગમે તે એક કે સમસ્તન પ્રયોગ કરે છે, તે સાધુઓ કહેવાતા નથી–એમ આચાર્યોએ કહેલ છે. (૧૩-૨૧૯) इह जीविअं अनिअमेत्ता, पभट्ठा समाहिजोएहि ॥ ते कामभोगरसगिद्धा, उववज्जति आसुरे काए ॥१४॥ કવિતમનિસબ્ધ, પ્રાઃ સમાધિ ते कामभोगरसगृद्धाः, उपपद्यन्ते आसुरे काये ॥१४॥ અથઆ જન્મમાં જીવનને તપ વિ.થી નિયંત્રિત નહિ કરવાથી, શુભ મન-વચન-કાયાના વેગથી અત્યંત ભ્રષ્ટ થયેલા અને કામગો તેમજ રસમાં આસક્ત બનેલા, તે લક્ષણદિ શાસ્ત્રનો દુરૂપયેગ કરનારા, કાંઈક કષ્ટાનુષ્ઠાન કરતા હોવા છતાં સંયમવિરાધનાથી અસુરમાં જ પેદા થાય છે. (૧૪-૨૨૦) तत्तोऽवि उव्वट्टित्ता, संसारं बहुं अणु परिअडंति । बहुकम्मलेवलित्ताणं, बोही होई सुदुल्लहो तेसिं ॥१५॥ ततोऽपि उद्धृत्य, संसार बहु अनु पर्यटन्ति । बहुकर्मलेपलिप्तानां, बोधिर्भवति सुदुर्लभः तेषाम् ॥१५|| અર્થ-અસુર નિકાયમાંથી ચ્યવને તેઓ, સંસારમાં ઘણું કાળ સુધી પર્યટન કરશે. વળી ઘણું કમરના લેપથી લેપાયેલા તે જીવને બધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થઈ જાય છે, માટે સાધુઓએ ઉત્તરગુણની વિરાધનાથી બચવું જોઈએ. (૧૫-૨૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી કપિલીયાધ્યયન-૮ कसिणंपि जो इमं लोग, पडिपुण्ण दलेज्ज इक्कस्स। तेणावि से न संतुस्से, इह दुप्पूरए इमे आया ॥१६॥ कृत्स्नमपि य इमं लोक, परिपूर्ण दद्यात् एकस्मै । तेनापि स न संतुष्येत्, इति दुष्पूरकोऽयमात्मा ॥ १६ ।। અથ–જે સુરેન્દ્ર વિ. ધન-ધાન્યથી ભરેલ સકલ લેકને પોતાના ભક્તને આપે, તો પણ લોભી ભક્ત સંતુષ્ટ ન થાય! આ આત્માની અનંત આશાઓ પૂરી શકાય એમ નહિ હોવાથી આ જીવ દુપૂરક છે. (૧૬-૨૨૨) जहा लाहो तहा लोहा, लाहा लोहो पवढइ । दो मासकय कज्ज, कोडीए वि न निहि ॥१७॥ यथा लाभो तथा लोभो, लाभाल्लोभः प्रवर्धते। द्विमाषकृतं कार्थ, कोट्यापि न निष्ठितम् ॥ १७॥ અથ–જેમ જેમ દ્રવ્યલાભ થાય તેમ તેમ દ્રવ્યમૂચ્છ થાય છે, કારણ કે-લાભ લોભવૃદ્ધિનું કારણ છે. આ વિષયમાં કપિલ કેવલી પોતે પિતાનું દૃષ્ટાંત આપે છે કે-દાસીને સંતોષવા માટે બે માસા સેનાથી જે કામ પતવાનું હતું, તે કામ એક કરોડ સોનામહોરોથી પણ પૂરું ન થઈ શકયું. કેમ કે-અભિલાષાઓ વધતી જ ગઈ (૧૭–૨૨૩) णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासुऽणेगचित्तासु । जाओ पुरिसं पलोभित्ता, खेलंति जहा वा दासेहिं ॥१८॥ नो राक्षसीषु गृध्येत, गण्डवक्षःसु अनेकचित्तासु । : પુરુષ પ્રોગ્ય, રિત કથા વા તારૈઃ || ૧૮ માં. અથ–પીનસ્તન-વક્ષસ્થલવાળી, ચંચલપણાએ અનેક ચિત્તવાળી અને જ્ઞાન વિ. ભાવજીવનને વિનાશ કરનારી Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રાક્ષસી જેવી સ્ત્રીઓની અભિલાષા ન કરવી, કારણ કે-તે સ્ત્રીઓ આકર્ષક, વિશ્વાસજનક, મધુર-પ્રિય વચનોથી કુલીન પુરૂષને લોભાવી અનેક કીડાઓથી દાસની માફક બનાવી વિલાસ કરે છે. (૧૮-૨૪) नारीसु नो पगिज्झिज्जा, इत्थी विपजहे अणगारे। धम्मं च पेसलं नच्चा, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं ॥१९॥ નાપુ ને પ્રવૃત્તિ, હિઃ વિગત અનઃ ! धर्मच पेशल ज्ञात्वा, तत्र स्थापयेद् भिक्षुरात्मानम् ॥१९॥ અથ–સાધુ, સ્ત્રીઓની તરફ અનુરાગનો પ્રારંભ પણ ન કરે ! સ્ત્રીઓથી સર્વથા દૂર રહે! તેમજ એકાતે હિતકારી બ્રહ્મચર્ય વિ. રૂપ ધર્મને જ અહીં અને પરલોકમાં અત્યંત સુંદર જાણી તેમાં જ પોતાના જીવને રાખે ! (૧૯-ર૩૫) इति एस धम्मे अक्वाए, कविलेण च विसुद्धपन्ने । तरिहिंति जे काहिंति, तेहिं आराहिअ दुवे लोग तिबेमि ॥२०॥ इति एष धर्म आख्यातः, कपिलेन च विशुद्धप्रक्षेन । तरिष्यन्ति ये करिष्यन्ति, राराधितौ द्वौ लोकौ इति ब्रवीमि ॥२०॥ અથ-નિર્મલ જ્ઞાનસંપન્ન કપિલ કેવલીએ આ પ્રમાણે પૂર્વોક્ત મુનિધર્મ કહેલ છે. જે મનુષ્ય આ ધર્મની આરાધના કરશે તેઓ સંસારસાગરને તરી જશે, તેમજ આ જન્મમાં મહાજનપૂજ્ય બની પરલોકમાં સ્વર્ગ–મક્ષ વિ.ની પ્રાપ્તિ કરનારા થશે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૨૦-૨૨૬) છે આઠમું શ્રી કપીલાધ્યયન સંપૂણ. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રત્રજ્યાધ્યયન-૯ चऊण देवलगाओ, उववष्णो माणुसंमि लोगम्मि । उवसंत मोहणिज्जो, सरई पोराणिअ जाई ॥१॥ च्युत्वा देवलोकात्, उपपन्नो मानुषे लोके । उपशान्तमोहनीयः, स्मरति पौराणिकीं जातिम् ||१|| અ-સાતમા દેવલાકથી ચ્યવીને મનુષ્યલેાકમાં ઉત્પન્ન થયેલ અને નમાહ ઉડ્ડયના અભાવથી સમ્યક્હવત નિમ રાજા જાતિસ્મરણજ્ઞાન પામે છે, અર્થાત્ ગત४न्भनुं स्मरण ४२ छे. (१-२२७ ) जाई' सरितु भयव, सहसंबुद्धो अणुत्तरे धम्मे । पुत्त' ठवित रज्जे, अभिणिक्खमई नमी राया ॥२॥ जातिं स्मृत्वा भगवान्, स्वयंसंबुद्धोऽनुत्तरे धर्मे । पुत्र स्थापयित्वा राज्ये, अभिनिष्क्रामति नमी राजा || २ || અ-પૂજમનું સ્મરણ કરી ભગવાન નિમરાજા, સર્વોત્કૃષ્ટ ચારિત્રધમ પ્રત્યે સ્વયં પ્રતિબેાધ પામી, પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી શ્રી ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણુ ४२ छे. (२-२२८ ) ७ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ . શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ सो देवलोगसरिसे, अंतेउरवरगओ वरे भोए । ચુંબિત્તુ નમી રાયા, વુદ્દો માને રિયરે ફ स देवलोक सदृशान्, अन्तः पुरवरगतो वरान् भोगान् । भुक्त्वा नमी राजा, बुद्धो भोगान् परित्यजति ||३|| અ -દેવલાકમાં રહેલ ભેાગા જેવા પ્રધાન ભાગેાને ઉત્તમ અંતઃપુરમાં રહેલા, ભાગવી, વિશિષ્ટ તત્ત્વજ્ઞાની નિમ રાજા તે ભાગોના પરિત્યાગ કરે છે. (૩-૨૨૯ ) मिहिल' सपुरजणवयं', बलमोरोह' च परिक्षण सव्वं । चिच्चा अभिनिवत्तों, एगंतमहिडिओ भयव ||४|| मिथिलां सपुरजनपदां, बलमवरोध च परिजन सर्वम् । त्यक्त्वा अभिनिष्क्रान्तः, एकान्तमधिष्ठितों भगवान् ||४|| અ અન્ય નગરો અને જનપદ સહિત મિથિલા નગરી, ચતુર’ગી સેના, અન્તઃપુર, પરિવાર અર્થાત્ સ સગના ત્યાગ કરી, દ્રવ્યથી નિર્જન વન વિ. રૂપ અને ભાવથી હું એકલા જ છુ, આવા નિશ્ચયરૂપ એકાન્તમાં દીક્ષિત થયેલ નિમ રાજિષ રહેલ છે. ( ૪–૨૩૦ ) कोलाहल संभूय, आसी मिहिलाइ पव्वयंतम्मि | तइआ रायरिसिम्मि, नमिम्मि अभिणिक्खमंतम्मि ॥५॥ कोलाहलकसम्भूत ं, आसीत् मिथिलायां प्रव्रजति । तदा राजब નમો, अभिनिष्क्रामति ॥५॥ અ-જ્યારે નામ રાજર્ષિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, ત્યારે મિથિલા નગરીમાં સઘળે ઠેકાણે વિલાપ, કકળાટ વિ.ના કાલાહલ મચી ગયા. ( પ-ર૩૧ ) Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવ્રજ્યાધ્યયન - - - अब्भुट्ठियं रायरिसिं, पबज्जाठाणमुत्तम। सक्की माहणरूवेण, इम वयणमब्बवी ॥६॥ अभ्युत्थित राजर्षि, प्रव्रज्यास्थानमुत्तमम् । शको ब्राह्मणरूपेण, इदं वचनमब्रवीत् ।।६।। અર્થ-જ્ઞાન વિ. ગુણોના આશ્રયરૂપ ઉત્તમ પ્રજ્યારૂપ સ્થાનમાં આરૂઢ થયેલ નમિ રાજર્ષિને, બ્રાહ્મણવેશે આવેલા ઈન્દ્ર મહારાજે તેમના મનની પરીક્ષા કરવાની ઈચ્છાથી, २मा प्रमाणे वयन वानी २३मात ४६१. (६-२३२) किं नु भो अज्ज मिहिलाए, कोलाहलगसंकुला । सुच्चंति दारुणा सद्दा, पासाएसु गिहेसु अ॥७॥ किं नु भोः ! अद्य मिथिलायां, कोलाहलकसंकुला। श्रूयन्ते दारुणाः शब्दाः, प्रासादेषु गृहेषु च ।।७।। અથ–હે રાજર્ષિ! આજે મિથિલા નગરીમાં ઘણા કકળાટથી વ્યાપ્ત, હદયના ઉદ્દેગને કરનારા વિલાપ વિ. શબ્દો, રાજમહેલો, હવેલીઓ વિ.માં સઘળે ઠેકાણે કેમ समाई २हा छ ? (७-२33) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ॥८॥ एतमर्थ निशम्य, हेतुकारणनोंदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रमिदमब्रवीत् ॥८॥ અથ –કેલાહલ વિ.થી વ્યાપ્ત શબ્દ સંભળાય છે.એ વાક્યથી સૂચિત હેતુ અને કારણથી અભિનિષ્ક્રમણના Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા નિષેધ માટે પ્રેરણાને પામેલ નિમ રાષિ, આ પ્રમાણે इन्द्रिने वा ३ अहेवा सांज्या ( ८-२३४ ) मिहिलाए चेइए वच्छे, सीयच्छाए मणोरमे । पत्तपुण्फ फलोवेए, बहूणं बहुगुणे सया ॥ ९ ॥ मिथिलायां चत्ये वृक्षः, शीतच्छायः मनोरमः । पत्रपुष्पफलोपेतः, बहूनां बहुगुणः सदा ||९|| અમિથિલાનગરીના ઉદ્યાનમાં શીતલ છાયાવાળું, પાંદડાં-ફૂલ-ફળવાળું, મનારમ નામનું અને ફુલ વિ.થી पक्षी विने सहा अत्यंत उपर वृक्ष छे. ( ८-२३५) वाएण हीरमाणम्मि, चेइअम्मि मणोरमे । दुहिआ असरणा अत्ता, एए कंदति भो ! खगा ॥ १०॥ घातेन हीयमाणे, चत्ये मनोरमे । दुःखिता अशरणा आर्त्ता, एते क्रन्दन्ति भोः ! खगाः ॥ १०॥ અ-હે બ્રાહ્મણ ! ઉદ્યાનમાં રહેલ મનારમ વૃક્ષ પ્રચર્ડ આંધીના ઝપાટાથી પડી જવાથી, દુઃખવાળા, રક્ષણ વગરના અને પીડિત થયેલા આ પક્ષીએ કરૂણ ક્રંદન કરે છે, અર્થાત્ આ તમામ લોકા સ્વાર્થ જવાથી રડે છે. તેમાં भाई अमिनिष्टुमण हेतु - अरण नथी. ( १०-२३६ ) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥ ११ ॥ एतमर्थ निशम्य ततो नर्मि राजर्षि, Jain Educationa International हेतुकारणनोदितः । देवेन्द्र इदमब्रवीत् ॥ ११ ॥ For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રવ્રજ્યાધ્યયન-૨ ૧૦૧ અ -આ પ્રકારના સ્પષ્ટ જવાબ સાંભળી, પૂર્વોક્ત હેતુ-કારણના ખંડન કરનાર જવાબથી પ્રેરણાને પામેલ દેવેન્દ્ર इरीथी नभि र्षिने पूछे छे. (११-२३७ ) एस अग्गी अ वाऊ अ, एअं उज्झइ मंदिरं । भयवं अंतेउर तेणं, कीस णं नावपेववह ।। १२ ।। एष अग्निश्च वायुश्च एतद् दद्यते मन्दिरम् । भगवन् ! अन्तःपुरं तेन, कस्मात् खलु नाव प्रेक्षसे ||१२|| અ-હે ભગવન્! આ અગ્નિ અને વાયુ છે. આ આપણા રાજમહેલ મળી રહ્યો છે અને તેથી અંતઃપુર ખળી રહ્યું છે, છતાં આ બધા સામે આપ કેમ જોતાં नथी ? ( १२-२३८ ) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ | तओ नमी रायरिसी, देविदं इणमब्बवी || १३|| एतमर्थं निशम्य हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥ १४ ॥ અઆ વિષયને સાંભળી, હેતુ-કારણનો પ્રદર્શનપૂર્વક પૂછાયેલ નિમ રાજિષ ધ્રુવેન્દ્રને હવે કહેવાતા જવાબ आये छे. (१3-२३८ ) सुहं वसामो जीवामो, जेर्सिमो नत्थि किंचणं । मिहिलाए उज्झमाणीए, न मे उज्झइ किंचणं ॥ १४ ॥ सुखं वसामो जीवामः, येषां वयं नास्ति किंचन । मिथिलायां दह्यमानायां न मे दह्यते किंचन || १४ || Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ અ-હે ઇન્દ્ર ! અમે સુખે રહીએ છીએ અને જીવીએ છીએ. કાઈ પરવસ્તુ જરા પણ મારી નથી. ‘હું પોતે મારા છુ, મારૂ કાંઈ નથી.' અર્થાત્ અંતઃપુર વિ. મારૂ છે જ નહિ, કે જેથી રક્ષયાગ્ય અને ! એથી જ મિથિલા નગરી ખળવા છતાં એમાંનું જરા પણ મારૂ મળતુ ́ નથી. ( ૧૪–૨૪૦ ) ૧૦૨ चतपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो । पिअ ण विज्जई किंचि, अप्पिअपि ण विज्जई ||१५|| त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य भिक्षाः । प्रिय न विद्यते किंचित्, अप्रियमपि न विद्यते || १५ || અ–સ્રી, પુત્ર વિ.ના ત્યાગ કરનાર, પાપવ્યાપાર માત્રના પરિહારી ભિક્ષુને કેાઇ ચીજ પ્રિય કે અપ્રિય હાતી નથી, સકલ વસ્તુમાં સમભાવ હોય છે. ( ૧૫-૨૪૧ ) बहु खु मुणिणो भर्द, अणगारस्स भिक्खूण | सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥ १६ ॥ बहु खलु मुनेर्भद्र, अनगारस्य भिक्षोः । સવંતો વિપ્રમુદ્દસ્ય, પાન્તમનુવરતઃ ॥૬॥ . અ-બહાર અને અંદરના પરિગ્રહેા વિ. વગરના, હું એકલા જ છુ-એવા સિદ્ધાન્તને વળગી રહેનાર, તેમજ વગરના, નિર્દોષ આહાર કરનાર મુનિને ચોક્કસ અહીં ઘણું સુખ છે. ( ૧૬-૨૪૨ ) ઘર 3 કામદ નિસામિત્તા, હેતુજારોગો । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥१७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રવ્રજ્યાધ્યયન-૨ १०३ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । .. ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥१७॥ અથ–આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણની અસિદ્ધિ જ્યારે નમિ રાજર્ષિએ પ્રગટ કરી, ત્યારે ઈન્દ્ર नभि बिने नाय भु४५ ४ छ. ( १७-२४३) पागार कारइत्ता णं, गोपुरट्टालगाणि अ । ओमूलगसयग्धीओ, तओ गच्छसि खत्तिया ॥१८॥ प्राकार कारयित्वा खलु, गोपुराट्टालकानि च । ओसूलक शतघ्नीश्च, ततो गच्छ क्षत्रिय ! ॥१८॥ - मथ-Bal, भुण्य ४२वाने, युद्ध ४२वाना स्थानी, ખાઈએ, તોપો વિ. બનાવરાવી, વ્યવસ્થિત કરીને હે ક્ષત્રિય! ५छीथी र डाय तtat. ( १८-२४४ ) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ।।१९।। एतमर्थ निशम्य, हेतुकारणनोदितः ! ततो नमी राजर्षिः, देवेन्द्रमिदमब्रवीत् ।।१९।। અથ–આ વાતને સાંભળી, હેતુ-કારણપૂર્વક ઈન્દ્રની પ્રેરણાને પામેલ નમિ રાજર્ષિ નીચે મુજબ જવાબ આપે छ. (१८-२४५) सद्धच नगर किच्चा, तव संवरमग्गल । खंतिनिऊण पागारं, तिगुत्त दुप्पधंसग ॥२०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે धणु परकम किच्चा, जीवं च हरिअं सया। धिईच केअण किच्चा, सच्चेण पलिमंथए॥२१।युग्मम् ।। છાં ૪ ના કુવા, તા: સંવરરામા ) ક્ષાનિતનિgiાર, ત્રિગુપ્ત સુtuથર્ષ ર૦) धनुः पराक्रम कृत्वा, जीवां च ईयर्या सदा । धृतिं च केतन कृत्वा,सत्येन परिबध्नीयात् ॥२१॥ युम्मम्।। અથ-તત્વચિરૂપ શ્રદ્ધાને નગર અને પ્રથમ વિ.ને મુખ્ય દરવાજો તથા આશ્રવનિધિરૂપ સંવરને સાંકળેકમાડ, ક્ષમારૂપ સમર્થ કિલ્લાને અને તેમાં મનગુપ્તિ વિ. ત્રણ ગુપ્તિરૂપ અટ્ટાલક-ખાઈઓ-તોપો બનાવી, જીવના વીલ્લાસરૂપ પરાક્રમ નામનું ધનુષ્ય, અને એમાં ઈર્યોસમિતિ વિ. સમિતિરૂપ દેરી તથા ધર્મ નામની ધનુષ્યના મધ્યમાં લાકડાની મૂક બનાવીને, તેને સત્યરૂપ દેરાથી બાંધવી જોઈએ. (૨૦-૨૧, ૨૪૬૨૪૭) तवनारायजुत्तेण', भित्तण कम्मकंचु । मुणी विगढसंगामो, भवाओ परिमुच्चई ॥२२॥ तपोनाराचयुक्तेन, भित्त्वा कर्मकञ्चुकम् । मुनिविगतसंग्रामो, भवात् परिमुच्यते ॥२२॥ અર્થ–તપના બાણથી યુક્ત પરાક્રમ રૂપી ધનુષ્યવડે કર્મના કંચુકાબર)ને ભેદી, મુનિ, સંગ્રામવિજેતા બની સંસારથી મુક્ત બને છે. (રર-ર૪૮) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंदों इणमब्बवी ॥२३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રત્રજ્યાધ્યયન-ટ एतमर्थ निशम्य हेतुकारणनोदितः । तत नमी राजर्षि देवेन्द्र इदमब्रवीत् ॥ २३ ॥ " અ આ પૂર્વોક્ત કથન સાંભળી, હેતુ-કારણની અસિદ્ધિથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર, નમિ રાજિષને નીચેના विषय पूछे छे. (२३-२४५ ) पासाए कारइत्ता णं, वद्धमाणगिहाणि । चालग्गपोइआओ अ, तओ गच्छसि खत्तिआ ! ||२४|| प्रासादान् कारयित्वा खलु वर्धमानगृहाणि च । बालाग्रपोतिकाश्च ततो गच्छ क्षत्रिय ! ॥ २४ ॥ ૧૦૫ અ-પ્રાસાદાને અને વાસ્તુશાસ્ત્ર મુજબ વધુ માન ગૃહાને તથા સમસ્ત વિશિષ્ટ રચનાવાળા ઘરોને અનાવરાવી, हे क्षत्रिय ! पछीयी निष्ठ भरले. (२४-२५० ) एअमट्ठ' निसामित्ता, हेउकारणचोड़ओ । तओ नमी रायरिसी, देविंदं इणमब्बवी ||२५|| पतमर्थ निशम्य हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥ २५ ॥ અ-આ પ્રમાણે ઇન્દ્રે કહેલ સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ, ઇન્દ્રને નીચે જણાવેલ જવાબ आये छे. (२५-२५१ ) Jain Educationa International संसयं खलु सो कुणइ, जो मग्गे कुणई घर । जत्थेव गंतुमिच्छिज्जा, तत्थ कुब्बिज्ज सासयं ॥ २६ ॥ संशयं खलु स कुरुते, यो मार्गे कुरुते गृहम् । यत्रैव गन्तुमिच्छेत्, तत्र कुर्वीत स्वाश्रयम् || २६ || For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–ગમનના સંશયવાળે માર્ગમાં ઘર કરે છે. ગમનના નિશ્ચયવાળે તે નથી કરતો. જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જ જઈ તે આશ્રય કરે છે. અમારે મુક્તિપદમાં જવાની ઈચ્છા છે, માટે દુન્યવી ઘર ન બનાવતાં મુક્તિધામરૂપ આશ્રય બનાવવા અને પ્રવૃત્તિશીલ છીએ. (૨૬-૨પર) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइजो। तओ नमी रायरिसी, देविंदो इणमब्बवी ॥२७॥ તમર્થ નિરાગ્ય, દેતુળનોવિત: ततो नमी राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥२७॥ અર્થ–આ પ્રમાણે નમિ રાજર્ષિએ કહેલ સાંભળી, હેતુ–કારણથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર નીચે જણાવેલ બાબતને પૂછે છે. (૨૭–૨૫૩) आमोसे लोमहारे अ, गठिभेए अ तक्करे। नगरस्स खेमं काऊण, तओ गच्छसि खत्तिआ ! ॥२८॥ आमोषान् लोमहारांश्च, ग्रन्थिमेदांश्च तस्करान् । નાચ ક્ષેમ કૃત્વા, તત છ ક્ષત્રિય ! ર૮. અર્થ–ધનવંતને મારીને કે માર્યા વગર ચોરી કરનારા ચોરેને, ખીસ્સાકાતરૂઓને અને હંમેશાં ચોરીનો ધંધે કરનારાઓને બહાર કાઢી મૂકીને, નગરનું ક્ષેમ કરીને, પછીથી તમે હે ક્ષત્રિય! અભિનિષ્ક્રમણ કરજે, કેમ કેઆ તમારે રાજધર્મ છે. (૨૮-૨૫૪) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओं। तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ॥२९॥ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવ્રાધ્યયન-૨ ૧૦૭. एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥२९॥ અર્થ આ પ્રમાણે દેવેન્દ્ર કહેલ સાંભળી, હેતુકારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ નીચે દર્શાવેલ જવાબ આપે છે. (૨૨૫૫) असई तु मणुस्सेहिं, मिच्छादंडो पजुज्जए। अकारिणोत्थ बझंति, मुच्चई कारगो जणो ॥३०॥ असकृत् तु मनुष्यैः, मिथ्यादण्ड: प्रयुज्यते । अकारिणोऽत्र बध्यन्ते, मुच्यते कारको जनः ॥३०॥ અર્થ-અનેક વાર જે અપરાધ વગરના હોય તેઓના ઉપર પણ અજ્ઞાન વિ.થી મનુષ્ય દંડ કરે છે. એથી આ લોકમાં ચેરી વિ. નહિ કરનારાઓ બેડી વિ.થી જકડાય છે અને ચોરી વિ. કરનારાઓ છૂટી જાય છે. આ જ્ઞાનની અશકયતાને લીધે અપરાધીને દંડ નહિ અને નિરપરાધીને દંડ કરનાર રાજા, રાજધર્મવાળો અને નગરનું કુશળ કરનારે કેવી રીતે કહેવાય ? (૩૦-૨૫૬) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ। तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३१॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥३१॥ અથ–આ વાતને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ કેન્દ્ર, રાગની પરીક્ષા કર્યા બાદ ઠેષના અભાવની પરીક્ષા માટે નીચે મુજબ નમિ રાજર્ષિને પૂછે છે. (૩૧-૨૫૭) Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ जे केइ पत्थिवा तुब्भं, न नमंति नराहिवा ! વશે તે વદ્દત્તા ળું, તો પતિ વૃત્તિકા ! શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે શા ये केचित् पार्थिवास्तुभ्यं, नानमन्ति नराधिप ! | वशे तान् स्थापयित्वा વ તો મચ્છર ક્ષત્રિય ! ॥રૂરત -જે કેટલાક રાજાએ નમતા નથી તેઓને વશ કરીને, પછી હું ક્ષત્રિય ! તમે જજો. અર્થાત્ જે સમ રાજા હાય છે તે નહીં નમતા રાજાઓને નમાવે છે. આપ તા સમર્થ છે. ( ૩૨-૫૮ ) ઇશ્રમદ્દ' નિયામિત્તા, ઢેડાળરોગો । तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ||३३|| एतमर्थ निशम्य हैतुकारणनीदितः | સતો નમી રાષિ, કૈલેન્દ્ર' વમત્રથીત રૂ! અ-આ પૂર્વોક્ત અને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ દેવેન્દ્રને નીચે દર્શાવેલ કહે છે. ( ૩૩-૨૫૯ ) जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । एगं जिणिज्ज अप्पाणं, एस से परमो जओ ॥ ३४ ॥ ये सहस्रं सहस्राणां संग्रामे दुर्जये जयेत् । Ë નયેદ્દાત્માનં, પણ તસ્ય પામો ગયઃ || ફ્o || અ-જે દુય સંગ્રામમાં દશ લાખ સુલટાને જીતે છે, તે જો વિષય-કષાયમાં પ્રવૃત્ત અતિ દુજે ય એવા એક આત્માને જીતે, તે તે વિજેતાને દશ લાખ સુભટોના વિજય કરતાં પરમ વિષય છે. ( ૩૪–૨૬૦ ) Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવ્રાધ્યયન-૨ ૧૦૮ - अप्पणामेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ। अप्पणामेवमप्पाण, जइत्ता सुहमेहए ॥३५॥ आत्मनैव युध्यस्व, किं ते युध्धेन बाह्यतः । आत्मनैव आत्मानं, जित्वा सुखमेधते ॥३५॥ અથ–હે આત્મન્ ! અનાચારપ્રવૃત્ત આત્માની સાથે જ યુદ્ધ કર ! બાહ્ય રાજાઓની સાથે લડવાથી તેને શે લાભ છે? આ પ્રમાણે અનાચારપ્રવૃત્ત આત્માને જીતી લેવાથી મુક્તિસુખ રૂપ એકાતિક સુખને મુનિ પામે છે. (3५-२६१) पंचिंदिआणि कोह, माण माय तहेव लोभंच । दुज्जय चेव अप्पाण, सबमप्पे जिए जि ॥३६॥ पञ्चेन्द्रियाणि क्रोधः, मानो माया तथैव लोभश्च । दुर्जयश्चैव आत्मा, सर्वमात्मनि जिते जितम् ।।३६।। ___पथ-पांयन्द्रियो, आध-भान-भाया-सोम, हुल्य મન, મિથ્યાત્વ વિ. સઘળુંય, જે આત્મા એક છતાય તે સર્વ જીતાયેલું જ છે. વાસ્તેજ હું બાહ્ય શત્રુઓની पेक्षा ४शने मात्माना यम प्रवृत्तिशास छु. (३१-२१२) एअमट्ट निसामित्ता, हेउकारणचोइओ। तओ नर्मि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३७॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः। ततो नर्मि राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ।। ३७।। અર્થ–આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણથી Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પ્રેરિત થયેલ ઈન્દ્ર, નમિ રાજર્ષિના રાગ અને દ્વેષના અભાવના નિશ્ચય કરી, જિનધમની સ્થિરતાની પરીક્ષા માટે નીચે મુજબ નિમ રાજિષને પૂછે છે. ( ૩૭–૨૬૩) जड़त्ता विउले जन्ने, भोत्ता समणमाहणे | મુખ્મા મુજ્બા ય નિદા ય, તો પતિ વૃત્તિયા રૂા याजयित्वा विपुलान् यज्ञान्, भोजयित्वा श्रमणब्राह्मणान् । दत्त्वा भुत्तवा च इष्ट्वा च ततो गच्छ क्षत्रिय ! ||३८|| 7 અ-હું ક્ષત્રિય ! મોટા યા કરાવી, શાકથ વિ. શ્રમણા-બ્રાહ્મણેાને જમાડી, બ્રાહ્મણ વિ.ને દક્ષિણામાં ગાય વિ.નું દાન આપી, મનેાહર શબ્દ વિ.ને ભાગવી અને સ્વયં યજ્ઞા કરી, પછી આપ દીક્ષા લેજો. (૩૮-૨૬૪ ) મઢ નિયામિત્તા, ઢેડાર પોગો । तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ||३९|| एतमर्थं निशम्य हेतुकारणनोदितः । તતૌ નમી રાષિઃ, થેન્ક' મન્ત્રથીત || ૨૨ || અઆ પૂર્વોક્ત વિષય સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ દેવેન્દ્રને નીચે મુજબ જવાખ આપે છે. ( ૩~૨૬૫) जो सहस्स' सहरसाण, मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ, अदितस्सावि किंचण ॥४०॥ यः सहस्रं सहस्राणां मासे मासे गवां दद्यात् । तस्यापि संयमः श्रेयान् अददतोऽपि किंचन ||४०|| Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રત્રજ્યાધ્યયન ૧૧૧ અ-જે કાઈ દર મહિને દશ લાખ ગાયાનું દાન કરે છે તેા પણ, તેના કરતાં કાંઈ પણ નહીં આપવા છતાં હિંસા વિ. પાપાના પરિહાર રૂપ સંયમ, અત્યંત પ્રશસ્ય-સર્વ શ્રેષ્ઠે છે. (૪૦~૨૬૬ ) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नर्मि रायरिसिं, देविंदो इणमब्बवी ||४१॥ पतमर्थं निशम्य हेतुकारणनोदितः । તતો નમિ રાજ્ઞષિ, વેન્દ્ર: મરીત ll॥ અ-આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલા જૈનધર્મની દૃઢતાના નિશ્ચય કરી, વ્રતની દૃઢતાની પરીક્ષા માટે ઈન્દ્ર નમિ રાજર્ષિને હવે નીચેની બાબત પૂછે છે. ( ૪૧-૨૬૭ ) મોસમ વત્તા ળ', ગન' પ્રત્યેશિ ગામ । દેવ પોતબો, માહિમનુયાદિવ ! જરા घोराश्रमं त्यक्त्वा खलु, अन्य प्रार्थयसि आश्रमम् । इहैव पौषधरतः, भव મનુજ્ઞાધિવ ! || ૭૨ || અ-અત્યંત દુષ્કર હોઈ ઘાર આશ્રમ-ગૃહસ્થાશ્રમને ાડી, દીક્ષારૂપી ખીજા આશ્રમની શા માટે ઈચ્છા રાખા છે ? હે રાજન્ ! અહીંજ ગૃહસ્થાશ્રમમાં રહી અષ્ટમી વિ. તિથિઓમાં પૌષધવ્રતધારી અને ! (૪૨-૨૬૮) एअमठ निसामित्ता, हेउकारणचोओ | તો નમી ગરમી, વૈવિદ્. રામનવી જા Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પતમર્થ નિરાળ, તુવરાતિ : ततो नमि राजर्षि देवेन्द्र इदमब्रवीत् ॥४३॥ અથ–આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ ઈન્દ્રને નીચે મુજબ જવાબ આપે છે. (૪૩-૨૬૯) मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए। न सो सुअक्खायधम्मस्स, कलं अग्घह सीलसिं ॥४४॥ मासे मासे तु यो बालः, कुशाग्रेण तु भुङ्क्ते । न स स्वाख्यातधर्मस्य, कलामर्हति षोडशीम् ॥४४॥ અર્થ-જે કોઈ અવિવેકી, એક એક માસમાં દાભના અગ્રભાગ જેટલે આહાર કરે છે તેવા પ્રકારને ઘેર તપસ્વી, તીર્થંકરપ્રણીત સર્વસાવદ્યત્યાગ રૂપ મુનિ ધર્મના સેલમાં ભાગ સરખો પણ ન થાય! જેથી પ્રભુએ મુખ્યતયા મુનિવમી કહેલ છે, નહિ કે ગૃહસ્થાશ્રમ! તેથી દીક્ષારૂપ આશ્રમ શ્રેયસ્કર છે. (૪૪-ર૭૦) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ। तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥४५।। પતમ નિરાગ્ય, દેતુવાળનોવિતઃ ततो नमिं राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ॥४५|| અથ–આ પૂર્વોક્ત જવાબ સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત બનેલ ઈન્દ્ર નીરાગતાની પરીક્ષા માટે નમિ રાજર્ષિને નીચેની બાબત પૂછે છે. (૫-૨૭૧) Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવ્રજ્યાધ્યયન-૨ ૧૧૩ हिरण्ण सुवण्ण मणिमोत्तं, कंस दूसच वाहण। कोस व वढावइत्ताण, तओ गच्छसि खत्तिआ ॥४६॥ हिरण्य सुवर्ण मणिमुक्त, कांस्य दुष्यच वाहनम् । कोष च वर्धयित्वा खलु, ततो गच्छ क्षत्रिय ! ॥४६॥ अथ-डे क्षत्रिय ! घ ड़ी घडे सोनु, छन्द्रનીલ વિ. મણિઓ, મોતીઓ, કાંસાના વાસણો વિ. દૃષ્ય વસ્ત્ર વિ, વસ્ત્ર, રથ વિ. વાહનો અને ભંડાર વિ. સઘળાયને qधारीने पछी ने ! (४६-२७२ ) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ॥४७॥ एतमर्थं निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥१७॥ અર્થ–આ પૂર્વોક્ત બાબત સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ શકેન્દ્રને નીચે જણાવેલ જવાબ मापे छ. (४७-२७३) सुवण्णरूप्पस्स उपव्यया भवे, सिआ हु केलाससमा असंखया। नरस्स लुद्धम्स न तेहि किंचि, इच्छा दुआगाससमा अगंतिआ॥४८॥ सुवर्णरूप्यस्य तु पर्वता भवेयुः, स्यात् हु कैलाससमा असंख्यकाः । नरस्य लुब्धस्य न तः किंचित् , इच्छा हु आकाशसमा अनन्तिका ॥४८॥ અથ–સેના-રૂપાના મેરૂપર્વત જેવડા અસંખ્યાતા Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ - ११४ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પર્વતે કદાચ મળી જાય, તે પણ તૃષ્ણાતુર મનુષ્યને થોડે પણ સતેષ થતો નથી, કારણ કે-ઈચ્છા આકાશ જેટલી मनात छ. (४८-२७४) पुढवी साली जवा चेव, हिरण पसुमिम्सह । पडिपुण्ण नालमेगस्स, इइ विज्जा तव चरे ॥४९॥ पृथ्वी शालयः ययाश्चैव, हिरण्य पशुभिः सह । प्रतिपूर्ण नालमेकस्य, इति विदित्वा तपश्चरेत् ॥४९॥ मथ-सूभि, ale in२ वि. गरनी नति, ४५ વિ. ધાન્ય, સેનું વિ. અને ગાય વિ. પશુધનની સાથે સઘળુંય એક જંતુને ઈચ્છાપૂર્તિ માટે સદા શક્તિમાન થતું નથી. આ પ્રમાણે જાણીને અનશન વિ. બાર પ્રકારના તપનું माय५५ ४२ से. (४८-२७५) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥५०॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नर्मि राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ॥२०॥ અથ–આ પૂર્વોક્ત જવાબ સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર નમિ રાજર્ષિને નીચે જણાવેલ વિષય पूछे छे. (५०-२७६) अच्छेरगमन्भुदए, भोए चयसि पत्थिवा । असते कामे पत्थेसि, संकप्पेण विहनसि ! ॥५१॥ आश्चर्यमद्भुतकान , भोगान् त्यजसि पार्थिव !। असतः कामान् प्रार्थयसि, संकल्पेन विहन्यसे ।।५१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવ્રજ્યાધ્યયન અથ–આશ્ચર્યની વાત છે કે હે રાજન્ ! આપ વિદ્યમાન આશ્ચર્યરૂપ ભેગોને છોડી અવિદ્યમાન સ્વર્ગ વિ.ને કામને ચાહો છે ! અપ્રાપ્ત ભેગેના સંકલ્પઅનંત ઈચ્છાથી હત-પ્રહત બની રહ્યા છે, આપ વિવેકી હોવાથી પ્રાપ્ત ભેગોને અપ્રાપ્ત ભેગેની ઈચ્છાથી ન છેડે ! (૫૧-૨૭૭). एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ॥५२॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥२२॥ અર્થ–આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત બનેલ નમિ રાજર્ષિ, દેવેન્દ્રને નીચે જણાવેલ જવાબ આપે છે. (પ-ર૭૮ ) सल्लं कामा, विस कामा, कामा आसीविसावमा । कामे पत्थयमाणा य, अकामा जति दुग्गई ॥५३।। शल्यकामा विष कामाः, कामा आशीविषोपमाः । कामान् प्रार्थयमानाच, अकामा यान्ति दुर्गतिम् ।।३।। અર્થ–પ્રતિક્ષણ પીડાકારી એવા શબ્દ વિ. કામ શલ્ય જેવા છે, તેમજ (ધર્મ) જીવનનાશકની અપેક્ષાએ ઝેર અને સાપ જેવા છે. કામગોની ચાહના કરનાર છે, ભેગો નહિ મળવા કે ભેગવવા છતાં કામનાથી જ પરભવમાં નરક વિ. દુગતિમાં જાય છે. (પ૩–૨૭૯) Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अहे वयइ कोहेण', माणेण अहमा गई। माया गइ पडिग्याओ, लोहाओ दुहओ भय ॥५४॥ अधो व्रजति क्रोधेन, मानेन अधमा गतिः। मायया गतिप्रतिघातो, लोभादुभयता भयम् ॥५४|| અર્થ-કધથી નરકગતિ, માનથી નીચગતિ, માયાથી સુગતિને નાશ અને લોભથી આ લોક-પરલેકનો ભય થાય છે. અર્થાત્ કામગોની કામનાથી ક્રોધ વિ. થાય છે, તો तेथी दुति भ नही ? (५४-२८०) अवउज्झिऊण माहणरूव, विउरूविऊण इंदत्त। वंदइ अभित्थुणतो, इमाहिं महुराहिं वग्गूहिं ॥५५॥ अपोह्य ब्राह्मणरूप, विकृत्य इन्द्रत्वम । वन्दते अभिष्टुवन् , इमाभिर्मधुराभिः वाग्भिः ॥२५॥ અર્થહવે દેવેન્દ્ર, બ્રાહ્મણરૂપને છોડી, ઈદ્રરૂપ બનાવી, આ નીચે કહેવાતી મનોહર વાણીથી સ્તુતિ કરતો नमः४२ ४२ छे. (५५-२८१) अहो ते निज्जिओ कोहो, अहो ते माणो पराजिओ। अहो ते निरकिया माया, अहो! ते लोहो वसीकओ॥५६॥ अहो! त्वया निर्जितः क्रोधः, अहो ते मानः पराजितः। अहो ते निराकृता माया, अहो ते लोभी वशीकृतः ॥२६॥ અર્થ-આશ્ચર્ય છે કે તમે કેધને જીતી લીધે, માનને હરાવી દીધે, માયાનું નિરાકરણ કર્યું અને લોભ पाताने माधीन छे. (५६-२८२) Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ - શ્રી નમિપ્રવજ્યાધ્યયન-૨ अहो ! ते अज्जव साहु, अहो ते साहु मदव । अहो ते उत्तमा खंती, अहो ते मुत्ति उत्तमा ॥५७॥ अहो! ते आर्जव साधु, अहो! ते साधु मार्दवम् । अहो! ते उत्तमा क्षान्तिः, अहो! ते मुक्तिरुत्तमा ||५७॥ मथ-मी, वी स२स मापनी सरसता छ ! अडी, આપની નમ્રતા અપૂર્વ છે! અહો, આપની ક્ષમા અલૌકિક छ! मात, मापन। सतोष असाधा२५ छ ! (५७-२८3) इहंऽसि उत्तमो भंते!, पेच्चा होहिसि उत्तमो। लोगुत्तमुत्तम ठाण, सिद्धिं गच्छसि नीरओ ॥५८॥ इह असि उत्तमो भदन्त !, पश्चात्, भविष्यसि उतमः! लोकोत्तमोत्तम स्थान, सिद्धिं गच्छसि नीरजाः ॥५८॥ અથ– પૂજ્યઆપ ઉત્તમ ગુણસંપન્ન હોઈ આ લોકમાં ઉત્તમ છે અને પરલોકમાં ઉત્તમ બનશો. અહીં કમરહિત બનીને લોકના ઉત્તમોત્તમ સ્થાનરૂપ મુક્તિમાં श. (५८-२८४) एवं अभित्थुणंतो, रायरिसिं उत्तमाइ सद्धाए । पयाहिण कुणतो, पुणो पुणो वंदए सक्को ॥५९॥ एवमभिष्टुवन , राजर्षि उत्तमया श्रद्धया । प्रदक्षिणां कुर्वन् , पुनः पुनर्वन्दते शक्रः ।।५९|| અથ– આ પ્રમાણે પૂર્વોક્ત સ્તુતિ કરતે શક્રેન્દ્ર, નમિ રાજર્ષિને ઉત્તમ શ્રદ્ધાથી પ્રદક્ષિણું દેતે વારંવાર પ્રણામ ४२ छ. (५८-२८५) Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ - - ૧૧૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तो वंदिऊण पाए, चक्कं-कुस-लखणे मुणिवरस्स। आगासेणुप्पइओ, ललिअचबलकुंडलकिरीडी ॥६॥ ततो वन्दित्वा पादौ, चक्राङ्कुशलक्षणौ मुनिवरस्य । आकाशेनोत्पतित:, ललितचपलकुण्डलकिरीटी ।। ६० ।। અર્થ–ત્યાર બાદ નમિ રાજર્ષિ-મુનિવરના ચકઅંકુશના લક્ષણવંતા ચરણોમાં વંદના કરીને, વિલાસવાળા હોવાથી લલિત તથા ચંચલ હોવાથી ચપલ કુંડલવાળે અને મુકુટધારી ઈન્દ્ર, આકાશમાગે–દેવલેક ભણે રવાના થઈ गया. (१०-२८६) नमी नमेइ अप्पाण', सक्खं सक्केण चोइओ। चइऊण गेह वइदेही, सामन्ने पज्जुबडिओ ॥६॥ नमिर्नमयति आत्मान', साक्षात् शक्रेण नोदितः। त्यक्त्वा गेह विदेही, श्रामण्ये पर्युपस्थितः ॥ ६१ ।। અર્થ-નમિ રાજર્ષિની પ્રત્યક્ષ થઈને ઈ સ્તુતિ કરવા છતાં, વિદેહ દેશના અધીશ્વર નમિ રાજર્ષિ, ગવિત નહિ બનતાં આત્માને સ્વ-સ્વરૂપ પ્રતિ નમાવનાર બને છે. તેઓ રાજધાનીને ત્યાગ કરી સંયમની સાધનામાં ઉજમાળ થયા, પરંતુ ઈન્દ્રની પ્રેરણાથી ધર્મથી ખસ્યા नडी. (११-२८७) एवं करिति संबुद्धा, पंडिआ पविअक्वणा। विणिअटुंति भोगेसु, जहा से नमी रायरिसी त्तिबेमि ।।६२॥ एवं कुर्वन्ति संवुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेषु, यथा स नमी राजर्षिः इति ब्रवीमि ।।६।। Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રવજ્યાધ્યયન અથ–આ પ્રમાણે જેમ નમિ રાજર્ષિ, સ્વધર્મમાં નિશ્ચલતાવાળા થયા, તેમ તત્ત્વજ્ઞાની, ગીતાર્થ, અભ્યાસના અતિશયથી ક્રિયામાં નિષ્ણાત બીજા મુનિએ પણ ભેગોથી વિરામ પામનારા થાય છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૬૨-૨૮૮) છે નવમું શ્રી નમિપ્રવજ્યાધ્યયન સંપૂણ, છે Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી દ્રુમપત્રકાધ્યયન-૧૦ दुमपत्त पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीविअं समयं गोअम ! मा पमायए || १ || द्रुमपत्रक पाण्डुरक' यथा, निपतति रात्रिगणानामत्यये । પત્ર' મનુજ્ઞાનાં નીતિ', સમય' ગૌતમ ! મા પ્રમાયેઃ ।|| અ -જેમ વૃક્ષનુ પાન, શ્વેતવર્ણી-પરિપત્ર બની વૃક્ષ ઉપરથી તૂટીને નીચે ખરી પડે છે, તેમ રાત્રિ-દિવસેાના સમૂહ। વ્યતીત થતાં, સ્થિતિ ખલાસ થતાં કે અધ્યવસાય વિ.થી કરાયેલ ઉપક્રમથી મનુષ્યાનુ જીવન (જોખન) નાટક સમાપ્ત થાય છે. માટે હે ગૌતમ ! ધર્મ સાધનમાં એક સમયના પ્રમાદ પણ અકરણીય છે. (૧–૨૮૯) कुसग्गे जह ओस बिंदुए, थोव चिह्न लंबमाणए । एवं मणुआण जीवियं, समयं गोयम ! मा पमायए ॥ २ ॥ कुशाग्रे यथा अवश्यायबिन्दुकः, स्तोक तिष्ठति लम्बमानकः । વ' મનુનાનાં નીવિત', સમય' ગૌતમ ! મા પ્રમાŽ: ।।૨।। અજેમ દાભની અણી ઉપર પડેલુ ઝાકળનું બિંદુ થોડા સમય સુધી રહે છે, તેમ મનુષ્યાનું આયુષ્ય અલ્પ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમપત્રકાધ્યયન-૧૦ ૧૨૧. કાલીન છે. માટે હે ગૌતમ! એક સમય પણ ધર્મસાધનામાં પ્રમાદ કરવો નહીં. (૨-૨૦). इइ इत्तरिअम्मि आउए, जीविअए बहुपच्चवायए । विहुणाहि रय पुरेकडं, समय गोयम ! मा पमायए ॥३॥ इति इत्वरे आयुषि, जीवितके बहुप्रत्यपायके । विधुनीहि रजः पुराकृत', समय गौतम ! मा प्रमादयेः ॥३॥ અથ-આ પ્રમાણે વૃક્ષપત્રની જેમ કે જલબિંદની જેમ ઘણું પ્રત્યપાયવાળું નિરૂપકમ કે સેપકમ મનુષ્પાયુષ્ય, અ૯પકાલીન–અનિત્ય જાણ પૂર્વકૃત કર્મરૂપી રજને દૂર કરવી જોઈએ. માટે હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ ન કરશે. (૩–૨૯૧). दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणों, समय गोयम ! मा पमायए ॥४॥ दुर्लभः खलु मानुषो भवः, चिरकालेनापि सर्वप्राणिनाम् । માતા પિતા કર્મળાં, સમ ગૌતમ ! મા પ્રમાણે પાછા અર્થ–પુણ્યશૂન્ય સર્વ જીવોને લાંબા ગાળે પણ ફરીથી મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, કેમ કે-નરગતિવિઘાતક પ્રકૃતિરૂપ કર્મોના ઉદને વિનાશ કરવો અશક્ય છે. તેથી હે ગૌતમ! એક સમયના પ્રમાદને અવકાશ ન આપિ ! (૪–૨૯૨) पुढवीकायमइगओ, उक्कोस जीवो उ संवसे । काल' संखाईअं, समय गोयम ! मा पमायए ।५।। Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા जीवों उ संवसे । गोयम ! मा पमायए ॥६॥ आउकायम गओ, उक्कोस काल' संखाईय, समय ते उकायम गओ, उक्कोस जीवो उ संवसे । काल सखाईअ', समय गोयम ! मा वाक्कायम गओ, उक्कोस जीवो काल' स'खाइअ', समय गोयम ! मा पमायए ॥ ८ ॥ - चतुर्भिः कलापकम् ॥ उत्कर्षतो जीवस्तु संवसेत् । पृथिवीकाय मतिगत काल संख्यातीत', समय गौतम ! मा अप्कायमतिगतः, उत्कर्षतो जीवस्तु काल संख्यातीत, समय गौतम ! मा तेजस्कायमतिगतः, उत्कर्षतो जीवस्तु काल संख्यातीत, समय गौतम ! मा वायुकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । काल संख्यातीत, समय गौतम ! मा प्रमादयेः || ८|| - चतुर्भिःकलापकम् || पमायए ||७|| उसेबसे । Jain Educationa International प्रमादयेः ||५|| अर्थ-पृथ्वीहाय, अप्ठाय अग्निहाय तेभ वायुકાયમાં ગયેલ જીવ, ઉત્કષૅથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાલ પર્યંત રહે છે. આ ચારની આટલી ઉત્કૃષ્ટિ સ્વકાયસ્થિતિ છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરશે. નહીં. ( ૫ થી ૮, ૨૩ થી ૨૯૬ ) For Personal and Private Use Only संवसेत् । प्रमादयेः ||६ ॥ संवसेत् । प्रमादयेः ||७|| वणस्सइकायमइगओ, उक्कोस जीवो उ संवसे । कालमर्णत दुरंत, समय गोयम ! मा पमाय ॥ ९ ॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રી મપત્રકાધ્યયન-૧૦ बनस्पतिकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । कालमनन्त दुरन्त, समय गौतम! मा प्रमादयेः ।। ९॥ અર્થ–સાધારણ વનસ્પતિકાયમાં ગયેલ જીવ, અનંત ઉત્સર્પિણ-અવસર્પિણરૂપ અનંતકાલ સુધી રહે છે. વળી આ અનંત દુરંત છે; તેમ જ આ જી અત્યંત અલ્પ ચૈિતન્યવાળા હાઈ ત્યાંથી નીકળેલાને પણ પ્રાય: વિશિષ્ટ મનુષ્ય વિ. ભવ દુર્લભ થાય છે. માટે હે ગૌતમ! એક समयना ५४ प्रभाह ४२३नडी. (६-२८७) बेइंदियकायमइगओ, उक्कोस जीवो उ संवसे । काल संखिज्जसन्निय, समय गोयम! मा पमायए ।।१०॥ तेइंदियकायमइगओ, उक्कोस जीयो उ संवसे । काल संखिज्जसन्निय', समय गोयम ! मा पमायए ।।११।। चेउरिदियकायमइगओ, उक्कोस जीयो उ संवसे। काल संखिज्जसन्निय, समय गोयम! मा पमायए॥१२॥ -त्रिभिर्विशेषकम् ।। द्वीन्द्रियकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । काल संख्येयसंज्ञित, समय गौतम! मा प्रमादयेः ॥१०॥ त्रीन्द्रियकायमतिगतः, उत्कर्षतों जीवस्तु संवसेत् । काल संख्येयसंज्ञित, समय गौतम ! मा प्रमादरोः ॥११॥ चतुरिन्द्रियकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । काल संख्येयसंज्ञित, समय गौतम ! मा प्रमादये: ॥१२॥ -त्रिभिर्विशेषकम् ॥ मथ- मे न्द्रियवाणा (२५शन-२सना), वाय Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ઇન્દ્રિયવાળા ( પહેલા બે, ઘ્રાણ ) અને ચાર ઇન્દ્રિયવાળા ( પહેલા ત્રણ, આંખ ) કાયમાં ગયેલ જીવ, સખ્યાત હજાર વરૂપ સંખ્યાતા કાલ સુધી ઉત્કષથી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયનેય પ્રમાદ આવવા દેશે નહીં. ( ૧૦ થી ૧૨, ૨૮ થી ૩૦૦ ) पंचिदियकायम गओ, उक्कोस जीवो उ वसे । સત્તભ્રમવાળે, સમય ગોયમ! મા પમાય I?શ पञ्चेन्द्रिय कायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । सप्ताष्टभवग्रहणानि, समयं गौतम! मा प्रमादयेः ||१३|| અથ–પાંચ ઇન્દ્રિયવાળા ( ઉપરના ચાર, ક ) તિય ચાની અને મનુષ્યાની કાયમાં ગયેલ જીવ, સંખ્યાત આયુષ્યમાં સાત અને અસંખ્યાત આયુષ્યમાં આઠમેા-એમ સાત કે આઠ ભવ સુધી ઉત્કષથી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને! પ્રમાદ કરવા જેવા નથી. ( ૧૩-૩૦૧ ) ', ', देवे नेose अगओ, उक्कोस जीवो उ संवसे । વિષ્ઠ મવાળે, સમય ગોયમ! મા પમાય ફ્Ý|| देवान् नैरयिकानतिगतः, उत्कर्ष तो जीवस्तु संवसेत् । મથપ્રદળ', સમર્ચ' ગૌતમ! મા પ્રમાÄ: ||દ્ર્ષ્ટા અ-દેવગતિ અને નરકગતિમાં ગયેલ જીવ, વધારેમાં વધારે એક ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં. ( ૧૪-૩૦૨ ) एवं भवसंसारे, संसरइ सुहासुहेहिं कम्मेहिं । जीवो पमायबहुलो, समय गोयम ! मा पमाय ॥ १५ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી કુમપત્રકાધ્યયન-૧૦ एवं भवसंसारे, संसरन्ति शुभाशुभैः कर्मभिः। । जीवः प्रमादबहुल:, समय गौतम! मा प्रमादयेः ॥१५॥ અથ–આ પ્રમાણે તિર્યંચ વિ. જમરૂપી સંસારમાં, પૃથ્વીકાય વિ. ભવના હેતુરૂપ શુભાશુભ કર્મોથી જીવ પર્યટન કરે છે. જીવ, પ્રમાદની પ્રચુરતાવાળે હેવાથી કર્મો બાંધે છે અને સંસારપ્રવાસી બને છે. માટે હે ગૌતમ! એક સમય પ્રમાદ પણ વજનીય છે. (૧૫-૩૦૩) लध्धूणवि माणुसत्तण, आरिअत्त पुणरवि दुल्लह। बहवे दस्सुआ मिलक्खुआ, समयं गोयम। मा पमायए॥१६॥ રુદવાઓfપ માનુષ, માર્ચસ્વં પુનરપિ તુમ { વાચક સ્ટેછા , માં તમામ પ્રમાણે તદ્દા અથ–કદાચ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવા છતાં, મગધ વિ. આર્યદેશમાં ઉત્પત્તિરૂપ આર્યપણું મળવું ઘણું દુર્લભ છે, કેમ કે ધર્માધર્મ–ભક્ષ્યાભર્યા વિના જ્ઞાન-વિવેક વગરના પશુ સમાન અનાર્ય દેશમાં મનુષ્યજન્મ મેળવ્યા પછી, કઈ પણ ધર્મપુરૂષાર્થ સાધી શકતો નથી. અર્થાત્ ચોર અને મ્લેચ્છ તરીકે પ્રખ્યાત થાય છે. માટે હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. (૧૬-૩૦૪) लध्धूणवि आरिअत्तण, अहीणपंचिंदिअया हु दुल्लहा। विगलिंदिअया हु दीसई, समय गोयम ! मा पमायए ॥१७॥ लब्ध्वाऽपि आर्यत्व', अहीनपञ्चेन्द्रियता हु दुर्लभा। विकलेन्द्रियता हु दृश्यते, समय गौतम! मा प्रमादयेः ॥१७॥ અથ–આ પ્રમાણે આર્ય પણું મળવા છતાં, કઈ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે જાતના દેષ વગરની પરિપૂર્ણ પાંચેય ઈન્દ્રિયની પ્રાપ્તિ દુલભ જ છે, કારણ કે-જન્મ થયા પછી પણ રોગ વિ.ના કારણે મનુષ્યમાં ઈન્દ્રિયની વિકલતા દેખાય છે. માટે હે ગૌતમ! એક સમયનેય પ્રમાદ કરીશ નહીં. (૧૭-૩૦૫) अहीणपंचदिअत्तं पि से लहे, उत्तमधम्मसुई उ दुल्लहा । कुतिथिनिसेवए जणे, समय गोयम ! मा पमायए ॥१८॥ अहीनपञ्चन्द्रियतामपि स लभेत, સત્તમપતિસ્તુઃ સુર્રમ | कुतीथिनिषेवको जनः, समय गौतम ! मा प्रमादयेः ।।१८।। ' અર્થ–મહા પુણ્ય પંચેન્દ્રિયની પટુતા પ્રાણીને પ્રાપ્ત થવા છતાં, તત્ત્વશ્રવણરૂપ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ જ છે, કેમ–કે કુતીર્થિક-કુગુરૂની સેવામાં સદાપરાયણ જનતાને જૈનધર્મના તનું શ્રવણ દુર્લભ બને છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં. (૧૮-૩૦૬) लध्धूणवि उत्तम सुई, सद्दहणा पुणरपि दुल्लहा। मिच्छत्तनिसेवए जणे, समय गोयम ! मा पमायए ॥१९।। સુકgsfe ૩ત્તમાં ર્તિ, શ્રદ્ધા પુનરપિ ટુર્જમાં ! मिथ्यात्वनिषेवको जनः, समय गौतम ! मा प्रमादयेः॥१९।। અર્થ–ઉત્તમ ધર્મનું શ્રવણ થવા છતાં તત્ત્વચિરૂપ શ્રદ્ધા દુર્લભ છે, કેમ કે-અનાદિ ભવને અભ્યાસ અને કર્મની ગુરૂતાથી પ્રાયઃ મિથ્યાત્વમાં પ્રવૃત્તિ હોઈ, જન, Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમપત્રકાધ્યયન-૧૦ અતત્ત્વને તત્વ તરીકે માને છે. તેથી હે ગૌતમ ! એક समयने। प्रमा। डेय१४ छ. ( १८-3०७ ) धम्मपि हु सद्दहंतया, दुल्लहया, कारण फासया। इह कामगुणेसु मुच्छिा , समयं गोयम । मा पमायए ।॥२०॥ धर्मम पि हु श्रद्दधतोऽपि, दुर्लभकाः कायेन स्पर्शकाः। इह कामगुणेषु मूच्छिताः, समय गौतम!मा प्रमादयेः।।२०।। અર્થ– ધર્મની શ્રદ્ધા કરવાવાળા છતાં, તે ધર્મની સાધના કરનારા દુર્લભ હોય છે, કારણ કે–તેઓ આ જગતમાં શબ્દ વિ. વિષયાસક્તિમાં ગળાડુબ ડૂબેલા હોવાથી ધર્મ સામગ્રી મળવા છતાં ધર્મ આરાધતા નથી. માટે હે ગૌતમ! એક સમયના પ્રમાદનું પણ અવલંબન सश नडी. (२०-3०८) परिजूरइते सरीरय, केसा पांडुरया हवंति ते। से सोअबले अ हायई, समय गोयम! मा पमायए ॥२१॥ परिजरइ ते सरीरय, केसा पांडुरया हवंति ते । से चक्खुबले अहायई, समय गोयम! मा पमायए ॥२२॥ परिजूरइ ते सरीरय, केसा पांडुरया हवंति ते। से घाणबले अ हायई, समय गोयम! मा पमायए ॥२३॥ परिजरइ ते सरीरय', केसा पांडुरया हवंति ते। से जिब्भवले अहायई, समय गोयम ! मा पमायए ॥२४॥ परिजूरइ ते सरीरय', केसा पांडुरया हवंति ते। से फासबले अ हायई, समय गोयम! मा पमायए ॥२५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે परिजूरइ ते सरीस्य, सेसा पांडुरया हवंति ते । से सव्वबले अ हायई, समय गोयम! मा पमायए ॥२६॥ -पइभिःकुलकम् ॥ परिजीर्यति ते शरीरक', केशाः पाण्डुरका भवन्ति ते । तत् श्रोत्रबलच हीयते, समय गौतम ! मा प्रमादयः ॥२१॥ परिजीर्यति ते शरीरक, केशाः पाण्डुरका भवन्ति ते। तत् चक्षुर्बलच हीयते, समय' गौतम ! मा प्रमादरोः ॥२२।। परिजीर्थति ते शरीरक', केशाः पाण्डुरका भवन्ति ते। तद् घाणबल च हीयते, समय गौतम ! मा प्रमादयः ॥२३॥ परिजीर्यति ते शरीरक', केशाः पाण्डुरका भवन्ति ते। तद् जिह्वाबलं च हीयते, समय गौतम ! मा प्रमादयेः ॥२४॥ परिजीर्यति ते शरीरक, केशाः पाण्डुरका भवन्ति ते । तत् स्पर्शबल' च हीयते, समय गौतम ! मा प्रमादयेः ॥२५॥ परिजीर्यति ते शरीरक, केशाः पाण्डुरका भवन्ति ते । तत् सर्वबल' च हीयते, समय गौतम ! मा प्रमादयेः ॥२६॥ -षभिःकुलकम् ।। અર્થ-હે ગૌતમ! હારૂં શરીર વૃદ્ધાવસ્થાથી જર્જરિત થતું જાય છે. તે પહેલાં જનમન-નયનને હરનારા-અત્યંત ભ્રમર જેવા કાળા હારા વાળ હતા, તે ઉંમર થવાથી સફેદ થવા માંડ્યા છે. તે કારણથી કાનનું બેલ, આંખનું બલ, નાસિકાનું બલ, જીભનું બલ અને સ્પર્શેન્દ્રિયનું બલ; અર્થાત્ સાંભળવાની, જેવાની, સુંઘવાની, ચાખવાની અને અડકવાની શક્તિ તથા હાથ-પગ વિ. અવયવોની પિતપોતાના વ્યાપારની શક્તિ જરાના કારણે નષ્ટ થતી Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમપત્રકાધ્યયન-૧૦ ૧૨૯ જાય છે. માટે ઈન્દ્રિય વિ.ની વિદ્યમાન શક્તિ હોય છતે ઘર્મારાધનમાં એક સમયને પણ પ્રમાદ કરશો નહિ. (૨૧ થી ૨૬, ૩૦૯ થી ૩૧૪). आईगंड विसईआ, आयंका विविहा फुसंति ते । विवडइ विद्धंसइ ते सरीरय, समय गोयम ! मा पमायए ॥२७॥ अरतिण्ड विसूचिका, आतङ्काः विविधाः स्पृशन्ति ते। विघटते विध्वस्यति ते शरीरक, समय' गौतम ! wા પ્રમાઃ શરણા અથ-વાત વિ.થી પેદા થયેલ ચિત્તના ઉગરૂપ અરતિ, ગડગુમડ વિરૂપ ગંડુ રોગ, વિશિષ્ટ અજીર્ણરૂપ વિસૂચિકા રોગ, તત્કાળ મૃત્યુ કરનારા માથાના શૂળ વિ. રેગ તેમજ બીજા વિવિધ રે હારા શરીરને અડકે છે, જેથી શરીર શક્તિહીન બને છે અને આગળ જતાં આખરે શરીર જીવરહિત બની નીચે પડી જાય છે. માટે જ્યાં સુધી જરા કે રોગનું આક્રમણ નથી થયું, તે પહેલાં શરીર દ્વારા ધર્મારાધનમાં હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરશે નહીં. જો કે શ્રી ગૌતમસ્વામીના શરીરમાં જરા કે રેગ સંભવિત નથી, છતાં તેમની નિશ્રામાં રહેલ સમસ્ત શિષ્યોના પ્રતિબંધ માટેનું આ કથન સમજવું. (ર૭-૩૧૫) वोच्छिद सिणेहमप्पणो, कुमु सारइ वा पाणिय। से सव्वसिणेहवज्जिए, समय गोयम ! मा पमायए ॥२८॥ व्युच्छिन्धि स्नेहमात्मनः, कुमुद शारद वा पानीयम् । अथ सर्वस्नेहवर्जितः, समय गौतम! मा प्रमादयेः ।।२८|| અર્થ-હે ગૌતમ ! મારા વિષે રહેલ નેહને તું Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧૩૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પરિત્યાગ કર! જેમ ચંદ્રવિકાસી કમલ (કુમુદ) પહેલાં જલમગ્ન છતાં સરકાલના જલને છેડી ઉંચે રહે છે, તેમ તું પણ મારા સ્નેહને છેડી વીતરાગ બન! માટે તે વીતરાગતા ખાતર એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૮-૩૧૬). चिच्चा धणच भारि, पव्वईओ हि सि अणगारि। मा वंत पुणोवि आविए, समय गोयम! मा पमायए॥२९॥ त्यक्त्वा खलु धन' च भार्या , प्रव्रजितो हि असि अनगारिताम् । मा वान्त पुनरपि आपिबेः, સમયે ગૌતમ! મા પ્રમાઃ ર૧ / અથ–ચતુષ્પદ વિ.રૂપ ધન અને ભાર્યાને છોડી મુનિપણને પામનાર તું બન્યો છે. હવે વમન–ત્યાગ કરેલ સાંસારિક વિષયેના સેવન તરફ મનને વળવા દેવાનું નથી. માટે હે ગૌતમ! એક સમયને પ્રમાદ અકરણીય છે. (૨૯-૩૧૭) अवउज्झिअ मित्तबंधव, विउल' चेव धणोहसंचयं । मा त बिइ गवेसए, समय गोयम ! मा पमायए ॥३०॥ अपोह्य मित्रबान्धव, विपुल चैव धनौघसंचयम् । मा तद् द्वितीय गवेषय, समय गौतम ! मा प्रमादयेः ॥३०॥ અર્થ-મિત્રે, બાંધ, કનક વિ. સમુદાયના ભંડાર વિ. પદાર્થોનો ત્યાગ કરી, હવે પછી બીજા મિત્ર વિ.ની ઈચ્છા કરે નહીં, કેમ કે ફરીથી તેની ઈચ્છા કરવી તે તે વમન કરેલું ખાવા બરાબર છે. માટે હે ગૌતમ ! સ્વીકૃત Jain Educationa International national For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમપત્રકાધ્યયન-૧૦ ૧૩૧ શ્રામણ્યના પાલનમાં એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩૦-૩૧૮) न हु जिणे अज्ज दिस्सई, बहुमए दिस्सई मग्गदेसिए । संपइ नेआउए पहे, समय गौयम! मा पमायए ॥३१॥ नैव जिनोऽद्य दृश्यते, बहुमतः दृश्यते मार्गदेशितः । सम्प्रति नैयायिके पथि, समय गौतम! मा प्रमादयेः ॥३१॥ અથ–જો કે હાલમાં શ્રી અરિહંતદેવ વિદ્યમાન નથી, છતાં તેઓશ્રીએ કહેલે બહુમત-જ્ઞાનાદિરૂપ મેક્ષમાર્ગ દેખાય છે, અને આ માગ સર્વજ્ઞ સિવાય અસંભવિત છે. આ પ્રમાણે સુનિશ્ચિત મનવાળા ભવિષ્યમાં થનારા ભવ્ય પ્રમાદ ન કરે ! માટે હમણાં હું છું તો ન્યાયયુક્ત મોક્ષમાર્ગમાં હે ગૌતમ! કેવલજ્ઞાનની ઉત્પત્તિના સંશયને છોડી એક સમયનો પ્રમાદ ન કરીશ. (૩૧-૩૧૯) अवसोहिअ कंटगापह, ओइन्नोऽसि पह महालय । गच्छसि मग्ग विसोहिआ, समय गोयम ! मा पमायए॥३२॥ अवशोध्य कण्टकपथ, अवतीर्णोऽसि पन्थानं महालयम् । નતિ મા વિજય, સમ” શૌતમ ! મા પ્રમાઃ રૂરી અર્થ-જૈનેતર દર્શનરૂપ ભાવકંટકથી આકુલ માર્ગને પરિહાર કરી, સમ્યગ્દર્શન વિ. ભાવમાર્ગમાં તમે પ્રવેશ કરેલ છે, એટલું જ નહીં પણ તે માર્ગને નિશ્ચય કરી આગળ પ્રગતિ કરી રહ્યા છે. માટે આ ચાલતી સતત સાધનામાં હે ગૌતમ ! એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩ર-૩ર૦) Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अबले जहा भारवाहए, मा मग्गे विसमेऽवगाहिआ। पच्छा पच्छाणुतावए, समय गोयम! मा पमायए ॥३३॥ अबलो यथा भारवाहकः, मा मार्ग विषममवगाह्य । पश्चात् पश्चादनुपातकः, समय गौतम! मा प्रमादयेः ॥३३॥ અથ–જેમ બલ વગરને અને ભાર વહન કરનાર, વિષમ ભાગમાં પ્રવેશ કરીને, લીધેલા ભારનો ત્યાગ કરનારે પાછળથી પશ્ચાત્તાપ કરે છે, તેમ તું પણ “માદાધીન થઈને સંયમરૂપ ભારને પરિત્યાગ કરી પાછળથી પશ્ચાત્તાપ કરવાનો વખત ન આવવા દઈશ. તેથી હે ગૌતમ ! એક सभयने। प्रभा४ ४रीश नडी. ( 33-3२१) तिन्नो हु सि अण्णव मह, किं पुण चिट्ठसि तीरमागओ?। अभितुर पारंगमित्तए, समय गोयम ! मा पमायए ॥३४॥ तीण एवासि अर्णव महान्त', किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पार गन्तु', समय गौतम ! मा प्रमादयेः ॥३४॥ અર્થ–સાગર જેવા મોટા સંસારને તે તું લગભગ તરી ગયા છે. તીરને પ્રાપ્ત કર્યાબાદ આરાધનામાં ઉદાસીનતા ભજવી ઉચિત નથી, પણ મુક્તિપદ પામવા માટે ત્વરા કરવી યુક્ત છે. તેથી હે ગૌતમ ! એક સમયને प्रमा ४२व। युटत नथी. (३४-3२२) अकलेवरसेणिमुस्सिआ, सिद्धिं गोअम! लोगच्छसि। खेमच सिव अणुत्तर, समय गोयम! मा पमायए ॥३५॥ अकलेवरश्रेणिं उच्छ्रित्य, सिद्धिं गौतम! लोक गच्छसि । क्षेम च शिवमणुत्तर, समय गौतम! मा प्रमादयेः ॥३५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક઼મપત્રકાધ્યયન-૧૦ ૧૩૭ અ -અશરીરી-સિદ્ધ બનવાની ઉત્તરાત્તર શુભ અધ્યવસાયરૂપ ક્ષેપકશ્રેણીને, ઉત્તરાત્તર સયમસ્થાનની પ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત કરી, હે ગૌતમ ! સદા અભય-સમસ્ત ઉપદ્રવરહિત-સર્વોત્કૃષ્ટ સિદ્ધિ નામના લાકને તું પામીશ. માટે હે ગૌતમ! એક સમયના પ્રમાદ કરીશ નહીં. (૩૫-૩૨૩) बुध्धे परिनिब्बुडे धरे, गाम गए नगरे व संजए । संतिमग्गं च वृहए, समय गोयम ! मा पसाय || ३६ || बुद्धः परिनिर्वृतश्चरे, ग्रामे गतो नगरे वा संयतः । યુદ્ધ: રાન્તિમાન = પ્રત્યેઃ, સમય' ગૌતમ! માં પ્રમાŽઃ ॥દ્દા અ –હેય વિ. વિભાગના જ્ઞાતા, કર્ષાયની અગ્નિ શાંત થવાથી શીતીભૂત બનીને, ગામ વિ.માં રાગ વગરના રહી સયમનુ સેવન કરો ! સચમી અનેલા વ્યંજનાને ઉપદેશ આપી મુક્તિમાર્ગની તમે વૃદ્ધિ કરા! માટે હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરશેા નહિ. ( ૩૬-૩ર૪ ) बुद्धस्य निसम्म भासिअ', सुकहियमट्टपदोवसो हियौं । रागं दोसं च छिंदि सिद्धिं गई गए भयवं गोयमे तिवेमि |३७| बुद्धस्य निशम्य भाषित, सुकथितमर्थपदोपशोभितम् । રાગ દ્વેષ = છિવા, सिद्धिं गतिं गतो भगवान् गौतम इति ब्रवीमि ||३७|| -કેવલજ્ઞાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દૃષ્ટાન્ત-ઉપમા વિ.થી ભરચક અને અપ્રધાન પદાથી અલંકૃત વાણી સાંભળીને તથા રાગ-દ્વેષને છેઢીને, પ્રથમ ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામી સિદ્ધિગતિમાં પધાર્યા. આ પ્રમાણે હું જબૂ! હું કહું છું. ( ૩૭–૩૨૫ ) ।। શત્રુ શ્રી કુમપત્રકાધ્યયન સપૂર્ણ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન–૧૧ જ संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । आयार पाउक्करिस्सामि, आणुपुबि सुणेह मे ॥१॥ संयोगाद् विप्रमुक्तस्य, अनगारस्य भिक्षोः। आचार प्रादुष्करिष्यामि, आनुपूर्वी शृणुत मे ॥१॥ અથ-સર્વથા સંગથી રહિત અનગાર સાધુના બહુશ્રુત પૂજારૂપ ઉચિત વિધિ-આચારને કમસર હું પ્રગટ કરીશ. આ મારી પાસેથી પ્રગટ થતા આચારને ધ્યાનથી સાંભળો ! (૧-૩ર૬) जे आवि होइ निविज्जे, थद्धे लुद्धे अणिग्गहे । अभिक्खण उल्लवई, अविणिए अबहुस्सुए ॥२॥ यश्चापि भवति निविद्यः, स्तब्धों लुब्धः अनिग्रहः । अभीक्ष्णमुल्लपति, अविनीतः अबहुश्शतः ॥२॥ અથ–સભ્યશાસ્ત્રના જ્ઞાન વગરને, અહંકારી, રસ વિ. વિષયોમાં આસક્ત, ઇન્દ્રિય-મનના નિગ્રહ વગરને, વારવાર શાસ્ત્રમર્યાદા બહાર જેમ-તેમ બેલનાર અને વિનય વગરનો અબહુશ્રુત કહેવાય છે. (૨-૩ર૭) Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ - શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ ૧૩૫ अह पंचहिं ठाणेहिं जेहिं, सिक्खा न लब्भइ । थंभा कोहा पमाएण, रोगेणाऽऽलस्सएण य ॥३॥ अथ पञ्चभिः स्थानः, शिक्षा न लभ्यते । स्तम्भात्क्रोधात् प्रमादेन, रोगेणाऽऽलस्यकेन च ॥३॥ २५-मलिभान, अध, भय वि. प्रभाथी, ४ वि. રોગથી, ઉત્સાહન અભાવરૂપ આલસથી, અર્થાત્ આ પાંચેય પ્રકારોથી જે અબહુશ્રુત, ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા મેળવી શકતા નથી, તેથી તેઓને અબહુશ્રુતપણું પ્રાપ્ત થાય છે, (3-3२८). अह अहहिं ठाणेहि, सिक्खासीलेत्ति बुच्चइ । अहस्सिरे सयादंते, ण य मम्ममुदाहरे ॥४॥ णासीले ण विसीले; ण सिआ अइलोलुए। अक्कोहणे सचरए, सिक्वासीलेत्ति बुच्चइ ।।५।। युग्मम् ।। अथाष्टाभिः स्थानः, शिक्षाशील इत्युच्यते । अहसिता सदा दान्तो, न च मौदाहरेत् ||४|| नाशीलो न विशीलों, न स्यादतिलोलुपः । अक्रोधनः सत्यरतः, शिक्षाशील इत्युच्यते ॥५॥ युग्मम् ॥ અર્થ–હવે આઠ પ્રકારથી જિન વિ.થી શિક્ષાશીલ બહુશ્રુત કહેવાય છે, તે આ પ્રમાણે સમજવાં. (૧) નિમિત્ત હોય કે નહીં પરંતુ જે હસતો જ નથી. (૨) હંમેશાં छन्द्रिय-मनन नियड ४२ना२।, (3) भीलनी अपमान તથા મર્મનું ઉચ્ચારણ નહીં કરનાર, (૪) સર્વથા શીલ रन नाडी, (५) मतियाराथी मसिन ब्रत ॥२नी, (6) Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ १३४ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सत्यत २स पटता वरने।, (७) क्षमावाणी, अने. (८) સત્ય વચનમાં આસક્ત. આ આઠ ગુણવાળે શિક્ષાશીલ वाय छे. (४+ ५, 3२८ + 33०) अह चउद्दसहिं ठाणेहिं, वट्टमाणो उ संजए । अविणीए वुचइ सो उ, निव्याण च न गच्छइ ॥६॥ अभिक्षण कोही भवइ, पबंध च पकुवइ । मित्तिज्जमाणो वमइ, सु लघृण मज्जइ ॥७॥ अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कुप्पइ । सुप्पियस्सावि मित्तस्स, रहे भासइ पावग ॥८॥ पइण्णवाई. दुहिले, थद्धे लुद्धे अनिग्गहे । असंविभागी अवियत्ते, अविणीएत्ति वुच्चई ॥९॥ -चतुर्भिःकलापकम् ॥ अथ चतुर्दशसु स्थानेषु, वर्तमानस्तु संयतः । अविनीत उच्यते स तु, निर्वाण च न गच्छति ॥ ६ ॥ अभीक्ष्ण क्रोधी भवति, प्रबन्ध' च प्रकरोति । मित्रायमाणो वमति, श्रुत लब्ध्वा माद्यति ॥ ७ ॥ अपि पापपरिक्षेपी, अपि मित्रेभ्यः कुप्यति । सुप्रियस्यापि मित्रस्य, रहसि भाषते पापकम् ॥ ८ ॥ प्रतिज्ञावादी द्रुहिलः, स्तब्धः लुब्धः अनिग्रहः । असंविभागी अप्रीतिकः, अविनीत इत्युच्यते ।। ९ ॥ -चतुर्भिः कलापकम ।। અથ–હવે પછી કહેવાતા ચૌદ સ્થાનમાં વર્તત Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજા ધ્યેયન−11 ૧૩૭ મુનિ અવિનીત કહેવાય છે અને તે અવિનીત મુનિ નિર્વાણપદને પામી શકતા નથી. (૧) કારણ હોય કે નહિ પરંતુ વારંવાર ક્રોધ કરનારા, (૨) અનેક સાંત્વના મળવા છતાં કેપને અવિચ્છિન રાખનારા, (૩) પહેલાં મિત્રતા આંધી પાછળથી તેાડી નાખનારા, (૪) આગમજ્ઞાન મેળવવા છતાં જ્ઞાનથી અભિમાન કરનારા, (૫) આચાર્ય વિ. ના દ્રિો શેાધી નિંદા કરનાશ, (૬) મિત્રજન ઉપર પણુ કાપ કરનારા, (૭) અત્યંત વલ્લભ પણ મિત્રની સમક્ષ પ્રિય ખેલે અને પરોક્ષમાં આ વિરાધક છે-અતિચાર સેવનાર છે-એમ તેના દોષને પ્રગટ કરનારા, (૮) આ આમ જ છે એ પ્રમાણેના એકાંતવાદરૂપ પ્રતિજ્ઞાથી ખેલનારા અથવા સંબંધ વગરનુ ખેલનારા, (૯) મિત્રનું પણ અપુમાન કરનારા, (૧૦) ‘હું તપસ્વી છુ” ઇત્યાદિ અહુ કારવાળા, (૧૧) ભાજનમાં અત્યંત રસવાળા, (૧૨) વિષયાને ગુલામ, (૧૩) અત્યંત આસક્તિના કારણે મનહર આહાર વિ. મેળવી ખીજાને થાડુ' પણ નહીં આપનારા, અને (૧૪) દન અને સંભાષણ દ્વારા સૌને અળખામણા અનેલા, આ પૂર્વોક્ત ચૌદ દોષવાળા અવિનીત મુનિ કહેવાય છે, ( ૬ થી ૯, ૩૩૧ થી ૩૩૪ ) अह' पनरसहि ठाणेहिं, सुविणीपत्ति वुच्चई | नीआवती अचवले, अमाई अकुहले ||१०|| अप्प च अहिक्खिवड़, पबन्धं च न कुव्वइ । मित्तिज्जमाणो भयइ, सुअं लद्धुं न मज्जइ ॥ ११ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે न य पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पई । अप्पिअस्सावि मित्तस्स, रहे कल्लाण · भासइ ॥१२॥ कलहडमरवज्जए, बुद्धे अ अभिजाइए । हिरिम पडिसलीणे, सुविणीएत्ति वुच्चइ ॥१३॥ -चतुर्भिःकलापकम् ॥ अथ पञ्चदशभिः स्थानः, सुविनीत इत्युच्यते । नीचवर्ती अचपला, अमायी अकुतूहलः ॥१०॥ अल्प च अधिक्षिपति, प्रबन्ध च न करोति । मित्रायमाणो भजति, श्रुत लब्ध्वा न माद्यति ॥११॥ न च पापपरिक्षेपी, न च मित्रेभ्यः कुप्यति । अप्रियस्यापि मित्रस्य, रहसि कल्याण भाषते ।।१२।। कलहडमरवर्जकः, बुद्धश्च अभिजातिगः । ह्रीमान् प्रतिसंलीनः, सुविनीत इत्युच्यते ॥१३॥ -चतुर्भिःकलापकम् ।। અર્થ –હવે સુવિનીત મુનિના પંદર સ્થાનો કહેવાય છે તે આ પ્રમાણે. (૧) ગુરૂજન પ્રતિ નમ્ર વૃત્તિવાળે, (२) गति, स्थान, लाषा भने सावनी सपेक्षाये २५- . सता वरना, (3) मनाङ२ माडा२ वि. भगवा छतi ગુરૂજનને નહીં ઠગનારે, (૪) કૌતુક વિ. જેવાની તત્પરતા पारने।, (५) छन। ५५ ति२९४१२ नहीं ४२नारे, (६) કેપને કાયમ નહીં રાખનારે, (૭) મિત્ર વગેરે ઉપકારીના ઉપકારને નહીં ભૂલનાર અર્થાત્ પ્રત્યુપકાર વાળે પણ અપકાર નહીં કરનારે, (૮) આગમજ્ઞાન મેળવી તેનાથી Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૦ અભિમાન નહીં કરના, (૯) આચાર્ય વિ.ના છિદ્રો નહીં જેનાર, (૧૦) અપરાધી એવા મિત્રો ઉપર પણ કેધ નહીં કરનાર, (૧૧) મિત્ર તરીકે સ્વીકારેલ મિત્ર સેંકડે અપકાર કરે, તો પણ તેના એક પણ કરેલા ઉપકારને યાદ કરી પક્ષમાં તેને દોષ નહીં બેલનારે, (૧૨) જીભાજોડી અને હાથે હાથથી મારામારીરૂપ યુદ્ધને વનાર, (૧૩) જાતિવાન બળદની માફક ઉપાડેલા ભારના નિર્વાહપૂર્વક કુલીનતાવાળા, (૧૪) લજજાશીલ અર્થાત્ મન મલિન થવા છતાં અકાર્ય નહીં કરનારે, અને (૧૫) ગુરૂની કે બીજાની પાસે રહેનાર, એટલે કે-કાર્ય સિવાય જ્યાં-ત્યાં નહિ જનારે. આ ઉપરના ગુણોથી અલંકૃત મુનિ સુવિનીત કહેવાય છે. (૧૦ થી ૧૩, ૩૧૫ થી ૩૧૮) वसे गुरुकुले निच्च, जोगत्र उवह(णव । पिअंकरे पिअंबाई, से सिक्ख लधुमरिहई ॥१४॥ वसेत् गुरुकुले नित्य, योगवानुपधानवान् । प्रियंकरः प्रिय बादी, स शिक्षा लब्धुमर्हति ॥१४॥ અથ –હંમેશાં વાવાજજીવ સુધી ગુરૂની આજ્ઞામાં જે રહેનાર, તે વિનીત મુનિ, ધમના વ્યાપારવાળો, અંગ વિ.ના અધ્યયનમાં આયંબીલ વિ. તારૂપ ઉપધાનવાળા, અપ્રિય કરનાર પ્રત્યે પ્રિય કરનાર અને અપ્રિય બેલનાર પ્રત્યે પ્રિય બોલનાર, શાસ્ત્રાર્થનું ગ્રહણ તથા તેની આરાધનારૂપ આસેવનરૂપ શિક્ષાપાત્ર બને છે; બીજે નહીં. (૧૪-૩૧૯) Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जहा संखम्मि पयं निहिय, दुहओ वि विरायइ। एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती तहा सुयं ॥१५॥ यथा शखे पयो निहित, द्विधापि विराजते । एवौं बहुश्रुते भिक्षी, धर्मः कीर्तिस्तथा श्रुतम् ॥१५॥ અર્થ-જેમ શંખમાં રહેલું દૂધ પિતાની તતા અને શંખની ઉજવલતાએમ બંને પ્રકારે સુંદર શોભે છે અર્થાત્ શંખ દૂધ મલિન, ખાટું તથા નીચે પડવા જેવું થતું નથી, તેમ વિનીત બહુશ્રુત મુનિમાં મુનિધર્મ– કીર્તિ-જિનાગમ બરાબર વિશિષ્ટ શોભે છે અર્થાત્ બહુશ્રુતસ્થ ધર્માદિ, મલિન, વિપરીત કે હાનિવાળા થતાં નથી. (१५-३२०) जहा से कंबोआण', आइन्ने कंथए सिआ । आसे जवेण पवरे, एवं भवइ बहुम्सुए ॥१६॥ यथा स कम्बोजानामाकीर्णः, कन्थकः स्यात् । अश्वों जवेन प्रवरः, एवं भवति बहुश्रुतः ॥१६॥ અર્થ-જેમ કંબોજ દેશના ઘોડાઓમાં ગુણ-જાતિવાન કંથક નામનો ઘોડો પ્રધાનરૂપે પ્રસિદ્ધ છે, જે વેગની અપેક્ષાએ પ્રધાન અશ્વ હોય છે, તેમ બહુશ્રુત મુનિ स४८ साधुयामा प्रधान गाय छे. ( १६-३२१) जहाऽऽइण्णसमारूढे, सूरे दढपरक्कमे । उभओ नंदिघोसेण, एवं भवइ बहुम्सुए ॥१७॥ यथाऽऽकीर्णसमारूढः, शूरो दृढपराक्रमः। उभयतो नन्दिघोषेण, एवं भवति बहुश्रुतः ॥१७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજા ધ્યયન-11 ૧૪૧ અ-જેમ પ્રધાન ઘેાડા ઉપર સમારૂઢ થયેલ ચાહો, રઢ પરાક્રમથી તથા ડાબી અને જમણી બાજુએ ખાર પ્રકારના વાજિંત્રોના નાદથી શાભે છે, તેમ બહુશ્રુત, જિનાગમરૂપે અશ્વ ઉપર આરૂઢ થયેલ તથા રાત-દિવસ સ્વાધ્યાયરૂપ નાદથી, અભિમાની પરવાદીઓને જોવા છતાં પરાજિત ન થતાં, નીડર બનેલ, તેના પ્રતિ જય કરવામાં સમર્થ થાય છે. ( ૧૭–૩૨૨ ) जहा करेणुपरिकिन्ने, कुजरे सहिहायणे । बलवंते अपsिहए, एवं भवइ बहुस्सु ॥ १८ ॥ यथा करेणुपरिकीर्ण, कुञ्जरः षष्टिहायनः । बलवानप्रतिहतः, एव भवति बहुश्रुतः ||१८|| ', અ -જેમ હાથીણીઓથી પરિવરેલ સાઈઠ વર્ષને હાથી, બલવાન અને મદોન્મત બીજા હાથીએથી અજિત રહે છે, તેમ વિવિધ બુદ્ધિ-વિદ્યાઓથી અલંકૃત બહુશ્રુત મુનિ, સ્થિર મતિવાળા હાઇ ખલવાન અને પરવાઢીઓથી અપ્રતિહત હાય છે. ( ૧૮-૩ર૩) जहा से तिक्खसंगे, जायकjaधे विराय । वस जूहाहिवs, एवं भवइ बहुस्सुए ||१९|| यथा स तीक्ष्णशृङ्गो, जातस्कन्धो विराजते । વૃષમાં ચૂંથાધિપતિ:, વ" મતિ દ્રુશ્રુતઃ || અ-જેમ તીક્ષ્ણ શિંગડાવાળા અને કાંધવાળા વૃષભ ચૂંથાધિપતિ તરીકે દીપે છે, તેમ Jain Educationa International For Personal and Private Use Only ખલીજી બહુશ્રુત, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પરપક્ષના ખંડનની અપેક્ષાએ તીર્ણ, સ્વ–પર શાસ્ત્રરૂપી શંગોથી શોભિત, ગ૭ વિ. ગુરૂના કાયરૂપ ધુરા ધારણ કરવામાં ધુરંધર અને સાધુ વિ.ને સમુદાયરૂપ ચૂથના અધિપતિરૂપ આચાર્ય બનીને શેભે છે. ( ૧૯-૩ર૪ ) __ जहा से तिक्खदाढे, उदग्गे दुप्पह सए । सीहे मिआण पवरे, एव भवइ बहुस्सुए ॥ २० ॥ यथा स तीक्ष्णदष्ट्रः, उदनों दुष्प्रघर्षकः । fસ મૃગાળા પ્રવર , મતિ વદુતઃ | ૨૦ | અર્થ –જેમ તીક્ષણ દાઢવાળો અને ઉત્કટ વનરાજ કેસરીસિંહ, બીજાઓના પરાભવથી અશક્ય બનેલ જગલી જંતુઓનો આગેવાન થાય છે, તેમ બહુશ્રુત, પરપક્ષના ભેદક હોઈ તીણ દાઢા સમાન તથા નિગમ વિ. ના અને પ્રતિભા વિ. ગુણોની ઉત્કટતાથી પરવાદીઓથી અજેય હોય છે, એટલું જ નહીં પરંતુ મૃગ સમાન અન્ય તીર્થિકોમાં પરમ શ્રેષ્ઠ જ ગણાય છે. (૨૦-૩રપ ) जहा से वासुदेवे, संखचक्कगदाधरे । अप्पडिहयबले जोहे, एवं भवइ बहुम्सुए ॥ २१ ॥ यथा स वासुदेवः, शङ्खचक्रगदाधरः । अप्रतिहतबला योधः, एवं भवति बहुश्रुतः ॥ २१ ॥ અર્થ-જેમ વાસુદેવ, પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર તથા કૌમોદિકી ગદાને ધારણ કરનાર અને અખલિત સામર્થ્યવાળો હોય છે, તેમ બહુશ્રુત મુનિ, સ્વાભાવિક Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ પ્રતિભાના અલવાળા અને બીજી બાજુ શ ́ખ-ચક્ર-ગા સમાન સભ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી અલંકૃત બનેલ ચાદ્ધો, કવરીને જીતવા સમર્થ અને છે, ( ૨૧-૩ર૬ ) जहा से चाउरंते, चक्कवट्टी महिड़िढए । चउदसरयणा हिवई, एवं भवइ बहुस्सुए || २२ | यथा स चातुरन्त, चक्रवर्ती महर्द्धिकः । ચતુર્યારત્નાધિપતિ:, ' અતિ વત્તુશ્રુતઃ શરિરા અ-જેમ હાથી-ઘોડા-રથ-મનુષ્યરૂપ ચતુર’ગી સેનાથી શત્રુના વિનાશરૂપ અતને કરનાર, ષટ્ ખ ́ડવાળા ભરતના અધિપતિ ચક્રવર્તી, દિબ્ય લક્ષ્મીવાળા,' ચૌદ રત્નાના અધિપતિ હાય છે; તેમ દાન વિ. ચાર પ્રકારના ધર્માથી કશત્રુના અંત કરનાર, આમ ઔષધિ વિ માટી ઋદ્ધિવાળા, ચૌદ રત્ના સમાન ચૌક પૂર્વેના અધિપતિ બહુશ્રુત મુનિ હોય છે. ( રર-૩ર૭ ) जहा से सहरसक्खे, वज्रपाणी पुरंदरे । સવળે તૈવાહિવર્ડ, વ મવરૂ વહુમ્મુદ્ ારા यथा स सहस्राक्षों, वज्रपाणिः पुरन्दरः । રાજો દેવાધિપતિ, છ મતિ વત્તુશ્રુતઃ શારરૂ॥ ૧૪૩ અજેમ શકેન્દ્ર, હજાર આંખવાળા, હાથમાં વજ્રને ધારણ કરવાવાળા, અસુરાના નગરના નાશક અને દેવાના અધિપતિ હોય છે; તેમ બહુશ્રુત, સકલ અતિશયાના ભંડાર શ્રુતજ્ઞાનથી જાણે છે: પ્રશસ્ત લક્ષણવંતા હાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા હાથમાં વાના ચિહ્નવાળા, દુ:ખે તપી શકાય એવા ઘાર તપના અનુષ્ઠાનથી કૃશ શરીરવાળા અને ઉત્કૃષ્ટ ક્રિયાઓની વિશિષ્ટ શક્તિવડે શક જેવા, ધમની દૃઢતાના કારણે સુરેાથી પૂજિત થતા હોવાથી સુરપતિ કહેવાય છે. ( ૨૩-૩૨૮ ) जहा से तिमिरविर्द्धसे, उत्तिट्ठते दिवायरे । जलते इव तेएण, एवं भवइ बहुस्सुए ||२४|| મારા यथा स तिमिर विध्वंसः, उत्तिष्ठन् दिवाकरः । ज्वलन्निव तेजस, एवं भवति बहुश्रुतः ||२४|| અ -જેમ અંધકારવિનાશક ઉગતા સૂર્ય, તેજથી જાજ્વલ્યમાન હાય છે, તેમ મહુશ્રુત, અજ્ઞાનરૂપ અધકારના વિનાશક અને સ યમસ્થાનામાં શુદ્ધ-શુદ્ધતમ ત્રિ. અધ્યવસાયેાથી ચઢતા તપતેજથી જાજ્વલ્યમાન શાભે છે. (૨૪-૩૨૯) जहा से उडुवई चंदे, णक्खत्तपरिवारिए | पडिपुन्ने पुनमासीए, एवं भवइ बहुस्सु ||२५| यथा स उडुपतिश्चन्द्रो, नक्षत्रपरिवारितः । પ્રતિપૂર્ણ: પૌગમાયામ, ત્ર' મતિ વહુશ્રુતઃ ॥૨॥ અ-જેમ પુનમને ચંદ્ર, નક્ષત્રોથી પરિવરેલા, નક્ષત્રોના પિત અને સકલ કલાથી ખીલેલા હોય છે, તેમ બહુશ્રુત મુનિ, નક્ષત્ર સમાન સાધુઓને પતિ અને સાધુઓથી પરિવરેલા સકલ કલાઓથી યુક્ત હોઈ પૂર્ણ હાય છે. (૨૫-૩૩૦ ) Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજા ધ્યયન-૧૧ जहा से सामाइआण, कोडागारे सुरक्खिए । णाणाधनपडिपुणे, एवं भवइ बहुस्सुए ||२६|| यथा स सामाजिकानां कोष्ठागारः सुरक्षितः । नानाधान्यप्रतिपूर्ण, पत्र एव भवति बहुश्रुतः ||२६|| અ-જેમ સમૂહમાં રહેનારા લેાકેાને! કાઠાર, સુરક્ષિત થયેલ નાનાવિધ ધાન્યાથી ભરેલ હોય છે; તેમ બહુશ્રુત, ગચ્છવાસીઓને ઉપયાગી અનેકવિધ અંગ વિ. ભેદવાળા વિશિષ્ટ શ્રુતજ્ઞાનાથી ભરેલ સથા સુરક્ષિત होय छे. (२९-३३१ ) ૧૪૫ - जहा सा दुमाण पवरा, जंबू णाम सुदंसणा । अणाढिअरस देवरस, एवं भवइ बहुम्सुए ||२७| यथा स द्रुमाणां प्रबरा जम्बूर्नाम सुदर्शना । अनादृतस्य देवस्य, एव भवति बहुश्रुतः ||२७|| અ-જેમ સુદના નામનું જ "વૃક્ષ, અમૃત ફુલવાળું અને જબૂદ્વિપના અધિપતિ અનાદત નામના વ્યંતર દેવથી અધિષ્ઠિત હાઈ સવ વૃક્ષોમાં ઉત્તમ છે; તેમ બહુશ્રુત, અમૃત ફૂલ સમાન શ્રુતથી યુક્ત, દેવાને પણ પૂજ્ય અને શેષ વૃક્ષસદેશ સર્વ સાધુઓમાં પ્રવર છે. ( ૨૭–૩૩ર ) जहा सा नईण पवरा, सलिला सागरंगमा । शीआ नीलवंत पवहा, एवं भवइ बहुस्सुए ॥२८॥ यथा सा नदीनां प्रवरा, सलिला सागरंगमा । शीता नीलवत्प्रवहा, एवं भवति बहुश्रुतः ||२८|| ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા -જેમ નદીએમાં શ્રેષ્ઠ નદી, ક્ષુદ્ર નદીની માફ્ક અધવચ્ચે ખલાસ ન થતાં સાગરને મળે છે ( દા. ત. શીતા નામની નદીં મેરૂના ઉત્તરે નીલવંત વધર પર્વતમાંથી પ્રવાહબંધ નીકળી સમુદ્રને મળે છે. ); તેમ બહુશ્રુત, નદી સમાન અન્ય મુનિઓમાં શ્રેષ્ઠ, નિર્મ્યુલ જલસદેશ શ્રુતજ્ઞાનસંપન્ન અને નીલવંત પર્યંત સરખા ઉચ્ચતમ ફુલમાં જન્મેલ સાગર સરખી મુક્તિમાં પહોંચે છે. ( ૨૮-૩૩૩ ) ૪૬ जहा से नगाण पवरे, सुमह मंदरे गिरी । नाणोसहिपखलिए, एवं भवइ बहुस्सु ॥ २९ ॥ यथा सा नगानां प्रवरः, सुमहान् मन्दरो गिरिः । नानौषधिप्रज्वलितः, एव भवति बहुश्रुतः ||२९|| અ-જેમ પવતામાં ઉત્તમ, અત્યંત મોટા અને અનેક મહિમાવંત વનસ્પતિથી ઉત્કૃષ્ટ દીપ્તિમાન મેરૂપર્યંત હાય છે; તેમ પર્યંત સમાન અન્ય સાધુઓની અપેક્ષાએ શ્રેષ્ઠ, શ્રુતના મહિમાથી અત્યંત સ્થિર અને અંધકારમાં પ્રકાશના કારણભૂત આમૌ ષધિ વિ. લબ્ધિઓથી યુક્ત બહુશ્રુત મુનીશ્વર હેાય છે. ( ૨૯-૩૩૪ ) जहा से सयंभुरमणे, उदही अक्खओदए । નાળાયળપત્તિજીને, વ્' મવરૂ વત્તુભુ ારૂની यथा स स्वयम्भूरमणोदधिरक्षयोदकः । નાનારનપ્રતિપૂ:, પત્ર' મતિ વતુશ્રુતઃ |||| અ-જેમ સ્વયંભૂરમણુ સમુદ્ર, અવિનાશી જલવાળા તથા મરકત વિ. અનેકવિધ રત્નાથી પરિપૂર્ણ હાય Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧ છે; તેમ અવિનાશી સમ્યગજ્ઞાનરૂપી જલવાળા અને નાનાવિધ અતિશયરૂપી રત્નોથી યુક્ત બહુશ્રુત મહાત્મા હોય છે. (૩૦-૩૩૫) समुद्दगंभीर समा दुरासया, अचकिआ केणई दुप्पहंसया। सुअस्स पुष्णा विउलस्स ताइणो, खवित्त कम्मं गइमुत्तमं गया।३१॥ समुद्रगाम्भीर्यसमा दुराश्रया, માતા તેના િસુug श्रुतेन पूर्णा विपुलेन त्रायिणः, क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः ॥३१॥ અથ–સમુદ્રની જેમ ગંભીર, પરીષહ કે પરવાદી વિ. કોઈથી નહિ ડરનારા, સદા અજેય અને વિસ્તીર્ણ આગમથી પૂર્ણ બહુશ્રુત, સ્વ-પરરક્ષક, જ્ઞાનાવરણ વિ. કર્મોને ખપાવી મુક્તિરૂપી ઉત્તમ ગતિને પામ્યા છે, પામે છે અને પામશે. (૩૧-૩૩૬) तम्हा सुअमहिट्ठिज्जा, उत्तमट्ठगवेसए । जेणप्पाणं पर चेव, सिद्धिं संपाउणिज्जासि तिबेमि॥३२॥ तस्मात् श्रुतमधितिष्ठेदुत्तमार्थगवेषकः।। येनात्मान' परं चव, सिद्धि सम्प्रापयेत् इति ब्रवीमि ॥३२।। અર્થ–બહુશ્રુતના આવા ગુણો છે. આથી મેક્ષાર્થીએ અધ્યયન વિ. દ્વારા આગમને આશ્રય કરે જોઈએ; અને આવી રીતિએ આગમનો આશ્રય કરવાથી પિતે મેક્ષને પામે છે અને બીજાને પણ મોક્ષ પમાડે છે, એમ જબૂ! હું કહું છું. (૩ર-૩૩૭) છે અગીયારમું શ્રી બહુતપૂજાધ્યયન સંપૂર્ણ છે Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ श्री हरिशीयाध्ययन-१२ सोवागकुलसंभूओ, गुणुत्तरधरो मुणी । हरिएसबलो नाम, आसी भिक्खू जिइंदिओ ॥१॥ श्वपाककुलसंभूतो, गुणोत्तरधरो मुनिः । हरिकेशबलो नाम, आसीद् भिक्षुर्जितेन्द्रियः ॥१॥ અર્થ-ચંડાલ વંશમાં ઉત્પન્ન થયેલ, ઉત્કૃષ્ટ જ્ઞાન વિ. ગુણોને ધારણ કરનાર અને જિતેન્દ્રિય, હરિકેશબેલ नाभाना साधु उता. (१-33८) हरिएसणभासाए, उच्चारे समिईसु अ । जओ आयाण णिक्खेवे, संजओ सुसमाहिओ ॥२॥ मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ । मिक्वट्ठा बंभइज्जम्मि, जन्नवाडमुवडिओ ॥३॥ युग्मम् ।। ईथैषणाभाषोच्चारसमितिषु च । यत आदाननिक्षेपे, संयतः सुसमाहितः ॥२॥ मनोगुप्तो वचौगुप्तः, कायगुप्तो जितेन्द्रियः ।। भिक्षार्थ ब्रह्मज्ये, यज्ञपाट उपस्थितः ॥३॥ युग्मम् ॥ અથ–સમ્યક્ પ્રવૃત્તિરૂપ ઈર્યા-ભાષા-એષણ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ આદાનનિક્ષેપ-ઉચ્ચારપ્રશ્રવણ વિ. પરિઝાપનિકા નામક પાંચ સમિતિઓમાં જયણવાળે, સંયમયુક્ત, સારી સમાધિવાળ, મન-વચન-કાયાના અશુભ વ્યાપારની નિવૃત્તિરૂપ ગુપ્તિવાળે અને ઈન્દ્રિયવિજેતા તે મુનિ, ગોચરી વહોરવા માટે બ્રાહ્મણ દ્વારા જ્યાં યજ્ઞ થઈ રહ્યા છે એવા યજ્ઞમંડપમાં આવ્યા. (૨+૩, ૩૩૯૩૪૦) त पासिऊणमेज्जत, तवेण परिसोसि । पंतोवहिउवगरण, उपहसति अणारिआ ॥ ४ ॥ तौं दृष्ट्वा आयान्त, तपसा परिशोषितम् । प्रान्तोपध्युपकरण, उपहसन्ति अनार्याः ॥४॥ અર્થ-છ વિ, તપથી કૃશ બનેલ, જીર્ણ અને મલિન હેઈ અસાર, તેમજ, વસ્ત્ર, પાત્ર વિરૂપ ઔઘિકે પધિ અને દંડ વિ. ઔપગ્રહિક ઉપકરણવાળા, તે હરિકેશબલે મુનિને આવતા જોઈને અશિષ્ટ બ્રાહ્મણે હસે છે. (૪–૩૪૧) जाईमयपडित्थद्धा, हिंसगा अजिइंदिआ । સર્વમાળિો વાહા, વાત્રી |૧ | अब्रह्मचारिणो बाला, इद घचनमब्रुवन् ।।५।। અર્થ—અમે બ્રાહ્મણ છીએ. ”—એવા જાતિમદથી મત્ત બનેલા, પ્રાણીઓના પ્રાણને લૂંટનારા, ઈન્દ્રિયોને નહિ જીતનારા, મિથુન સેવનારા અને બાલક્રીડા જેવા અગ્નિહોમ વિ. યજ્ઞોમાં પ્રવૃત્તિ હોવાથી બાલ એવા Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ - प० શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે બ્રાહ્મણે, આવતા મુનિને જોઈને અને હસીને નીચે જણાવેલ વચન બેલ્યા. (પ-૩૪ર) कयरे आगच्छइ दित्तरूवे, काले विगराले फोकनासे । ओमचेलए पंसुपिसायभूए, संकरसं परिहरिअ कंठे॥६॥ कतर आगच्छति दीप्तरूपः, कालो विकरालः फोकनासः। अवमचेलकः पांशुपिशाचभूतः, ____ सङ्करदृष्य परिधृत्य कण्ठे ||६|| અથ–બીભત્સ આકારવાળા, કાળા રૂપવાળા, ભયંકર, બેડેળ નાકવાળા, અધમ વસ્ત્રવાળા, શરીર ઉપર ધૂળ ઉડવાથી અથવા અસંસ્કારથી લાંબા દાઢી-નખ-રેમવાળા ભૂત જેવા દેખાવવાળા અને ઉકરડા ઉપર નાખેલ વસ્ત્ર જેવા અસાર-નિરૂપાગી-મેલા વને પિતાના ગળે ધારણ કરેલ હરિકેશબલ મુનિને દૂરથી આવતા જોઈને, તે બ્રાહ્મણે બોલે છે કે-“આ કેણ આવી રહેલ છે ? (6-3४3) कयरे तुम इअ अदंसणिज्जे, ___ का एव आसा इहमागओसि । ओमचेलगा! पंसु पिसायभूआ!, गच्छ सलाहिकिमिहडिओसि ॥७॥ कतरस्त्वमित्यदर्शनीयः, . कया वा आशया इहागतोऽसि । अवमचेलक ! पांशुपिशाचभूत !, गच्छ स्खल किमिह स्थितोऽसि ॥७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરી કેશીયાયન-૧૨ ૫૧ અ-તે બ્રાહ્મણા એકદમ પાસે આવેલા ઉક્ત મુનિને કહે છે કે-પૂર્વોક્ત પ્રકારથી અદનીય તમે કાણુ છે ? કી આશાથી આ યજ્ઞમ'ડપમાં તમે આવેલ છે ? અરે, મેલા વસ્ત્રવાળા અને ધૂળથી ખરડાએલ પિશાચ જેવા શરીરવાળા તું અહીંથી ચાલ્યા જા! જલ્દી અમારી નજરથી દૂર હટી જા! શા માટે અહીં ઉભા છે? ( ૭–૩૪૪) क्खा तर्हि तंदुरुक्खचासी, अणुक पओ तस्स महामुनिस्स । पच्छायइत्ता नियंगं सरीरं, इमाई' चयणाई उदाहरित्था ||८|| यक्षस्तत्र तिन्दुकवृक्षवासी, अनुकम्पकः तस्य महामुनेः । प्रच्छाद्य निजक शरीर, इमानि वचनानि उदाहरत् ||८|| અ આ પ્રકારે તિરસ્કાર થવા છતાં શાંતિપૂર્વક જ્યારે કાંઈ જવાબ નથી આપતા, ત્યારે હરિકેશખલ મુનિની સાન્નિધ્યમાં રહેનાર તિન્દુકવૃક્ષવાસી તેમને પરમ ભક્ત યક્ષ, મુનિના શરીરમાં પ્રવેશ કરીને નીચે જણાવેલ વચને બ્રાહ્મણોને કહે છે. ( ૮–૩૪૫ ) समणो अहं संजओ भयारी, विरओ धणपयणपरिग्गहाओ । परपवित्तस्स उ भिक्खकाले, अन्नम्स अड्डा इहमागओ म्हि || ९ || श्रमणोऽह' सयतो ब्रह्मचारी, विरतो धनपचनपरिग्रहात् । परप्रवृत्तस्य तु भिक्षाकाले, अन्नस्य अर्थाय इहागतोऽस्मि || ९ || -ધન, આહારપાક, દ્રાદિ મૂર્છાથી નિવૃત્ત, બ્રહ્મચારી અને પાપવ્યાપાર માત્રથી સારી રીતિએ અટકેલ Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા હું સાધુ છું. ભિક્ષાના કાલમાં મારા માટે નહિં, પરંતુ બીજા માટે તૈયાર કરવામાં આવેલ ભોજન લેવા માટે આ ચન્નમંડપમાં હું આવેલેા છું. (૯–૩૪૬) विअरिज्जइ खज्जइ भोज्जड़ अ, अन्न' पभूअ मवयाणमेअ । जाणाह मे जायणजीविणंति, सेसावसेस' लहऊ तवस्सी ॥१०॥ '' वितीर्यते खाद्यते भुज्यते च, अन्न प्रभूत' भवतामेतत् । जानीत मां याचनजीविनमिति, शेषावशेषं लभतां तपस्त्री ॥ १०॥ અ -આપ લેાકેાની આ, ઘેબર વગેરે લેાજનસામગ્રી વધુ પ્રમાણની છે. તેમાંથી તમે ટ્વીન વિગેરેને આપે। છે અને તમે પણ જમા છે : તથા તમે પણ નિશ્ચિતરૂપથી સમજજો કે હું યાચનાથી પ્રાપ્ત થયેલ ભાજનથી નિર્વાહ ચલાવું છું? વિતરણ અને ખાધા માદ અચેલા અંતપ્રાંત ભાજનના દાનના લાભ મને આપી તમે પુણ્યના લાભ ઉઠાવેા ! (૧૦–૩૪૭ ) उक्खड' भोअण माहणाण, अत्तहिअ सिद्धमिहेगपकख । नहु वय' एरिसमन्नपाण', दाहामु तुब्भ' किमिहं ठिओ असि । ११ । રૂપાંત' મૌનન' બ્રાનનમ્યઃ, आत्मार्थिक सिद्धमिहैकपक्षम् । न तु वयमीदृशमन्नपान, दास्यामस्तुभ्यं किमिह स्थितोऽसि ॥ ११॥ અ -યક્ષના કથન બાદ બ્રાહ્મણા જવાબ આપે છે કેતૈયાર કરવામાં આવેલ અશન-પાનાદિક ભાજન બ્રાહ્મણાને પેાતાના માટે જ છે, અર્થાત્ પોતે જ જમે પણ બીજાને Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ ૧૫૩ આપી શકે નહિ; કેમ કે-આ ભજન એક બ્રાહ્મણરૂપ પક્ષનું થયેલ છે. આથી અમે આ ભેજન શુદ્ર એવા તને ન જ આપી શકીએ, માટે તું અહીં કેમ ઉભે છે? (११-३४८) थलेसु वीआई वेवेति कासया, तहेव निन्नेसु अ आससाए। एआए सद्धाए दलाहि मझ, आराहए पुन्नमिण खुखित्त ।।१२।। स्थलेषु बीजानि वपन्ति कर्षकाः, तथैव निम्नेषु च आशंसया। एतया श्रद्धया दत्त, मह्यमाराधयेत्पुण्य मिद खलु क्षेत्रम् ।।१२।। અર્થ-જેમ ખેડુતે, જે ઘણી વૃષ્ટિ થશે તે ઉંચા ભાગમાં અને છેડી વૃષ્ટિ થશે તે નીચા ભાગોમાં ફલની પ્રાપ્તિ થશે –આવી ઈચ્છાથી અને સ્થળે મગ વિ. બીજ વાવે છે તેમ તે બ્રાહ્મણે! આ ખેડુતની ઈછા સમાન શ્રદ્ધાથી મને આહાર વિ. આપ ! મને આપેલ ભજન मापने पुण्य प्राप्त ४२११ना२ थशे १. ( १२-३४) खित्ताणि अम्हं विइआणि लोए, जहिं पकिन्ना विरुहंति पुण्णा। जे माहणा जाइविज्जोववेआ, ताइंतु खित्ताई सुपेसलाई॥१३।। क्षेत्राणि अस्माक विदितानि लोके, यत्र प्रकीर्णात् विहन्ति पुण्यानि । ये ब्राह्मणाः जातिविधोपेतास्तानि, .. तु क्षेत्राणि सुपेशलानि ॥१३।। Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા અ -આ જગતમાં ક્ષેત્ર સરખા પાત્રો કાણુ છે અને કયા પાત્રોમાં અશન વગેરે આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તે અમે જાણીએ છીએ. જે બ્રાહ્મણત્વ જાતિરૂપ જાતિ અને ચૌદ વિદ્યાસ્થાનરૂપ વિદ્યાથી યુક્ત બ્રાહ્મણેા જ છે તે પુણ્યક્ષેત્રો છે, પરંતુ તમારા જેવા શુદ્ર જાતિવાળા અને વિદ્યા વગરના પુણ્યક્ષેત્રો નથી. એ પ્રમાણે બ્રાહ્મણેા મેલ્યા. ( ૧૩–૩૫૦ ) ૧૫૪ कोहो अमाणो अ वहो अ जेसिं, मोसं अदत्त' च परिग्गहो अ । ते माहणा जाइविज्जाविणा, ताईं तु खेत्ताई सुपावगाई || १४ || क्रोधश्च मानश्च वधश्च येषां मृषा अदत्त च परिग्रहश्च । ते ब्राह्मणाः जातिविद्याविहीनास्तानि, तु क्षेत्राणि સુપાવાનિ || અ -હવે યક્ષ કહે છે કે-જેઓની પાસે ક્રા, માન, માયા, લાભ, હિંસા, જુડ, ચારી, મથુન અને પરિગ્રહ છે, એવા તે બ્રાહ્મણો જાતિ વગરના અને વિદ્યાવિહીન છે તથા તે બ્રાહ્મણુરૂપ ક્ષેત્રો અત્યંત પાપરૂપ છે. (૧૪—૩૫૧) तुब्भेत्थ भो भारहरा गिराणं, अट्ठौं न जाणाह अहिज्ज वेए । उच्चावचाई मुणिणो चरंति, ताई तु खेत्ताई सुपेसलाई' ॥ १५ ॥ यूयमss भोः ! भारधरा गिरामर्थं न जानीथाधीत्य वेदान् । उच्चावचानि मुनयश्चरन्ति तानि तु क्षेत्राणि सुपेशलानि ||१५|| " અ—વાળી આગળ યક્ષ કહે છે કે—વેદોનો અભ્યાસ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ .. . . . -- શ્રી હરીકેશીયાધ્યયન-૧ર - ૧પપ કરવા છતાં તેના વાસ્તવિક અર્થને જાણતા નહિ હોવાથી તમે માત્ર વેદ-વાણના ભારને જ ધારણ કરનારા છે. જે મુનિઓ ષડૂજીવનિકાય જીવોની રક્ષણાથે વિવિધ ઘરેમાં ભિક્ષા માટે પર્યટન કરે છે, તે જ વેદના સાચા અર્થને જાણે છે અને તેથી જ તે મુનિરૂપ ક્ષેત્રો અત્યંત પુણ્યજનક છે. (૧૫-૩૫ર) उवज्झायाण पडिकूलभासी, पभाससे किं नु सगासि अम्हं। अवि एअंविणस्स-उ अण्णपाण', नयणंदाहामु तुम नियंठा।१६। अध्यापकानां प्रतिकूलभाषी, प्रभाषसे किं नु सकाशेऽस्माकम् । अप्येतद् विनश्यतु अन्नपान, __न च खलु दास्यामो तुभ्यं निर्ग्रन्थ ! ॥ १६ ॥ અથ–આ પ્રમાણે અધ્યાપકના વચનનું ખંડન થતું જોઈ, તેમના છાત્રો કહે છે કે–અમારા અધ્યાપકોની સામે તમે વિરૂદ્ધ કેમ બોલો છે? તેથી તમને ધિક્કાર છે. અમારી સમક્ષ અમારા અધ્યાપકોનું અપમાન અમે કેમ સહન કરી શકીએ? ભલે અમારું આ અન્નપાન ખરાબ થઈ જાય. હે નિર્ગથ! તમને આ અન્નપાન જરા પણ આપીશું નહિ, કેમ કે તમે અમારા ગુરૂના શત્રુ છો. (૧૬-૩પ૩) समिईहिं मज्झ सुसमाहिअस्स, गुत्तीहिं गुत्तस्स जीइंदिअस्स। जइ मे न दाहित्थ अहेसणिज, किमज्ज जन्माण लभित्थ लाभम् ॥१७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઉત્તરધ્યયનસૂત્ર સાથે समितिभिर्मह्यं सुसमाहिताय, ગુffમર્થતાનિક્રિયા છે यदि मे न दास्यथ अथैषणीय, મિચ યાનાં ઢચ ઢામ ૨૭ અર્થ–હવે યક્ષ જવાબ આપે છે કે ઈસમિતિ વગેરે પાંચ સમિતિઓથી સારી રીતિએ સમાધિસંપન્ન. મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓથી યુક્ત અને જિતેન્દ્રિય એવા મને, નિર્દોષ આહારને જે કારણે આપવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે કારણથી આ વખતે યજ્ઞને પુણ્ય પ્રાપ્તિરૂપ લાભ તમે શું પામી શકશે ખરા કે? (૧૭–૩૫૪) के इत्थ खत्ता उवजोइआ वा, अज्झावया वा सह खंडिएहिं। एखुदंडेण फलेण हंता, कंठम्मि चित्तण खलेज्ज जोणं ॥१८॥ ડx ક્ષત્ર ૩પડ્યોતિષ થી, સાપ વા નg afઇઃ ! एवं खलु दण्डेन फलेन हत्वा, , कण्ठे गृहीत्वा स्खलयेयुर्य खलु ।।१८।। અથ–હવે અધ્યાપક પડકાર કરે છે કે-કેઈ આ યજ્ઞમંડપમાં ક્ષત્રિય જાતિના પુરૂ, અગ્નિની પાસે રહેનાર હવન કરનારા પુરૂષો અથવા છાત્રોથી પરિવરેલા અધ્યાપકો છે? ક્ષત્રિય કે છાત્રોની સાથે મળીને કેઈ અધ્યાપક, આ નિર્ચથ સાધુને લાકડી વગેરે દંડથી, બીલફલે અથવા કુણીઓથી કે મૂ ડ્રીઓથી મારીને તેમ જ ગળચી પકડીને આ યજ્ઞમંડપમાંથી બહાર-દૂર ધકેલી મૂકે ! (૧૮-૩૫૫) Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ ૧૫૭ अज्झावयाण वयण सुणित्ता, उद्धाइआ तत्थ बहू कुमारा। दंडेहिं वेत्तहिं कसेहिं चेव, समागया त इसिं तालयंति ॥१९।। अध्यापकानां वचन श्रुत्वा, उद्धावितास्तत्र बहवः कुमाराः । दण्डैर्वेत्रैः . कशाभिश्चव, समागतास्तमृषि ताडयन्ति ॥ १९ ॥ અર્થ-અધ્યાપકના આવા વચનને સાંભળી છાત્ર વગેરે ઘણા કુમારે જોરથી દેડક્યા, અને “અહો ! આ ઠીક રમકડું આવ્યું છે? – એમ માની દંડાઓ, નેતરની સેટીઓ અને ચાબુકના કેરડાઓથી તે મુનિને પાસે આવીને માર भारे छे. (१८-३५६) रणो तहिं कोसलिअस्स धूजा, भद्दत्ति नामेण अणिदिअंगी। तपासिआ संजय हम्ममाण, कुद्धे कुमारे परिनिव्ववेइ ॥२०॥ राज्ञस्तत्र कौसलिकस्य दुहिता, भद्रेति नाम्ना अनिन्दिताङ्गी । तौं दृष्ट्वा संयत हन्यमान', ___ क्रद्धान् कुमारान् परिनिर्वापयति ।।२०।। અર્થ–તે યજ્ઞશાલામાં કૌશલિક રાજાની વિશિષ્ટ સૌન્દર્યવંતી ભદ્રા નામની પુત્રી, સંયમધર મુનિને કુમારે વડે માર મરાતા જોઈને, કેપિત થયેલ કુમારેને શાંત ४२ छे. (२०-३५७) देवामिओगेण निओइएण', दिन्नासु रण्णा मणसा न झाया। नरिंददेविंदभिवंदिएण, जेणामि वंता इसिणा स एसो ॥२१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે देवाभियोगेन नियोजितेन, दत्तास्मि राज्ञा मनसा न ध्याता । नरेन्द्रदेवेन्द्राभिवन्दितेन, येनास्मि वान्ता ऋषिणा स एषः ॥२१॥ અર્થ-તે કુમારને શાંત કરતાં તથા મુનિના પ્રભાવ અને નિ:સ્પૃહતાની પ્રશંસા કરતાં ભદ્રા કહે કે દેવના બલાત્કારને વશ બનેલા કૌશલિક રાજાએ (મારા પિતાએ) મને પહેલાં જે મુનિરાજને આપેલ હતી, પરંતુ જેમણે મને મનથી પણ ઈચ્છી નથી, તે આ જ મુનિરાજ છે. નરેન્દ્ર-દેવેન્દ્રવંદિત આ મુનિરાજે મારે ત્યાગ કરેલ છે. તેના ઉપર તમે જે કદર્થના આરંભી છે તે જરાય ઉચિત નથી. (૨૧-૩૫૮). एसो हु सो उग्गतवो महप्पा, વિડ્યિો સંડો મારી ! जो मे तया निच्छइ दिज्जमाणिं, पिउणा सय कोसलिएण रन्ना ॥२२॥ एष खलु स उग्रतपा महात्मा, जितेन्द्रियः सयतो ब्रह्मचारी । यो मां तदा नेच्छति दीयमानां, ' ત્રિા હર કોસ્ટિન નાજ્ઞા પારરા અથ–આ તે જ ઉગ્ર તપસ્વી-મહાત્મા-જિતેન્દ્રિયસંયમધારી અને બ્રહ્મચારી છે, કે જેમણે તે વખતે સ્વયં કૌશલિક રાજાવડે અર્પણ કરાતી એવી મારી ઈચ્છા સરખી પણ કરી નહોતી. (૨૨-૩૫૯) Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ ૧૫૯ महाजसो एस महाणुभागो, घोरव्वओ घोरपरक्कमो अ। मा एअहीलह अहीलणिज्ज, મા સવે તે મે દિગારરા महायशा एष महानुभागो, घोरव्रतो घोरपराक्रमश्च । मैन हीलयताहीलनीयं, मा सर्वान् तेजसा भवतो निर्धाक्षीत् ।२३। અથ–મહા યશસ્વી આ મુનિ, અતિશય અચિંત્ય શક્તિવાળા, દુધર મહાવ્રતને ધારણ કરનાર તેમજ કષાય વગેરે શત્રુઓના જય પ્રતિ ભયંકર સામર્થ્યવાળા છે, જેથી તમે આવા સન્માનનીય મુનિની હિલના કરે નહિ! જો તમે તેઓને હિલના કરી રૂષ્ટ બનાવશે, તે તે મુનિ તેમના તપતેજથી તમોને બાળી મૂકશે, માટે તદર્થના કરવી છેડી દે ! (૨૩-૩૬૦) एयाई तीसे वयणाई सुच्चा, पत्तीइ भदाइ सुभासिआई। इसिस्स वेआवडिअट्ठयाए, जक्खा कुमारे विनिवारयति ॥२४॥ एतानि तस्याः वचनानि श्रुत्वा, पत्न्या भद्रायाः सुभाषितानि ।। ऋषेर्वैयावृत्त्यार्थ, यक्षा कुमारान् विनिवारयन्ति ॥२४॥ અથ–રુદ્રદેવ પુરોહિતની ભાર્યા ભદ્રાના ( રાજપુત્રી) સારી રીતિએ કહેવાયેલા પૂર્વોક્ત વચનને સાંભળી, ઋષિરાજની વૈયાવૃત્ય માટે યક્ષે, ઉપદ્રવ કરતા કુમારને અટકાવે છે. (૨૪-૩૬૧) Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ते घोररूवा for अंतलिक्खे, असुरा तहिं तं जण तालयंति । ते भिन्नदेहे रुहिर वमंते, पासित भद्दा इणमाहु भुज्जो ||२५|| ते घोररूपा स्थिता अन्तरिक्षे, असुरास्तत्र त जन' ताडयन्ति तान् भिन्नदेहान् रुधिर मतो. થમતો, दृष्ट्या भद्रेदमाहुर्भूयः ||२५|| તે અ-હવે તે ભયંકર આકારધારી યક્ષો આકાશમાં રહેવા છતાં, તે યજ્ઞમઇંડપમાં મુનિરાજ ઉપર ઉપદ્રવ કરનાર જનને મારે છે. ચક્ષોના પ્રહારોથી કુમારાના શરીરનું વિદારણ થયું અને લેાહી વમતા કુમારાને જોઈ ભદ્રા, નીચે જણાવેલ વચનને ફરીથી કહે છે. (૨૫-૩૬૨) Jain Educationa International गिरिं नहिं खणह, अय तेहि खाय | નાયતંત્ર પારૢિ દાન, ને મિવવુ બવમાઁ રા गिरिं नखैः खनथ, अयो दन्तैः खादथ | जाततेजसं पादैः हन्यथ, ये भिक्षुमवमन्यध्वे ||२६|| અ-જે લોકોએ આ મુનિની હિલના કરી છે, તેઓ સમજી લે કે-તમે લોકોએ પર્વતને નખા વતી ખાડવા જેવુ, લાઢાને દાંતાથી ચાવવા જેવુ અને જાજ્વલ્યમાન અગ્નિને પગેાથી લાત મારવા જેવું કૃત્ય કરેલ છે; અર્થાત્ સાધુનુ· અપમાન અન ફૂલ આપનાર અને એમાં શકા નથી. ( ૨૬-૩૬૩ ) For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ - શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ आसीविसो उग्गतवो महेसी, घोराओ घोरपरकम्मो । अगणिं व पखंद पयंगसेणा, जे भिक्खु भत्तकाले वहेह ।२७। आशीविष उग्रतपा महर्षिः, घोरव्रतो घोरपराक्रमश्च । अग्निमिव प्रस्कन्दथ पतङ्गसेना, ये भिक्षु भक्तकाले विध्यथ ।२७। અથ–આ મુનિરાજ શાપ અને અનુગ્રહ કરવામાં સમર્થ આશીવિષ લબ્ધિવાળા છે, કેમ કે-તેઓ ઉગ્ર તપસ્વી, ઘર મહાવ્રતી અને ઘોર પરાક્રમી છે. આવા તપતેજવાળા મુનિને તમે લોકેએ જનવેળાએ આહારદાન ન કરતાં માર માર્યો છે, જેથી તમેએ અગ્નિમાં પડતી પતંગીયાએની શ્રેણી એકદમ વિનાશને નેંતરે તેમ વિનાશ નોતર્યો છે, એમ કહેવું એ અતિશયોક્તિભર્યું નથી. (૨૭–૩૬૪) सीसेण एवं सरण उवेह, समागया सव्वजणेण तुब्भे। जइ इच्छह जीवि वा धण वा, लोअपि एसो कुविओं डहेज्जा॥२८॥ शीर्षेण एत शरण उपेत, __ समागताः सर्वजनेन यूयम् । ચીત જ્ઞાવિત યા પર વા, સ્ટોરામgિ us fuત ત ર૮ અથ– જો તમે તમારા જીવન અથવા ધનની સલામતી ઈચ્છતા હો, તે તમારૂં કર્તવ્ય એ છે કે-અહીં મળેલા તમે બધા સર્વ જનેને સાથે લઈ, મસ્તક ઝુકાવી આ મુનિ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ રાજની શરણાગતિ સ્વીકારા! જો તમે શરણુ નહિ સ્વીકારો, તેા આ કુપિત મુનિ, જગતને પણ ભસ્મસાત્ કરે તેવા શક્તિશાળી છે, એ સમજો. (૨૮-૩૬૫ ) अवहेडिअ पिट्ट सउत्तमंगे, पसारिआबाहु अकम्मचिट्ठे । निब्भेरितच्छे रुहिरं वमंते, ऊढंमुहे निग्गय जीहनेत्ते ||२९|| ते पासिआ खंडिअ कहभूए, विभण्णो विसण्णो अह माहणो सो। इसि पसादेति सभारिआओ, हीलं च निंदं च खमाह भंते ! ||३०|| વુમમ્ ॥ अवहेठितपृष्ठसदुत्तमाङ्गाः, प्रसारितान्यक्षीणि रुधिर वमतः, प्रसारितबाहुकर्म चेष्टाः । उर्ध्वमुखान् निर्गतजिह्वानेत्रान् ||२९|| तान् दृष्ट्वा खण्डिकान् काष्ठभूतान, विमना विषण्णः अथ ब्राह्मणः सः । ऋर्षि प्रसादयति सभार्याको, ઢીલાં ચ નિવાં ચ ક્ષમધ્ય મક્ñ! રૂ||સુક્ષ્મમ્ || Jain Educationa International અ-જેમની પીઠ તથા સારા માથાએ નીચે નમી ગયેલ છે, અગ્નિમાં લાકડાં હેામવા વગે૨ેરૂપ ક્રિયા વગરના જેમના હાથેા ફેલાએલા પડેલાં છે, જેમની આંખે ફાટ-ફાટ થઈ રહી છે, જે લેાહી વમતા તેમજ ઉંચા મુખવાળા છે અને જેમની જીભ અને આંખેા મહાર નીકળી પડી છે; આવા મદ હાલતવાળા તે બ્રાહ્મણાને તથા લાકડા જેવા અત્યંત નિશ્ચેષ્ટ છાત્રોને જોઇને, આ For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ - શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ કેવી રીતિએ સાજા થશે-એવી ચિંતામાં ડૂબેલ તે અધ્યાપક, આ બધું જોયા પછી પોતાની પત્ની ભદ્રાની સાથે રૂદ્રદેવ પુરોહિત, મુનિને પ્રસન્ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે-હે ભગવાન! સશિષ્ય અમારા તરફથી આપની અવજ્ઞા, દેષ પ્રગટ કરવારૂપ નિંદા, તાડન વિ. જે થયેલ છે, તેની હું માફી માગું છું. આપ તેની ક્ષમા કરે! માફી આપે ! (૨@૩૦, ૩૬૬ થી ૩૬૭) बालेहिं मूढेहिं आयाणएहिं, ज हीलीआ तस्स खमाह भंते । महप्पसाया इसिणो हवंति, न हु मुणी कोवपरा हवंति ॥३१॥ વઃ મૂઃ અજ્ઞાનદ્ધિ, यत् हीलिताः तत् क्षमध्वं भदन्त ! । महाप्रसादा ऋषयो भवन्ति, न खलु मुनयः कोपपरा भवन्ति ॥३१॥ અર્થ-વળી હે મુનિ! બાલ્ય અવસ્થાના કારણે તેમજ કષાયના ઉદયથી ભાન ભૂલેલા અને હિતાહિતના વિવેક વગરના આ મારા છાત્રોએ આપની ખૂબ હિલના કરેલ છે. પ્રભો ! આપ તેઓને ક્ષમા આપે ! કેમ કે–આ છોકરાએ મૂઢ હોઈ સજજનોને કેપ યોગ્ય નથી, પરંતુ દયાપાત્ર છે. વળી ઋષિઓ હંમેશાં શત્રુ, અપરાધી અને અપમાનીએ ઉપર કૃપાવંત હોય છે. તેઓ કદિ પણ કાપવંત થતા નથી. (૩૧-૩૬૮). पुचि च इण्डिं च अणागयं च, - મgોસો ન જે થિ શો ! Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जक्खा हु वेआवडी करेन्ति, તક્ષા દુ પણ નિયા મારા રૂા. पूर्व चेदानी चानागते च, यक्षाः खलु वैयावृत्त्यं कुर्वन्ति, તમાકું પતે નિતાઃ કુમાર: રૂરા અર્થ-મુનિરાજે જણાવ્યું કે- પુરહિત ! પહેલાં મારા મનમાં જરા પણ દુષ હતો નહીં, હમણાં નથી અને ભવિષ્યમાં થશે નહીં. તો તમને પ્રશ્ન થશે કે-આ છાત્રોની આવી સ્થિતિ કેમ થઈ? તે આનો ખુલાસે એ છે કે-જે યક્ષલકે મારી સેવામાં છે, તે સેવક યક્ષેએ મારી હિલના કરનાર તમારા છાત્રોને શિક્ષા કરેલ છે. એમાં મારે દ્વેષ કારણભૂત નથી. (૩ર-૩૬૯) अत्थं च धम्मं च विआणमाणा, तुब्भे णवि कुप्पह भूइपण्णा। तुब्भं तु पाए सरण उवेमा, समागया सव्वजणेण अम्हे ॥३३॥ अर्थ च धर्म च विजानन्तो, यूयं नापि कुप्यथ भूतिप्रज्ञाः । युष्माकं तु पादौ शरणं उपेमः, સમાનતા: સર્વાન વયમ રૂરૂા. અથ–હવે મુનિશ્રીના ગુણોથી આકર્ષાએલા અધ્યાપક વિ. કહે છે કે-શાસ્ત્રોના રહસ્ય, ક્ષમા વિ. અને સાધુધર્મને વિશેષથી જાણનારા આપ કદી કેપ કરો જ નહીં. સર્વ મંગલ, વૃદ્ધિ અને સર્વ જીવસંરક્ષણથી વિશિષ્ટ આપ Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ ૧૬૫ બુદ્ધિસંપન્ન છે, તેથી અમે અધાં ભેગા થએલા સ જનાની સાથે આપ પૂજ્યના ચરણકમલનું શરણ સ્વીકારીએ છીએ. ( ૩૩–૩૭૦ ) अच्चे ते महाभाग !, न ते किंचि न अच्चिमो । મુનાહિ માહિમ કર, નાળાથંગળયંનુત્ર રૂા अर्चयामः त्वां महाभाग !, न तव किञ्चिन्न अर्चयामः । મુય રાલિમય દૂર', નાનાષ્યઅનસંયુતમ્ ॥રૂણા અર્થ-ડે મહાભાગ! અમે આપની પૂજા કરીએ છીએ, આપની ચરણ‰લી વિ. જે કાંઈ છે તે અમારે સઘળું પૂજ્ય છે-અપૂજનીય નથી, તેમજ આ યજ્ઞમંડપમાંથી નાના વ્યંજનરૂપ દહીં વિ.થી સંયુક્ત ચાખાનું ભાજન ગ્રહણ કરીને આપ આહાર કરે ! ( ૩૪–૩૭૧ ) ' इमं च मे अस्थि पभूअमन्नं, त' भृंजसू अम्हमणुग्गहठ्ठा । बाढंति पडिच्छर भत्तपाणं, मासस्स उ पारणए महप्पा ! |३५| इद' च ममाsस्ति प्रभृतमन्नं, तद् भुङ्क्ष्व अस्माकमनुग्रहार्थम् । बाढमिति प्रतीच्छति भक्तपान, मासस्यैव पारणक महात्मा ||३५|| અર્થી-આ પ્રત્યક્ષ દેખાતા મારા માલપૂડા વિ. ઘણા ભાજનને અમારા ઉપર કૃપા કરીને આપ ગ્રહણુ કરી વાપરો ! આ પ્રકારની તેની ભક્તિ-વિનતિ જોઈ, તે મહાત્માએ, માસખમણુના પારણાના દિવસે ‘ભલે એમ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે હે–એમ કહીને, દ્રવ્યાદિથી શુદ્ધ આહારને પુરહિત પાસેથી સ્વીકાર કર્યો. ( ૩૫-૩૭ર) तहि गंधोदयपुप्फवास, दिव्वा तहिं वसुहारा य वुट्ठा। पहयाओ दुंदुहीओ सुरेहिं, आगासे अहो दाणंच घुठं ॥३६॥ तत्र गन्धोदकपुष्पवर्ष, दिव्या तत्र वसुधारा च वृष्टा। प्रहता दुन्दुभयः सुरैः, आकाशे अहो दान' च घुष्टम् ॥ ३६ ॥ અર્થ-જ્યારે મુનિશ્રીએ વહેર્યું, તે સમયે યમંડપમાં દેવોએ સુગંધીદાર જલ અને પુષ્પને વરસાદ વરસાવ્યા અને શ્રેષ્ઠ સોનૈયાની ધારાબંધ વૃષ્ટિ કરી, તેમ જ દુનિએ બજાવી અને આકાશમાં “અહો દાન-અહે દાનની ઉપણું કરી. (૩૬-૩૭૩). सक्ख खु दीसइ तवोविसेसो, न दीसई जाइविसेसु कोई। सोवागपुत्त हरिएस साहु, जस्सेरिसा इढि महाणुभागा ॥३७॥ साक्षादेव दृश्यते तपोविशेषः, न दृश्यते जातिविशेषः कोऽपि । श्वपाकपुत्र हरिकेशसाधु, यस्येदृशी ऋद्धिर्महानुभागा ॥ ३७ ॥ અર્થ-તે જોઈને આશ્ચર્યચકિત બનેલા બ્રાહ્મણે પણ આ પ્રમાણે બોલે છે કે-ખરેખર સાક્ષાત્ તપનું માહાસ્ય જ દેખાય છે, પરંતુ જાતિનું થોડું પણ માહામ્ય દેખાતું નથી; કારણ કેચંડાલ પુત્ર હરિકેશ સાધુને તમે આંખો ખોલી જુઓ, કે જે મુનિની પાસે દેવસાનિધ્યરૂપી અત્યંત માહામ્યવાળી ઋદ્ધિ છે. (૩૭–૩૭૪) Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિ કેશીયાધ્યયન-૧૨ ૧૬૭ '' किं माहणा जोई समारभंता, उदएण सोहिं बहिआ विमग्गह। ॐ महा बाहिरिअ' विसोहिं, न तं सुदिट्ठ' कुसला वयंति ||३८|| જિ માઢનાઃ જ્યોતિક સમા મમાળા, उदकेन शोधिं बाह्यां विमार्गयथ । यद् मार्गयथ बाह्यां विशुद्धि, ન તત્ પુરૃષ્ટ રાજા વન્તિ || રૂટ 1 અ –અગ્નિના આરભ કરી યજ્ઞને કરનારા હે બ્રાહ્મણા ! શું તમે ફક્ત જલ ારા બાહ્ય વિષ્ણુદ્ધિની ઈચ્છા કરી રહ્યા છે? જો હા, તેા તે ઝીંક નથી; કેમ કે-તત્ત્વજ્ઞાની પુરૂષો માત્ર શરીરની શુદ્ધિરૂપ આદ્ય શુદ્ધિને માક્ષદાયક-આત્મિક શુદ્ધિકારક કહેતા નથી. ( ૩૮-૩૭૫ ) कुस च व तणकट्टमरिंग, सायं च पाय उदय फुसंता । पाणाई भूआई विहेडयंता, भुज्जोवि मंदा पकरेह पाव ॥ ३९ ॥ कुश च यूप' तृणकाष्ठमग्नि, Jain Educationa International सायं च प्रातरुदक स्पृशन्तः । प्राणिनो भूतान् विहेठमानाः, વિદેઝમાના:, भूयोऽपि मन्दा प्रकुरुथ पापम् ||३९|| અટ્ઠ, યજ્ઞસ્તંભ, વીર વિ. તૃણુ, લાકડાં અને અગ્નિના સચય કરનારા, તેમજ પ્રભાતે અને સધ્યાકાલે સ્નાન વિ. ક્રિયા કરનારા, એઇન્દ્રિય જીવા, પૃથ્વી-અપ્ તેજસ્-વનસ્પતિકાય વિ. જીવાની હિંસા કરવા દ્વારા મૂર્ખતાવાળા તમે ઉત્કૃષ્ટ પાપકમ ભેગુ' કરેા છે. ( ૩ ૩૭૬ ) For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कहं चरे भिक्खु वयं जयामो, पावाई कम्माई पणोलयामो । अक्खाहि णो संजय जक्खपूहुआ, कहं सुइट्ठ कुसला वयति ॥४०॥ થ વામો મિક્ષો ! થય યજ્ઞામાં, पापानि कर्माणि प्रणुदामः । आख्याहि नो संयत यक्षपूजित !, कथं स्विष्टं कुशला वदन्ति ||४०|| અ -હે ભગવાન્ ! આપ કહેા કે-અમે કેવી રીતિએ યજ્ઞ માટે પ્રવૃત્તિ તથા યજ્ઞને કરીને ?, કે જેથી પાપ કર્મોને દૂર કરી શકીએ. હું યક્ષપૂજિત !, સચમધર ! અમે જે યજ્ઞ પ્રારંભ્યા તે તેા આપે દોષિત દર્શાવ્યો, તા . અમાને ખીજા કાઇ યજ્ઞના ઉપદેશ આપે ! તત્ત્વજ્ઞાને પુણ્યયજ્ઞ જે સારી રીતિએ ઇષ્ટ છે, તે કૃપા કરી દર્શાવા ! ( ૪૦-૩૭૭) छज्जीवकाए असमारभंता, मोस' अदत्तं च असेवमाणा । परिग्गह' इत्थिओ माणमाय, एअ परिष्णाय चरंति दंता ॥४१॥ षड्जीव कायान समारभमाणा, मृषां अदत्तं चासेवमाना । પપ્રિ' થ્રિયો માનમાયાં, તત્ત્વવિજ્ઞાય ચરન્તિ દ્વાન્તા; કર્ણા અ-પૃથ્વીકાય વિ. ષડૂજીવનિકાયની અહિંસાનુ પાલન કરનારા તેમ જ અસત્ય અને ચારીને નહીં આચરનારા, મૂર્છારૂપ પરિગ્રહને, સ્ત્રીઓને, માનવ. ચાર કષાયાને અર્થાત્ આ સઘળાયને જ્ઞપરિજ્ઞાથી આ પાપનુ' બીજ છે-એમ જાણી, પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છેડીને જિતેન્દ્રિય પુરૂષ યજ્ઞમાં પ્રવૃત્તિ કરે છે; અર્થાત્ તત્ત્વજ્ઞ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરી કેશીયાધ્યયન-૧ર પુરૂષ અહિંસાદિ પ્રધાન યજ્ઞમાં પ્રવૃત્તિ કરવી એમ ઈચ્છે છે. (૪–૩૭૮) सुसंवुडा पचर्हि संवरेहिं, इह जीवि अणवखमाणा। चोसट्टकाया सुइचत्तदेहा, महाजय जयइ जगणसिद्ध ॥४२॥ सुसंवृताः पञ्चभिः संवरैः, इह जीवितमनवकांक्षन्तः । व्युत्सृष्टकायाः शुचित्यक्तदेहाः, महाजयं यजन्ति यज्ञश्रेष्ठम् ।४२। અર્થ-પ્રાણાતિપાત વિરમણ વિ. પંચ મહાવ્રતરૂપ સંવરથી આશ્રવદ્વાને સ્થગિત કરનારા, આ જન્મ કે પરલોકમાં અસંયમી જીવનને નહીં ઈચ્છનારા, પરિષહ અને ઉપસર્ગોને સહન કરનારા હોઈ સર્વથા કાયાને છોડનારા તથા નિરતિચાર મહાવ્રતના પાલક હોઈ પરમ પવિત્ર અને કાયાના સંસ્કારને છોડનારા, કર્મરૂપી શત્રુઓના પરાજયરૂપ મહાય જ્યાં છે, એવા યજ્ઞને સાધુપુરૂષે કરે છે. આથી આપ લોકે શ્રેષ્ઠ યજ્ઞને કરો, કે જેથી પાપકર્મોનો જદી વિધ્વંસ થાય! (કર-૩૭૯ ) के ते जोई किंव ते जोइठाण', का ते सुआ किं व ते कारिसंग। एहा य ते कयरा संति भिक्खू, कयरेण होमेण हुणासि जोई ॥४३॥ હિં તે તિઃ ? જિં જ તે શોતિ થાન ?, कास्ते स्रचो किं वा ते करीषाङ्गम् । પથાય તે કતરા ફારિતfમા !, कतरेण होमेन जुहोषि ज्योतिः ॥४३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ-આપે જે શ્રેષ્ઠ યજ્ઞ દર્શાવ્યો, તે કહો કેઆપના યજ્ઞનો અગ્નિ કે છે ?, અગ્નિકુંડ કેવો છે ?, ધી વિ. નાખવાના સાધનરૂપ કડછી વિ. કેવા છે ?, અગ્નિને પ્રદીપ્ત કરવાના સાધનરૂપ સુકા છાણના ટુકડાના સ્થાને કેણ છે?, જેથી અગ્નિ પ્રજવલિત થાય છે તે ઇધનસ્વરૂપ કેણુ છે ?, પાપના ઉપશમમાં હેતુ-અધ્યયનપદ્ધતિરૂપ શાન્તિના સ્થાનમાં કેણ છે? અને જે વડે અગ્નિને તર્પણ કરવામાં આવે છે તે આહુતિઓના સ્થાનમાં ક્યી વસ્તુ છે ? (૪૩-૩૮૦). तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीर कारिसंगं । कम्मे एहा संजमजोगसंती, होमं हुणामि इसिणं पसत्थं ॥४४॥ तपो ज्योतिर्जीवों ज्योतिः स्थान, ચોના સુરઃ રાજ કરવાનું ! જર્મ ઘણા સંચમનાદ શાન્તિઃ, મેન ગુમ થrળાં ઇરાતમ્ IIકકો અર્થ–બા અને અત્યંતરરૂપ બે ભેદવાળો તપ અહીં અગ્નિસ્થાને છે, કેમ કે-તે કમરૂપી ભાવકાષ્ઠોને બાળે છે. અગ્નિને આધાર જીવ છે, કેમ કે તપને આશ્રય જીવ છે. મન-વચન-કાયાના ગે સુચાના સ્થાને છે, કેમ કે-આ યોગ દ્વારા ઘીને સ્થાનરૂપ શુભ વ્યાપાર, કે જે તપરૂપી અગ્નિને પ્રદીપન કરવામાં હેતુ છે. છાણાના સ્થાને શરીર છે, કેમ કે-શરીરથી તપ સાધ્ય બને છે. કાષ્ઠના સ્થાનમાં કર્મ છે, કેમ કે-તપથી તે ભસ્મીભૂત Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિ કેશીયાધ્યયન-૧૨ ૧૭૧ થાય છે. શાન્તિના સ્થાને સયમવ્યાપારો છે, કેમ કે-તેથી સર્વ જીવાના ઉપદ્રવ–ભય દૂર કરી શકાય છે. અહિંસાના કારણે વિવેકથી પ્રશ ંસત ઋષિ સંબંધી સભ્યચારિત્રરૂપ હેામ-આહુતિથી વિશિષ્ટ યજ્ઞને હું કરું છું. ( ૪૪-૩૮૧ ) के ते हरए के अ ते संतितित्थे, कहिंसि हाओ व रयं जहासि । अक्खाहि णो संजयजक्खपूहुआ, રૂચ્છામુ ના મત્રો પાસે 10 कस्ते हूदो ? किं च ते शान्त्यै तीर्थ ?, कस्मिन् स्नातः वा आचक्ष्व ना संयतय क्षपूजित !, इच्छामो ज्ञातुं भवतः ર૬: જ્ઞાત્તિ ધ सकाशे ||४५ || અ યજ્ઞની વિધિ અને સ્વરૂપ સાંભળી, બ્રાહ્મણા સ્નાનના સ્વરૂપને પૂછે છે કે હે મુનિવર ! આપના મતે જલાશય કયું છે ?, પાપાપશમ માટે કયું તીથ છે ?, અથવા ક્યા સ્થાનમાં સ્નાન કરી પવિત્ર બનેલા આપ ધૂળ જેવા કર્માંના ત્યાગ કરી છે ? હે ચક્ષપૂજિત સંયંત ! આપની પાસેથી આ સર્વ જાણવા સારૂ અમે ઇચ્છીએ છીએ, માટે આપ કૃપા કરી અમેાને કહા ! ( ૪૫-૩૮૨ ) धम्मे हर चंभे संतितित्थे, Jain Educationa International अणाले अत्तपसन्नलेसे । जहिंसि हाओ विमला विसुद्धो, મુસીતિમૂલો વગામિ શસ ફ્ાા For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ धर्मः हृदः ब्रह्म शान्तितीर्थ, अनाविले आत्मप्रसन्न लेश्यम् । यस्मिन् स्नातो विमलो विशुद्धः, सुशीतीभूतो प्रजहामि दोषम् ||४६ || અ-અહિંસા વિરૂપ ધર્મ એ જલાશય છે. - શાન્તિતીર્થ સ્થાન એ બ્રહ્મચર્ય છે. આ અધિકૃત દુદશાંતિતીર્થં અત્યંત નિર્મલ હાઈ, આત્માની પ્રસન્ન-પ્રશસ્ત પીતપદ્મ-શુક્લમાંથી કોઈ એકલેશ્યાવાળુ છે. આ તીર્થમાં સ્નાન કરી ભાવમલ વગરના-કલક વગરના અની, રાગ વિ.ના પ્રચ’ડ તાપથી મુક્ત થઈ, ક" નામના દોષને સર્વથા હું છે।ડુ' છુ. (૪૬-૩૮૩ ) एअ' सिणाण' कुसलेहिं दिट्ठ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ महासिणाण' इसिण पसत्थं । जहिंसि णाया विमला विशुद्धा, પત્ સ્નાન રામેંટ, महारिसी उत्तमठाण' पत्तत्तिबेमि ||४७॥ Jain Educationa International महास्नान ऋषीणां प्रशस्त । येन स्नाता विमला विशुद्धा, महर्षयः उत्तमस्थान प्राप्ता इति ब्रवीमि ||४७ || : અ -આ પૂર્વોક્ત સ્નાન તત્ત્વરાએ જોએલ છેકહેલ છે. આ જ મહાસ્નાન સકલમલાપહારી હોઈ મહર્ષિઓની પ્રશ'સાને પામે છે. આ સ્નાનથી વિમલવિશુદ્ધ અનેલા મહર્ષિએ મુક્તિરૂપ ઉત્તમ સ્થાનમાં ગયા છે. આ પ્રમાણે હું જંબૂ ! હું કહું છું, ( ૪૭–૩૮૪) ૫ ખારસું શ્રી હિર કેશીયાધ્યયન સપૂર્ણ, For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસ'ભૂતાધ્યયન—૧૩ ', जाई पराजिओ खलु, कासि निआण तु हत्थिण पुरंमि । चुलणी बंभदत्तो, उववन्नो परमगुम्माओ ॥ १॥ जातिपराजितः खलु, अकार्षीन्निदान तुः हस्तिनापुरे | चुन्यां ब्रह्मदत्त, उत्पन्नः पद्मगुल्मात् ॥ १॥ 1 : અ-પૂર્વ ભવમાં ચાંડાલ જાતિથી પરાજિત થયેલ સંભૂત મુનિએ, હસ્તિનાપુરમાં વંદનાના સમયે ચક્રવર્તીની પટરાણીના વાળના સ્પર્શજનિત સુખના અનુભવના કારણે, મારા તપનુ' જો કોઈ ફળ હાય, તેા · હું આવતા ભવમાં ચક્રવર્તી અનુ. '-આવુ નિયાણું ખાંધી મરણુ સાધ્યું. સંભૂત મુનિ, નલિનીગુલ્મ વિમાનમાં દિવ્ય સુખા ભાગવી, ત્યાંથી ચવી, બ્રહ્મરાજાની પત્ની . ચુલની રાણીની કુખે બ્રહ્મદત્ત નામે પુત્ર રૂપે અવતર્યા. (૧-૩૮૫ ) कंपिल्ले संभूओ चित्तो, पुण जाओ पुरिमतालंमि । सिट्ठिकुलमि विसाले, धम्मं सोऊण पव्वईओ ॥ २ ॥ काम्पील्ये सम्भूतश्चित्र:, पुनर्जातः पुरिमताले । શ્રેષ્ઠિવુણે વિશાલે, ધર્મ ધ્રુવા પ્રવ્રુત્તિતઃ ॥ ૨॥ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ १७४ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–કાંપીત્ય નામના નગરમાં પૂર્વભવના સંભૂત નામવાળો બ્રહ્મદત્ત નામ અને ચિત્રને જીવ, પુરિમતાલ નગરમાં પુત્ર-પૌત્રાદિથી વિશાલ ધનસાર શેઠના ઘરે ગુણસાર નામે પુત્રરૂપે ઉત્પન્ન થયો. ગુણસારે ભરયુવાનીમાં તથાવિધ આચાર્યની પાસે ધર્મ સાંભળી દિક્ષાને સ્વીકારી. (૨-૩૮૬) : कंपिल्लंमि अ णयरे, समागया दोवि चित्तसंभूआ। सुहदुवखफलविवाग, कहति ते इक्कमिक्कस्स ॥३॥ काम्पील्ये च नगरे, समागतौ द्वावपि चित्रसम्भूतौ। સુવતુઢવિઘા', થયતતી વાક્ય રૂ / અથ કપિલ્ય નગરમાં ચિત્રનો જીવ મુનિરાજ અને સંભૂતને જીવ બ્રહ્મદત્ત ચકવર્તી એ બને મળ્યા. પૂર્વભવના નામથી ચિત્ર અને સંભૂત, અરસપરસ પુણ્ય અને પાપકર્મને અનુભવરૂપ સુખ-દુઃખફલના વિપાકને કહે છે. (૩-૩૮૭) चक्कवट्टी महिड्ढीओ, बंभदत्तो महायसो। भायर बहुमाणेण, इम वयणमब्बवी ॥४॥ चक्तवर्ती महद्धिको, ब्रह्मदत्तो महायशाः । પ્રાતર' વહુમાન, ૬ વવનમાવત | છ || અથ–મહદ્ધિક-મહા યશસ્વી બ્રહ્મદત્ત ચક્રવર્તી, પૂર્વભવના મોટા ભાઈ મુનિને પ્રેમપૂર્વક નીચે જણાવેલ વિગત કહે છે. (૪–૩૮૮) Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રભૂતાધ્યયન-૧૩ १७५ आसिमो भायरा दोवि, अन्नमन्नवसाणुगा। अन्नमन्नमणुरत्ता, अन्नमन्नहिएसिणो ॥५॥ आवां भ्रातरो द्वावपि, अन्योन्यवशानुगौ। अन्योन्यमनुरक्तौ, अन्योन्य हितैषिणौ ।। ५ ।। અર્થ-હે મુનિ! હું અને તમે બને પૂર્વભવમાં પરસ્પર સગા ભાઈ પરસ્પર એકબીજાને આધીન, પરસ્પર પરમ પ્રેમવંત અને પરસ્પર શુભાભિલાષાવાળા હતા, અર્થાત્ આપણું બંનેનું ચિત્ત એક સરખું હતું. (પ-૩૮૯) दासा दसण्णे आसि, मिआ कालिंजरे नगे। हंसा मयंगतीराए, सोवागा कासिभूमिए ॥ ६ ॥ देवा य देवलोगम्मि, आसि अम्हे महिढिया। इमा णो छट्ठिआ जाई, अन्नमन्नेण जा विणा ॥७॥ युग्मम् ॥ दासौ दशाणे अभूव, मृगौ कालिंजरे नगे। हंसौ मृतगङ्गातीरे, श्वपाको काशीभूमौ ॥ ६ ॥ देवौ च देवलोके, अभूव आवां महद्धिकौ। इयं आवयोः षष्टिका जातिः, अन्योन्येन या विना ॥७॥ युग्मम् ॥ અર્થ–પહેલાં દશાણ દેશમાં આપણે બંને દાસ, પછી કાલિંજર નામના પર્વતમાં હરણ, પછી મૃતગંગા તીરે હંસ, પછી કાશી દેશમાં ચાંડાલ અને પછી સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવ થયા હતા. ત્યાર પછી આ આપણું भनेने। सन्म ५२२५२ सय वरना थये। छ. (६+७, 3.०+3८१) Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે • कम्मा निआणप्पगडा, तुमे राय! विचिंतिआ। तेसिं फलविवागेण, विप्पओगमुवागया ॥८॥ कर्माणि निदानप्रकृतानि, त्वया राजन् ! विचिन्तितानि । तेषां फलविपाकस्तेन, विप्रयोगमुपागतौ ॥८॥ અર્થ-હે રાજન્! તમે સંભૂત મુનિના ભવમાં વિષયાભિલાષાથી નિયાણું કરી, તેના હેતુરૂપ આર્તધ્યાન કરી કર્મો બાંધ્યા. તે બાંધેલ કર્મોના ફલરૂપ વિપકાથી मापो मन विभुटा ५७या छीस. (८-३२) सचसोअप्पगडा, कम्मा मए पुरा कडा । ते अज्ज परिभुंजामो, किं नु चित्तोवि से तहा।।९।। सत्यशौचप्रकटानि, कर्माणि मया पुराकृतानि । तान्यद्य परिभुंजे, किं नु चित्रोऽपि तानि तथा ॥९॥ અર્થ-હે મુનિ! સત્ય અને નિષ્કપટ અનુષ્ઠાનથી પ્રકટ શુભાનુષ્ઠાનો જે મેં પહેલાં કરેલ છે, તેથી આજે ચક્રવર્તીનું સુખ હું ભેગવું છું. ચિત્ર નામવાળા આપ તે તે સુખ ભોગવતાં નથી, કેમ કે-આપ ભિક્ષુક છે. તો શું મારી સાથે પેદા કરેલાં આપના શુભ કર્મો નિષ્ફળ ગયાં ? (८-363) सव्व सुचिण्ण सफल नराण', कडाण कम्माण न मुक्खु अत्थि। अत्थेहि कामेहि य उत्तमेहिं, आया मम पुण्णफलोववेए ॥१०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩ सर्व सुचीर्ण सफल नराणां, कृतेभ्यो कर्मभ्यो न मोक्षोऽस्ति । અર્થે સમય ઉત્તમ, ___ आत्मा मम पुण्यफलोपपेतः ॥ १० ॥ અર્થ–સારી રીતિએ આચરેલું સઘળું તપ વિ. અનુષ્ઠાન, મનુષ્ય વિ. સકલ પ્રાણીઓને ફલજનક અવશ્ય થાય છે. કરેલાં કર્મોનો છૂટકારે ભગવ્યા સિવાય હાઈ શકતો નથી. પ્રધાન દ્રવ્યો અને પ્રધાન શબ્દ વિ. કામભગોથી યુક્ત મારે આત્મા પણ પુણ્યફલસંપન્ન હતે. (૧૦-૩૯૪). जाणासि संभूअ महाणुभाग, महिड्ढि पुण्णफलोववे। चित्तपि जाणाहि तहेव राय, इइडी जुई तस्सवि अ प्पभूआ ॥११॥ जानासि सम्भूत ! महानुभाग', महर्द्धिक पुण्यफलोपपेतम् । ऋद्धिर्युतिः तस्यापि च प्रभूता ॥११॥ અર્થ-હે સંભૂત ! જે તું તારી જાતને સાતિશય સંપત્તિસંપન્ન અને ચક્રવતી પદની પ્રાપ્તિથી પુણ્યફલયુક્ત માને છે, તેમ હે રાજન્ ! પૂર્વ જન્મના ચિત્ર નામવાળા એવા મારી પાસે પણ પુણ્યફલસંપન્ન સંપદા અને દીપ્તિ ગૃહસ્થાવસ્થામાં હતી–એમ તું સમજજે ! (૧૧-૩૯૫) ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે महत्थरूवा वयणप्पभूआ, गाहाणुगीआ नरसंगमज्झे । ज भिक्खुणा सीलगुणोपवेआ, इहज्जयंते समणोम्हि जाओ ॥१२॥ महार्थरूपा वचनाप्रभूता, गाथानुगीता नरसईमध्ये । यां भिक्षवो शीलगुणोपपेता, इह यतन्ते श्रमणोस्मि जातो।।१२।। અર્થજે આવી ઋદ્ધિ હતી તે સાધુ કેમ બન્યા? તેના જવાબમાં કહે છે કે-બહુ અર્થગંભીર અને સ્વલ્પ અક્ષરવાળી ધર્મનું કથન કરનારી સૂત્રરૂપ ગાથા, અર્થાત શ્રોતાઓને અનુકૂલ કહેવાએલ ધર્મદેશના જનસમુદાયની વચ્ચે સાંભળી, જેમ મુનિઓ ચારિત્ર અને જ્ઞાનથી સંપન્ન બનેલા જિનપ્રવચનમાં પ્રયત્નશીલ બને છે, તેમ હું પણ ધર્મદેશના સાંભળી જ્ઞાનગતિ વૈરાગ્યવાળો શ્રમણ બન્યું છું. (૧૨–૩૯૬). उच्चोदए महुकके अ बंभे, फ्वेइआ आवसहा य रम्मा । इमं गिहं चित्तधणप्पभूअं, पसाहि. पंचालगुणोववेअं॥१३॥ उच्चोदयो मधुः कर्कः च ब्रह्मा, પ્રવિતા કાવસથાચ જા ! इद गृह चित्रंधनप्रभूत', પ્રરાષિ પારગુપત રૂા. અથ–હવે ચકી પિતાની સંપત્તિ દ્વારા મુનિને આમંત્રણ આપતાં કહે છે કે-ઉદય, મધુ, કર્ક, મધ્ય, બ્રહ્મા-આ પાંચ પ્રાસાદો અને બીજાં પણ રમણીય ભવને છે. વળી ઘણું ચિત્રો અને મણિ, માણેક વિ. ધનથી ભરચક મારે સ્પેશીઅલ રાજમહાલય છે અને તે કાળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ - શ્રી ચિત્રભૂતાધ્યયન-૧૩ પાંચાલ દેશની અતિ સમૃદ્ધ શ્રેષ્ઠ વસ્તુઓ હતી તેનાથી તે અતિ સુશોભિત છે. તે પ્રાસાદને-મહેલને આપ યથેચ્છ मोगवा ! ( १3-3-७) नहिं गीएहि अ वाइएहिं, नारीजणाई परिवारयतो। भुंजाहि भोगाइं इमाई भिक्खू, मम रोअइ पचज्जा हु दुक्खं ।१४। नृत्यैर्गीतैश्च वादित्रैः, नारीजनान् परिवारयन् ।। भुंश्व मोगानिमान् भिक्षों!, मह्यं रोचते प्रव्रज्या हु दुःखम् ॥१४॥ मथ-डे साधे! नृत्यो-भात-पत्रिनी साथे નારીવર્ગને સ્વ-પરિવાર બનાવી આ પ્રત્યક્ષ ભેગોને ભોગવો ! મને આ દીક્ષા દુઃખરૂપ જ દેખાય છે, માટે આપ સહર્ષ समा२। मामत्राने स्वी४२१. ( १४-34८) त पुवनेहेण कयाणुराग', नराहिव कामगुणेसु गिद्ध । धम्मस्सिओ तरस हिआणुपेहि, चित्तो इम वयणमुदाहरित्था॥१५।। तपूर्वस्नेहेन कृतानुराग', नराधिपं कामगुणेषु गृद्धम् । धर्माश्रितस्तस्य हितानुप्रेक्षी, चित्रः इदं वचनमुदाहृतवान् ।१५) અથ–પૂર્વભવના નેહથી પોતાના તરફ અનુરાગી બનેલ વિષયાસક્ત બ્રહ્મદત્ત ચક્રવર્તીને, તે ચક્રવતીના હિતૈષી, ધર્મારૂઢ બનેલ ચિત્રના જીવરૂપ મુનિ, નીચે ४ावेद उपशवायने ४ छे. (१५-3८८) सव्वं विलवि गी, सब नट्ट विडंबि। सव्वे आहारणा भारा, सव्वे कामा दुहावहा ॥१६॥ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सर्व विलपित गीत', सर्वं नृत्य विडम्बितम् । सर्वाण्याभरणानि भाराः, सर्वे कामा दुःखावहाः ॥ १६ ॥ અથ–હે ચકવતી ! આ સઘળુંય ગીત અમારે મન વિલાપ રૂદન સરખું છે, સઘળુંય નૃત્ય વિડંબના સરખું છે તથા સઘળાં આભરણે ભારભૂત તેમ જ સઘળાં કામ નરકહેતુ હોઈ દુઃખદાયક છે. (૧૬-૪૨૦) बालाभिरामेसु दुहावहेसु, नत सुह कामगुणेसु राय । विरत्तकामाण तवोधणाण जौंभिक्खुण सीलगुणे रयाणं ॥१७॥ बालाभिरामेषु दुःखावहेषु, न तत्सुख कामगुणेषु राजन् । विरक्तकामानांतपोधनानां, यद् भिक्षूणां शीलगुणे रतानाम् ।१७। અથ–અજ્ઞાની અને ચિત્તમાં આનંદ આપનાર, અર્થાત્ આરંભે જે મધુર અને પરિણામે જે ખેદ આપનાર દુઃખદાયી મનોહર શબ્દ વિ. ભોગવાતા વિષયમાં પણ રાજન્ ! સુખ નથી પણ સુખાભાસ છે; કેમ કે-વાસ્તવિક સુખશાન્તિ જે કામવિરક્ત સાધુઓને શીલગુણની મસ્તીમાં છે, તેને અનંત અંશ પણ કામગમાં નથી. (૧૭-૪૦૧) नरिंद जाई अहमा नराण, सोवागजाई दुहओ गयाण। जहिं वयं सव्व जणस्स वेसा, वसीअ सोवागनिवेसणेसु ॥१८॥ नरेन्द्र ! जातिरधमा नराणां, श्वपाकजाति द्वयोर्गतयोः । यस्यां आवांसर्वजनस्य द्वेष्यौ, अवसाव श्वपाकनिवेशनेषु ॥१८॥ અર્થ-હે નરેન્દ્ર! મનુષ્યોમાં ચાંડાલ જાતિ અધમ જાતિ છે. જ્યારે આપણે તે જાતિમાં જન્મ્યા, ત્યારે સર્વ જનેને અપ્રીતિક-નિંદ્ય તરીકે રહ્યા હતા. (૧૮-૪૦૨) Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ श्री मित्रसभूताध्ययन- १३ तीसे अ जाई उ पाविआए, वुच्छा मु सोवागनिवेसणेसु । सव्वरस लोगस्स दुर्गुछणिज्जा, इह तु कम्माई पुरेकडाई ॥ १९ ॥ तस्यां च जातौ तु पापिकायां, उषितावावi xxपाकनिवेशनेषु । सर्वस्य लोकस्य जुगुप्सनीयौ, अस्मिन् तु कर्माणि पुराकृतानि ||१९|| અ-તે ચાંડાલ જાતિમાં-ચાંડાલના ધરામાં રહેલાં સઘળાં લેાકેાની હિલના-ઘણાના પાત્ર બન્યા હતા. હમણાં આ ચાલુ જન્મમાં પૂર્વે કરેલ શુભ અનુષ્ઠાનરૂપ કર્મોના ઉન્નય હોઈ શુભ જાતિ વિના અનુભવ થઈ રહ્યો છે, તે ફરીથી વિષયાસક્તિમાં વ્યાકુલ ન ખનતાં શુભ કર્મોની उभाणी पुरवी लेये. ( १८-४०३ ) सो दाणिसि राय महाणुभागो, Jain Educationa International महिइढिओ पुण्णफलोववेओ । ૧૮૧ चतु भोगाई असासयाई", आयाणहेऊ अभिनिक्खमाहि ||२०|| स इदानीं राजा महानुभागों, महर्द्धिकः पुण्यफलीपपेतः । त्यक्त्वा भोगानशाश्वतान्, आदानहेतोरभिनिष्काम ||२०|| અ-હે ચક્રવર્તી ! જે સંભૂત મુનિ પહેલાં હતા, તે તું હમણાં મહાનુભાગ, મહર્ષિંક પુણ્યલસપન્ન છે. તે સાધુતાના પ્રચંડ પ્રભાવ તે તા જોઈ લીધેા છે, તેા For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે વિનશ્વર ભેગોને ત્યાગ કરી સર્વ ચારિત્રધર્મને પાલન ४२१॥ भाटे श्री लागवती दीक्षा घा२९ ४२ ! (२०-४०४) इह जीवीए राय असासयंमि, धणि तु पुण्णाई अकुव्वमाणो । से सोअइ मच्चुमुहोवणीए, धम्म अकाऊण परम्मि लोए ॥२१॥ इह जीविते राजन्नशाश्वते, अतिशयेन तु पुण्यानि अकुर्वाणः । स शोचति मृत्युमुखोपनीतः, __ धर्ममकृत्वा परस्मिश्च लोके ॥ २१ ॥ અથ—અહીં મનુષ્યનું આયુષ્ય અતિશય અસ્થિર છે. વળી જ્યાં પુણ્ય કર્તવ્ય છે, ત્યાં શુભ કિયાને નહીં કરનારે જીવ, મૃત્યુમુખમાં પ્રવેશ કરનાર, ધર્મ કર્યા સિવાય નરક વિ. પરલોકમાં ગયેલો શશીરાજાની માફક અસહ્ય વેદનાથી આ બનેલ પશ્ચાત્તાપ કરે છે કે મેં મનુષ્યજન્મમાં પુણ્ય કર્યું નહીં પણ ઘેર પાપ કર્યું–ઘણું પાપ કર્યું.” (२१-४०५) जहेह सीहो व मि गहाय, मच्चू नर नेइ दु अंतकाले । न तस्स माया व पिआ व भाया, ___ कालंमि तम्मि सहरा भवंति ॥२२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - શ્રી ચિત્રભૂતાધ્યયન-૧૩ यथेह सिंहो वा मृगौं गृहीत्वा, मृत्युः नर नयति हु अन्तकाले । न तस्य माता वा पिता वा भ्राता, તમિર્જરધરા મવતિ રિરા અર્થ–જેમ આ દુનિયામાં સિહ, મૃગને પકડીને પરલોકમાં પહોંચાડે છે, તેમ અંતકાળે મનુષ્યને મૃત્યુ પરલોકમાં પહોંચાડે છે. તે વખતે માતા, પિતા, ભાઈ વિ. સ્વજનવર્ગ મરનારને મૃત્યુથી બચાવી શકતા નથી, અર્થાત્ પોતાના જીવનનો અંશ આપી જીવતા બનાવી શકતા નથી. (૨૨-૪૦૬) न तस्स दुक्ख विभयंति नाइओ, न मित्तवग्गा न सुआ न बंधवा। इक्को सय पच्चणुहोइ दुक्वं, कत्तारमेव अणुजाइ कम्म ॥२३॥ न तस्य दुःख विभजन्ते ज्ञातयो, __ न मित्रवर्गाः न सुताः न बान्धवाः । ve: પ્રત્યેનુમતિ દુ:', कर्तारमेव अनुयाति कर्म ॥२३।। અર્થ-મરતી વખતે મરનાર વ્યક્તિને તત્કાલ પ્રાપ્ત થયેલ શારીરિક અને માનસિક દુઃખને, દૂરસ્થ સ્વજનવર્ગ, મિત્રવર્ગ, પુત્ર અને બંધુવર્ગ વહેંચી શકતા નથી અર્થાત્ દૂર કરવામાં સમર્થ થતા નથી, પરંતુ એકલો પોતે જ દુઃખને અનુભવે છે, કેમ કે-કર્મ કર્તાની જ પાછળ કે સાથે જાય છે. (૨૩-૦૭) Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે चिच्चा दुपय' च चउप्पयं च, वित्त गिह धण धन्न च सव्व। सकम्मप्पबीओ अवसो पयाइ, पर भव सुन्दरं पावर्ग वा ॥२४॥ त्यक्त्वा द्विपदं च चतुष्पद च, क्षेत्रं गृहं धन धान्य च सर्वम् । स्वकर्मात्मद्वितीयः अवशो प्रयाति, . पर भव सुन्दर पापक वा ॥२४॥ અથ–સ્ત્રી વિ. બે પગવાળાને, ચાર પગવાળા હાથી वि.ने, क्षेत्रने, घरने, धनने, धान्यने-मेम सजायने છોડીને, કપરાધીન બનેલો સ્વકર્માનુસાર સ્વર્ગ વિ. સુંદર પરલેકમાં અથવા નરક વિ. ખરાબ પરલોકમાં જીવ એકલો जय छे. (२४-४०८) त इक्कग तुच्छ शरीरंग से, चिईगय दहिअ उ पावगेण । भज्जा य पुत्तोवि अ नायओ वा, दायारमन्न अणुसंकमति ॥२५॥ तदेकक तुच्छशरीरक तस्य, चितिगत दग्ध्वा तु पाबकेन । भार्या च पुत्रोऽपि च ज्ञातायश्च, दातारमन्यमनुसंक्रामति ॥ २५ ॥ અથ–તે મરનારે છોડેલા એકલા નિર્જીવ શરીરનેशमने यितामा राभी, मसिथी पाणीने, स्त्री, पुत्र, Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસ‘ભૂતાધ્યયન-૧૩ ૧૮૫ સ્વજનવ વિ. પાતાના સ્વાર્થ સાધક બીજા માણસોને આશ્રય લે છે. મરનારને થાડા દિવસ પછી ભૂલી જાય છે. ( ૨૫-૪૦૯) उवनिज्जइ जीविअमप्पमाय, वण्णं जरा हरइ नरस्स राय । पंचालराया वयणं सुणाहि मा कासि कम्माई महालयाई ||२६|| उपनीयते जीवितमप्रमाद, वर्णं जरा हरति नरस्य राजन् । पाञ्चालराजा ! वचन श्रृणु, मा कार्षीः कर्माणि महालयानि ||२६|| અ-હે રાજન ! તથાવિધ કર્મા, આ ચાલુ જીવનને પ્રમાદ વગર સમયે સમયે મરણરૂપ આવીચિમરણ દ્વારા મૃત્યુની નજીક લઈ જાય છે. વળી મનુષ્યના મનેાહર કાન્તિરૂપ લાવણ્યને વૃદ્ધાવસ્થા નષ્ટ કરે છે, તેા હું પાંચાલ રાજા ! મારું હિતકર વચન સાંભળે! કે-તમે ખૂબ મોટા પચેન્દ્રિય જીવેાની હિંસા વિ. પાપકર્મો કરશેા નહિ. (૨૬-૪૧૦) अहंपि जाणामि जहेह साहू, ज' मे तुम' साहसि वकमेअ' । भोगा इमे संगकरा हवंति, जे दुच्चया अज्जो ! अम्हारिसे हि |२७| ', अहमपि जानामि यथेह साधो !, यन्मे त्वं साधयसि वचः एतत् । भोगा इमे सङ्गकरा भवन्ति, Jain Educationa International થે ટુચના ગાય'! ગરમાટો: રા અ-ડે સાધુ ! આપે મને જે આ ઉપદેશરૂપ વચન કહ્યું તે હું પણુ સમજું છું, પરંતુ આ પ્રત્યક્ષ ભાગા માહ-મમતાના ઉત્પાદક હાઈ, હું આ ! અમારા જેવાથી તે છેાડી શકાય તેમ નથી. ( ૨૭-૪૧૧ ) For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે हत्थिणपुरंमि चित्ता, दट्टण नरवई महिइढिअ। कामभोगेसु गिद्धेण, निआणमसुहं कड ।।२८।। तस्स मे अप्पडिकंतस्स, इम एआरिस फल । जाणमाणेविज धम्मं, कामभोगेसु मुच्छिओ॥२९॥ युग्मम् ।। हस्तिनापुरे चित्र !, दृष्ट्वा नरपतिं महर्दिकम् । कामभोगेषु गृधेन, निदानमशुभ कृतम् ॥ २८ ॥ तस्मात् ममाप्रतिक्रान्तस्य, इद एतादृशफलम् । जानन्नपि यद्धर्भ, कामभोगेषु मूच्छितो ॥ २९ ।। युग्मम् ।। અર્થ-હે પૂર્વભવના ચિત્ર મુનિ ! હસ્તિનાપુરમાં સનત્કુમાર ચોથા ચક્રવર્તીને મહદ્ધિક જોઈને, કામભેગાસક્ત મેં પાપાનુબંધી પાપરૂપ નિયાણું બાંધ્યું, તે સમયે તમે મને વાર્યો પણ હું સમજીને પાછા હઠયા નહીં. જેમ કે- હું ધમના જ્ઞાનવાળો હોવા છતાં કામભોગની આસક્તિ-મસ્તીમાં મસ્તાન બન્યો છું તેનું આ परिणाम छे. ( २८+२८, ४१२+४१3) नागो जहा पंकजलावसष्णो, दटुं थल' नाभिसमेइ तीर। एवं वयं कामगुणेसु गिट्टा, न भिक्खुणो मग्गमणुब्बयामो॥३०॥ नागो यथा पङ्कजलावसन्नो. दृष्ट्वा स्थल नाभिसमेति तीरम् । एवं वय कामगुणेषु गृद्धा, ___न भिक्षोर्मार्ग मनुव्रजामः ।। ३० ।। અર્થ-જેમ જલથી ભરેલા કિચડમાં ડૂબેલો હાથી Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ mammaune શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩ ૧૮૭ સ્થળ જેવા છતાં કિનારે આવવામાં અસમર્થ હોય છે, તેમ કામગને રંગરાગમાં મસ્ત બનેલા અમે સાધુ માર્ગનું अनुस२५ न ४२ शहीय. (3०-४१४ ) अच्चेइ कालो तरंति राईजो, नयावि भोगा पुरिसाण निच्चा। उविच्च भोगा पुरिस चयंति, - दुम जहा खीणफल व पक्खी ॥३१॥ अत्येति कालस्त्वरन्ते रात्रयों, न चापि भोगा पुरुषाणां नित्याः । उपेत्य भोगाः पुरुषं त्यजन्ति, द्रुम यथा क्षीणफल वा पक्षिणः ॥३१॥ અર્થ-આયુષ્યને કાળ વીત્યે જાય છે, તેમજ રાત્રિ અને દિવસે વેગથી ચાલ્યા જાય છે. વળી પુરૂષને પ્રાપ્ત થયેલ ભેગો શાશ્વતકાલીન નથી, કેમ કે-જેમ ફલ વગરના વૃક્ષને પંખીઓ છોડી દે છે, તેમ પુણ્યશૂન્ય પુરૂષને मागी छ। हे छ. ( 3१-४१५) जइ तसि भोगे चइड असत्तो, अज्जाई कम्माई करेहि राय। धम्मडिओ सव्वपयाणुकंपी, तो होहिसि देवो इओ विउन्धी ॥३२॥ यदि त्वमसि भोगांस्त्यक्तुमशक्तः, आर्याणि कर्माणि कुरु राजन् । धर्मे स्थितः सर्वप्रजानुकम्पी, ततः भविष्यसि देव इतो वे क्रियी ॥३२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–જે તમે ભેગત્યાગ કરવા અશક્ત છે, તે હે રાજન ! શિષ્ટ જનને ઉચિત કાર્યો કરે ! સમ્યગ દષ્ટિ વિ.ના આચારરૂપ ગૃહસ્થ ધર્મમાં રહી સર્વ પ્રાણીઓ ઉપર દયાવાળા બને! એટલે આ પછીના ભાવમાં તમે વેકિયશરીરધારી વમાનિક દેવ બનશે. (૩ર-૪૧૬) न तुज्झ भोगे चइऊण बुद्धी, નિકોરિ શામપરા | मोह कओ इत्तिओ विष्पलावो, મચ્છામિ સાથે શામતિયોરિ પરૂણા न तव भोगान् त्यक्तु बुद्धिः, गृद्धोऽसि आरम्भपरिग्रहेषु । मोघ कृत एतावान् विप्रलापो, गच्छामि राजन् ! आमंत्रितोऽसि ॥३३॥ અથ–ભેગો અને અનાર્ય કાર્યોને છોડવા માટે તમારી બુદ્ધિ જ થતી નથી તથા પાપવ્યાપાર અને સચિત્તાચિત્ત વસ્તુ સ્વીકારવામાં તમે અત્યંત આસક્ત છે. અત્યાર સુધી તમને સમજાવવા સારૂ કરેલ પ્રયત્ન નિષ્ફળ ગયેલ છે. તે હે રાજન! તમને જણાવું છું કે હું હવે જાઉં છું. (૩૩-૪૧૭) पंचालरायावि अ बंभदत्तो, साहुस्स तस्सा वयणं अकाउ। अणुत्तरे भुजिय कामभोगे, अणुत्तरे सो नरए पविट्ठो ॥३४॥ पाञ्चालराजोऽपि च ब्रह्मदत्तः, साधास्तस्य वचनमकृत्वा । अनुत्तरान भुक्त्वा कामभोगान् , अनुत्तरे स नरके प्रविष्टः ।।३४|| Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસંભૂતાથયન-૧૩ ૧૮૯ અર્થ-ત્યાર બાદ પાંચાલરાજા વતંદુલની માફક નહીં ભેદાયેલે, ભારેક હાઈ તે મુનિનું વચન નહીં પાળીને, સર્વોત્તમ કામગોને ભેગવીને, સકલ નરકમાં શ્રેષ્ઠ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં તે નારકી તરીકે ઉત્પન્ન થયા. (૩૪-૪૧૮) चित्तो वि कामेहिं विरत्तकामो, उदत्तचारित्ततवो महेसी। अणुत्तर संजम पालइत्ता, अणुत्तर सिद्धिगई गयत्तिबेमि ॥३५॥ चित्रोऽपि कामेभ्यो विरक्तकामो, ૩ત્તવારિત્રતા માર્ષિ ! अनुत्तर संयम पालयित्वा, अनुत्तरां सिद्धिं गतिं गतः इति ब्रवीमि ॥३५॥ અર્થવળી ચિત્રમહર્ષિ પણ કામભોગોની અભિલાષાથી રહિત બની, પ્રધાન સર્વવિરતિરૂપ ચારિત્ર અને બાર પ્રકારના તાપવાળા થયેલ સર્વોત્તમ સંયમનું પાલન કરી, સર્વ લેકાકાશ ઉપર રહેલ સિદ્ધિ નામની ગતિમાં પહોંચ્યા. આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૩૫-૧૯) - તેરમું શ્રી ચિત્રસંભૂતાધ્યયન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ । श्री पुरीयाध्ययन-१४ देवा भवित्ताण पुरे भवमि, केई चुआ एगविमाणवासी। पुरे पुराणे इसुआर नामे, खाए समिद्धे सुरलोअरम्मे ॥१॥ सकम्मसेसेण पुराकएण, कुलेसुदग्गेसु अ ते पमूआ। निविण्णसंसारभया जहाय, जिणिंदमग्ग सरण पवण्णा ॥२॥ पुमत्तमागम्म कुमार दोवि, पुरोहिओ तस्स जसा य पत्ती। विसालकित्ती अ तहेसुआरो, राईत्थ देवी कमलावई अ॥३॥ -त्रिमिर्विशेषकम् ।। देवा भूत्वा पूर्वभवे, केचित् च्युताः एकविमानवासिनः। पुरे पुराणे इषुकारनाम्नि, ख्याते समृद्धे सुरलोकरम्ये ॥१॥ स्वकर्मशेषेण पुराकृतेन, कुलेषु उदग्रेषु च ते प्रसूताः। निर्विण्णाःसंसारभयात् त्यक्त्वा, जिनेन्द्रमार्ग शरणं प्रपन्नाः॥२॥ पुरुषत्वमागम्य कुमारौद्वावपि, पुरोहितो तस्य यशा च पत्नी। विशालकीर्तिश्च तथेषुकारो, राजाऽत्र देवी कमलावती च ।।३।। -त्रिभिर्विशेषकम् ।। અથ–પૂર્વભવમાં એક નલિની ગુમ નામના વિમાનમાં રહેનારા કેટલાક દે થઈને, ત્યાંથી ચ્યવીને, જુના ઈષકારી Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ ૧૯૧ નામક સમૃદ્ધ સુરલોક સમાન રમણીય નગરમાં, પૂવે કરેલ અને બાકી રહેલ પોતાના પુણ્યપ્રકૃતિરૂપ કર્મથી ઉંચા કુલમાં જન્મ ધારણ કરનારા, સંસારભયથી ઉગ પામી અને ભેગ વિ. છેડી શ્રી જિનેન્દ્રમાર્ગનું શરણ સ્વીકારનારા. થયા. તેમાં પુરૂષપણું પામનાર બએ કુમારાવસ્થામાં અને ભૃગુ નામના પુરોહિત, તેની પત્ની યશા તથા વિશાલ કીર્તિવાળા ઈષકાર રાજા, તેમની પટ્ટરાણું કમલાવતી, એ સર્વેએ શ્રી જિનેન્દ્રભાગ સ્વીકાર્યો (૧ થી ૩, ૪ર૦ થી રર) जाइजरामच्चुभयाभिभूआ, बर्हि विहाराभिणिविट्ठचित्ता। संसारचक्कस्स विमोक्रवणटूठा, दट्ठण ते कामगुणे विरत्ता॥४॥ पिअपुत्तगा दोष्णिवि माहणस्स, सकम्मसीलस्स पुरोहिअस्स। सरिनु पोराणिअ तत्थ जाई, तहा सुचिण्ण तवसंजमं च ॥५॥ યુમ | जातिजरामृत्युभयाभिभूतौ, बहिर्विहाराभिनिविष्टचित्तम् । संसारचक्रस्य विमोक्षणार्थ, दृष्ट्वा कामगुणे विरक्तौ ॥४॥ प्रियपुत्रको द्वावपि माहनस्य, स्त्रकर्मशीलस्य पुरोहितस्य । स्मृत्वा पौराणिकी तत्र जाति, तथा सुचीर्ण तपः संयमं च ॥५॥ - - અથ–જન્મ–જરા-મૃત્યુના ભયથી ડરેલા અને મુક્તિમાં બદ્ધાગ્રહ ચિત્તવાળા તે બંને કુમારે, સાધુઓને જોઈ સંસારચક્રમાંથી છૂટવા માટે શબ્દ વિ. વિષયે પ્રત્યે વૈરાગી બનેલા, તે ઈષકારપુરમાં યજ્ઞ વિ.ના અનુષ્ઠાનમાં પરાયણ-શાંતિકર્મ કરનાર ભૃગુ નામના પુરેહિતના પ્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પુત્ર, પૂર્વભવ સંબંધી પિતાની જાતને તથા આરાધેલ તપસંયમને યાદ કરી વિષયવાસનાથી વિરક્ત બન્યા. (૪+૫, કર૩ર૪) ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसुजे आवि दिव्वा । मोक्खाभिकंखी अभिजायसड्ढा, तायं उबागम्म इमे इदाहु ॥६॥ तौ कामभोगेषु असजन्ती, मानुष्यकेषु ये चापि दिव्या । મોક્ષામિલિ ૩fમનાતી, वातमुपागम्येदमुदाहरताम् ॥६॥ અર્થ–પુરેહિતના આ બંને કુમારે, મનુષ્યના અને દિવ્ય કામગોમાં રસ વગરના, મેક્ષાભિલાષી અને ઉત્પન્ન તત્વની રૂચિવાળા, પિતાના પિતાશ્રીની પાસે આવી તેમને નીચે જણાવેલ વચન કહે છે. (૬-૪૨૫) असासय दटुमिम विहार, बहु अंतराय न य दीहमाउं। तम्हा गिहंसी न रइ लभामो, आमंतयामो चरिसामु मोणं ॥७॥ અશ્વત્ત રા ફુi faહાર, बहवः अन्तराया न च दीर्घमायुः । तस्माद् गृहे न रतिं लभावहे, आमंत्रयावः चरिष्यावो मौनम् ॥७॥ અથ–આ પ્રત્યક્ષ અનુભવાતી મનુષ્યપણાની સ્થિતિ, અનિત્ય, ઘણું રેગ વિ. અંતરાવાળી તથા દીર્ઘ આયુષ્ય વગરની જેઈને, હે તાત! અમે ગૃહસ્થાવાસમાં શાંતિ મેળવી શકતા નથી, તેથી આપની મંજુરી જોઈએ. આપની Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ श्री श्रीयाध्ययन-१४ ૧૯૩ આજ્ઞા મળતાં જ અમે સંયમને સ્વીકાર કરવાના છીએ. (७-४२६) अह तायओ तत्थ मुणीण तेसिं, तवस्स वाधायकर वयासि। इम वयं वेदविदो वयंति, जहा न होई असुआण लोगो॥८॥ अथ तातकः तत्र मुन्योः तयोः, तपसः व्याघातकर' अवादीत् । इमां वाचां वेदविदो वदन्ति, .. यथा न भवति असुतानां लोकः ॥८॥ અર્થ–આ વખતે મુનિભાવને પામનાર બંને કુમારના પિતા, તપ અને તમામ ધર્માનુષ્ઠાનને વ્યાઘાત પહોંચાડનારૂ વચન બોલ્યા કે-હે પુત્રો ! વેદના વેત્તાઓ કહે છે 3-'पुत्र वरना ५३षोनी परम गति नथी.' (८-४२७) अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया। भुच्चाण भोए सह इत्थिाहिं, आरणगा होह मुणी पसत्था ॥९॥ अधीत्य वेदान् परिवेष्य विप्रान्, पुत्रान् परिष्ठाप्य गृहे जाती। भुत्तवा भोगान् सह स्त्रीभिः, आरण्यको भवत मुनी प्रशस्तौ ॥ ९ ॥ અથ–હે પુત્રો ! તમે બંને વેદનું અધ્યયન કરી, બ્રાહ્મણોને જમાડી, પુત્રોને ગૃહસ્થાશ્રમમાં તયાર કરી તેઓને ભાર સેંપી, તેમજ સ્ત્રીઓની સાથે ભેગોને ભેગવી, પ્રશસ્ત २०२९यवासी तापसव्रतधारी मनन ! (८-४२८) सोअग्गिणा आयगुणिंधणेण, मोहानिला पज्जलणाहिएण। संतत्तभाव परितप्पमाण, लालप्पमाण बहुहा बहु च ॥१०॥ ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે पुरोहिअ तं कमसोऽणुर्णितं, निमंतयंतं स च सुए धणेण । जहकम' कामगुणेहिं चेव, कुमारगा ते पसमिक्ख वक ं ॥११॥ युग्मम् ॥ शterfier आत्मगुणेन्धनेन, मोहानिलात् प्रज्वलनाधिकेन । सन्तप्तभावं परितप्यमानं, लालप्यमानं बहुधा बहुं च ॥ १० ॥ पुरोहित' त' क्रमेणानुनयन्त, निमंत्रयन्त च सुतौ धनेन । यथाक्रमं कामगुणैश्चव, कुमारकौ तौ प्रसमीक्ष्य वाक्यम् ॥ ११ ॥ युग्मम् ॥ અ -અનાદિકાલના સહચારી રાગ વિ. ઇંધનવાળા, માહરૂપી વાયુથી અધિક જલનાર, પુત્રવિયેાગની કલ્પનાજન્ય શાકાગ્નિથી સંતપ્ત અંત:કરણવાળા, એથી જ ચારેય બાજીથી દાઝેલા, અનેક વાર ઘણા વચનેાને બેલનાર, પુત્રોને મનાવનાર તેમજ ધનથી અને યથાક્રમ ભાગે વિ. દ્વારા રીઝવનારા પોતાના પિતા પુરાહિતને અર્થાત્ માહાપીન મતિવાળા પિતાને જોઈ, બન્ને કુમારા નીચે જણાવેલ बयन डे छे. (१०+११, ४२८+४३० ) आ अहीआ न हवंति ताण, भुत्ता दिआ निंति तमंतमेण । जाया य पुत्ता न हति ताणं, को नाम ते अणुमन्निज्ज एअं ॥ १२ ॥ वेदा अधीता न भवन्ति त्राण, भोजिता द्विजा नयन्ति तमस्तमायां खलु 1 जाताच पुत्रा न भवन्ति त्राण, को नाम ? ते अनुमन्येत एतत् ॥ १२ ॥ અ-વેદાનુ અધ્યયન માત્ર દુર્ગતિપતનથી ખચાવી Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુકારીયાધ્યયન-૧૪ ૧૮૫ શકતું નથી. કુમાર્ગ પ્રરૂપક પશુવધ વિ. કરનાર બ્રાહ્મણોને પાત્રબુદ્ધિથી આપેલું ભેજન તમસ્તમાં નરકમાં લઈ જાય છે. નરકાદિમાં પડતા પ્રાણીઓનું સંરક્ષણ પેદા થયેલા પુત્રો કરી શકતા નથી. તે કેણ વિવેકી પુરૂષ આ પૂર્વોક્ત વેદાધ્યયન વિ.ને સત્યરૂપે સ્વીકારી શકે? (૧૨-૪૩૨) खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिगामसुक्खा। संसारमोक्खस्स विपक्खभुआ, खाणी अणत्थाण उ कामभोगा॥१३॥ क्षणमात्रसौख्या बहुकालदुःखाः, प्रकामदुःखी अनिकामसौख्या। संसारमोक्षस्य विपक्षभूताः, खानिरनर्थानां तु कामभोगाः ॥१३॥ અર્થ-ક્ષણ માત્ર સુખ દેનારા, બહુ કાળ સુધી નરક વિ. ગતિઓમાં દુઃખ દેનાર, તુચ્છ સુખ આપનારા પરંતુ અત્યંત-અનંતદુરંત દુઃખ આપનારા અને સંસારમાંથી મુક્ત બનવા માટે રેકનારા-શત્રુભૂત, અનર્થોની ખાણરૂપ કામગ छ. (१३-४३२) परिव्वयंते अनिअत्तकामे, अहो अराओ परितप्पमाणे । अन्नप्पमत्ते धणमेसमाणे, पप्पोति मच्चु पुरिसे जर य॥१४॥ परिव्रजन अनिवृत्तकाम:, ' अह्नि च रात्रौ परितप्यमानः । अन्यप्रमत्तो धनमेषयन्, प्राप्नोति मृत्यु पुरुषो जरां च ॥१४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-વિષયભોગની તૃષ્ણાની તૃપ્તિ વગરને, વિષયસુખના લાભ સારૂ જ્યાં-ત્યાં ભટકતે, રાત-દિવસ તેની પ્રાપ્તિ માટે ચારેય બાજુથી ચિંતાની આગથી સળગત, સ્વજનના કાર્યમાં આસક્ત ચિત્તવાળે તથા વિવિધ ઉપાથી ધનની એષણ કરનાર પુરૂષ, જરા અને મૃત્યુને પામે છે. (૧૪–૪૩૩) इमं च मे अत्थि इमं च नत्थि, તે વિમેવ સર્ષમાળ, ફરા હૃત્તિ હું પાછો? | इदं च मे अस्ति इद च नास्ति, જે કૃત્ય દમામ ? તે પવયં ત્રાટથમા, हराः हरन्तीति कथं प्रमादः ।।१५।। અર્થ–આ ધાન્ય વિ. મારાં છે, આ રૂપું વિ. મારાં નથી, આ ઘર વિ. કામ કરવાનાં છે અને આ આરંભેલ વેપાર વિ. કાર્યો કરવાના નથી–આ પ્રમાણે ફેગટ બકવાદ કરનાર તે પુરૂષને, દિવસ અને રાત, આ ભવમાંથી ઉપાડી બીજા, ભવમાં લઈ જાય છે, માટે શું ધર્મમાં પ્રમાદ કરે? (૧૫-૪૪૪) धणं पभूअं सह इत्थिआहिं, सयणा तहा कामगुणा पगामा । तवं कए तप्पवि जस्स लोओ, तं सव्व साहीणमिहेव तुब्भं ॥१६॥ Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષુકારીયાધ્યયન-૧૪ धनं प्रभूतं सह स्त्रीभिः, સ્વનના તથા જામા: પ્રામાઃ 1 तपः कृते तप्यते यस्य लोकः, तत्सर्वं स्वाधीनमिहैव युवयोः ||१६|| અ–જે ધન વિ.ના કાજે લેાક, કાનુષ્ઠાનરૂપ તપને કરે છે, તે સઘળું તમારા બંનેની પાસે આ ઘરમાં ભરેલું છે. જેમ કે-ઘણુ' ધન, સ્ત્રીઓ, સ્વજન વર્ગ, મનેાહર શબ્દ વિ. વિષયે છે. તેા કહેા બેટા ! તમેા કી વસ્તુ મેળવવા તપસ્યામાં ઉદ્યમી બની રહ્યા છે. ? (૧૬-૪૩૫) धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहिं चेत्र । समणा भविस्सामु गुणोहधारी, Jain Educationa International ધસેન દિ ? ધર્મધુરાfurt, स्वजनेन वा कामगुणैश्चैव । ', बहिं विहारा अभिगम्म भिक्ख ||१७|| श्रमणौ भविष्यावों गुणौधधारिणौ, ૧૯૭ afefहारौ अभिगम्य भिक्षाम् ||१७|| અ-સાત્ત્વિક રધરા ધર્મને જ વહન કરે છે, માટે ધર્મરૂપી ધુરાના પ્રસ્તાવમાં ધન, સ્વજને અથવા શબ્દ વિ. વિષયાનુ કાંઈ પ્રયાજન નથી. આધી અમે બને ક્ષમા વિ. ગુણસમૂહને ધારણ કરનારા, અપ્રતિબદ્ધ વિહાર કરનારા અને નિર્દોષ ભિક્ષાના આશ્રય કરનારા શ્રમણ મુનિએ બનીશું, ( ૧૭–૪૩૬ ) For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जहा य अग्गी अरणी असंतो, खीरे घयं तिल्लमहा तिलेसु । एवमेव जाया सरिरंमि सत्ता, संमुच्छई नासइ नावचिठे ॥१८॥ यथा च अग्निः अरणावसन, क्षीरे घृत तैलमथ तिलेषु। एवमेव जातौ ! शरीरे सत्वाः, ___ सम्मूर्च्छन्ति नश्यन्ति नावतिष्ठन्ते ॥१८॥ અર્થ-હે પુત્ર! જેમ અગ્નિ અરણિના લાકડામાં પહેલાંથી નથી હોતું, પરંતુ રગડવાથી ત્યાં ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં ઘી અને તલમાં તેલ ઉત્પન્ન થાય છે, એજ પ્રમાણે શરીરમાં પૂર્વ અવિદ્યમાન છે પણ ઉત્પન્ન થાય છે તથા વાદળાંના સમુદાયની માફક વિનાશ પામે છે. શરીરનો નાશ થવાથી આત્માનો (પર્યાયથી) નાશ થાય છે. (૧૮-૪૩૭) नो इंदिअगिज्झो अमुत्तभावा, अमुत्तभावावि अ होइ निचो। अज्झत्थहेकॅनिअओऽस्स बंधो, संसारहेउंच वयति बंध ॥१९॥ નો નિકાદ: અમૂર્તમાયાળું, अमूर्तभावादपि च भवति नित्यः । अध्यात्महेतुः नियतोऽस्य बन्धः, - સંતાતું ૨ વરિત ઉષ ૨l અર્થ–આ આત્મારૂપી નહિ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પણ અમૂર્તભાવ હોવાથી આકાશની માફક નિત્ય છે. જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ઘટ વિ.ની સાથે સંબંધ થાય છે, તેમ આત્મસ્થ મિથ્યાત્વ વિના Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ ૧૯૯ કારણેથી આત્માને કર્મોની સાથે સગાસંબંધ નિયત થાય છે, એ જ સંસારને મુખ્ય હેતુ છે. (૧૯૪૩૮) जहा वयं धम्ममयाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा । उरब्भमाणा परिरक्खिअंता, तं नेव भुज्जोवि समायरामो॥२०॥ यथा वयं धर्ममजानन्तो, पापं पुरा कर्माका मोहात् । अपरुद्धयमाना परिरक्ष्यमाणा, तत् नैव भूयोऽपि समाचरामः ॥ २० ॥ અર્થ-જેમ અમે બંનેએ પહેલાં સમ્યગદર્શન વિ. રૂપ ધર્મને નહીં જાણવાથી અને તત્ત્વને નહીં જાણવારૂપ મેહથી પાપહેતુ કર્માનુષ્ઠાન કર્યું. ઘરમાંથી નીકળવાનું નહીં પામનારા અને નોકરની રક્ષા નીચે રહેલા અમે, હવે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થવાથી મુનિઓના દર્શન વિ. નહીં કરવાનું પાપકર્મ કરવાના નથી. (૨૦-૪૩૯) अब्भायंमि लोगंमि, सबओ परिवारिए । अमोहाहिं पडतीहिं, गिहंसि व रई लभे ॥२१॥ अभ्याहते लोके, सर्वतः परिवारिते। अमोघाभिः पतन्तीभिः, गृहे ग रतिं लभावहे ॥२१॥ અર્થ-જેમ મૃગબંધની રૂ૫ વાગરાથી ઘેરાયેલ હરણ, અમોઘ બાણથી શિકારી વડે હણાયેલ આનંદ પામી શકતો નથી, તેમ ચારેય બાજુથી પડતી શસ્ત્રસમાન અમેઘાઓથી ઘેરાયેલ અને પીડિતલોકમાં ગૃહવાસમાં અમે બંને આનંદ પામી શકતા નથી. (૨૧-૪૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા के अब्भाहओ लोओ, केण वा परिवारितो । का वा अमोहा बुत्ता, जाया चिंतापरो हुमि ॥२२॥ केन अभ्याहतो लोकः ?, केन वा परिवारितः ?, का वा अमोघा उक्ताः ?, जातौ ! चिन्तापरः भवामि ||२२|| અ-શિકારી સરખા કાનાથી ઘેરાયેલ લેાક છે ? અથવા વાગુરાના સ્થાનમાં કાણુ છે ? અમેાધ પ્રહરણ જેવા કેણુ છે ? હે પુત્રો! આ પ્રશ્નોના તમે જવાબ આપે!! હું ते भगुवा उत्सु छु . ( २२-४४१ ) परिवारिओ । विआणह ॥ २३ ॥ मच्चुणभाहओ लोओ, जराए अमोहा रयणीवुत्ता, एवं ताय मृत्युनाभ्याहतो लोकः, जरया परिवारितः । अमोघा रजन्य उक्ताः, एवं तात ! विजानीत ||२३|| અર્થ-શિકારી સમાન મૃત્યુથી પીડિત લેાક, જાલના સ્થાનમાં જરા અવસ્થા અને અમાઘ શસ્ત્રના સ્થાનમાં રાત્રિ-દિવસ છે, કેમ કે-રાત-દિવસરૂપી શસ્રાના ઘાથી પ્રાણીઓના નાશ થતા રહે છે. હે તાત ! આ પ્રશ્નોના उत्तरो आप समले. ( २३-४४२ ) जा जा वच्च रयणी, न सा पडिनिअत्तह | अहम्म कुणमाणस्स अहला जंति राइओ ||२४|| , या या व्रजति रजनी, न सा प्रतिनिवर्त्तते । अधर्म कुर्वतो, अफला यान्ति रात्रयः ||२४|| અ-જે જે રાત્રિએ અને દિવસે જાય છે, તે તે Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુકારીયાધ્યયન-૧૪ ૨૦૧ ફરીથી પાછા આવતા નથી. અધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસે નિષ્ફળ જાય છે. અધર્મનુ કારણ ગૃહવાસ છે, માટે તેના ત્યાગ શ્રેયસ્કર છે. (૨૪-૪૪૩) जा जा वच्च रयणी, न सा पडिनिअत्तर | धम्मं च कुणमाणस्स, सहला जंति राइओ ||२५|| या या व्रजति रजनी, न सा प्रतिनिवर्त्तते । धर्मं च कुर्वाणस्य, सफला यान्ति रात्रयः ||२५|| -જે જે રાત્રિ-દિવસે જાય છે, તે તે ક્રીથી પાછા આવતા નથી. ધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસા સફલ છે, માટે અમારા જન્મ સલ કરવા સારૂ અમે વ્રત-દિક્ષા સ્વીકારીશું. ( ૨૫-૪૪૪ ) एमओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुआ । पच्छा जाया गमिस्सामो, भिक्खमाणा कुलेकुले ||२६|| एकतः समुष्य, द्वये सम्यक्त्वसंयुताः । पश्चात् जातौ ! गमिष्यामो भिक्षमाणा कुले कुले ||२६|| અ-એક સ્થાનમાં સાથે રહીને, હું અને તમે તે એટલે આપણે ત્રણ જણાંએ સમ્યફત્વ સહિત શ્રાવકધર્મનુ પહેલાં પાલન કરી, પછીથી દ્વીક્ષા લઈને ઘરે ઘરે ભિક્ષા ગ્રહણ કરનારા વિ. ક્રમથી વિહાર કરનારા થઇશુ' (૨૬-૪૪૫) जस्सत्थि मच्चुणा सक्ख, जस्स वत्थि पलायण । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुएसिआ ||२७|| Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે यस्यास्ति मृत्युना सख्यं, यस्य वास्ति पलायनम । .. यो जानाति न मरिष्यामि, स एव कांक्षति श्वः स्यात् ॥२७॥ અથ–જેની મૃત્યુની સાથે દોસ્તી છે, જે મૃત્યુથી બીજે નાસી શકે છે તથા જે એમ જાણે છે કે- “હું મરીશ નહીં, તે જ પ્રાણ આ કાર્ય આવતી કાલે કરીશ-એમ ઈચછે કે બોલી શકે; પરંતુ જ્યાં એ શક્યતા નથી ત્યાં મુલત્વી રાખ્યાના માઠાં ફળ છે-એમ વિચારી, કાલે કરવાનું આજે કરે અને આજે કરવાનું હમણાં કરો. (ર૭-૪૪૬) अज्जेव धम्म पडिवज्जयामो, जहिं पवण्णा न पुणब्भवामो । अणागयं नेव य अस्थि किंचि, सद्धा खमं णे विणइत्त राग ॥२८॥ अद्यैव धर्म प्रतिपद्यामहे, य प्रपन्ना न पुनः भविष्यामः । अनागत नैव चास्ति किञ्चत् , શ્રદ્ધા ક્ષH નો થનાર ૨૮. અથ–તો આજે જ અમે શ્રી ભાગવતી દીક્ષા સ્વીકારીશું.' દીક્ષાને પામેલા અમે હવે ફરીથી જન્મ વિ. વિભાવ પર્યાને અનુભવ નહીં કરીએ. વળી આ સંસારમાં સુંદર વિષયસુખ વિ. કઈ વસ્તુ અપ્રાપ્ત નથી, કેમ કે-જીએ સંસારના સવ પદાર્થો અનંતી વાર મેળવેલ છે. આથી સ્વજનસંબંધી નેહરાગને ત્યાગ કરીને અને ધર્માનુષ્ઠાન કરવા સમર્થ શ્રદ્ધા વતે છે. (૨૮-૪૪૭) Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ २०3 पहीणपुत्तस्स हु नत्थि वासो, वासिट्ठि मिक्वायरिआइ कालो। साहाहिं रुवरखो लहई समाहिं, छिन्नाहिं साहाहिं तमेव खाणु ॥२९॥ प्रहीणपुत्रस्य हुः नास्ति वासः, वासिष्ठि! भिक्षाचर्यायाः कालः । शाखाभिवृक्षो लभते समाधि, छिन्नाभिः शाखाभिस्तमेव स्थाणुम् ॥२९॥ અથ–બંને પુત્રો વગર મારે ઘરે રહેવું ઠીક નથી. હે વાશિષ્ટિ ! વશિષ્ટ ગોત્રમાં ઉ૫ને ! દીક્ષાને કાલ વતે છે, કેમકે-શાખાઓથી વૃક્ષે સમાધિ પામે છે. જેમ છેદાયેલી શાખાઓથી તે જ વૃક્ષને લોક ઠુંડું કહે છે, તેમ મારે પણ આ છોકરાઓ સમાધિના હેતુઓ છે. તેના વગર હું પણ ॥ ॥ छु. ( २८-४४८ ) पंक्खा विहूणोव्व जहेह पक्खी, मिच्चव्विहणोव्व रणे नरिंदो। विवन्नसारो वणिओव्व पोए, पहीणपुत्तोम्हि तहा अहंपि ॥ ३० ॥ पक्षविहीनी वा यथेह पक्षी, भृत्यविहीनो वा रणे नरेन्द्रो। विपन्नसारो वणिगिव पोते, प्रहीणपुत्रोऽस्मि तथाहमपि ॥ ३० ॥ અથ–વળી જેમ આ લેકમાં પાંખ વગરને પંખી, Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ઉત્તરાયયનસૂત્ર સાથે નોકર વગરને રણમાં રાજા અને જહાજ તૂટી ગયા પછી સેનુ વિ. દ્રવ્ય વગરને વાણી-વેપારી, દુઃખ પામી વિષાદ પામે છે, તેમ પુત્ર વગરને હું દુ:ખી બની ખેદ પામું છું. (૩૦-૪૯) संसंमिआ कामगुणा इमे ते, संपिंडिआ अग्गरसप्पभूआ । भुंजामु ता कामगुणे पगाम, पच्छा गमिस्सामि पहाणमग्ग ॥३१॥ सुसम्भृताः कामगुणा इमे ते, કિહિતા: સરસા: કમ્પત છે भुञ्जीवहि तत् कामगुणान् प्रकाम, पश्चाद् गमिष्यावः प्रधानमार्गम् ॥३१॥ અથ–આપના ઘરમાં આ પ્રત્યક્ષ દેખાતા પંચેન્દ્રિય સુખદ પદાર્થો ખૂબ ખૂબ ભર્યા પડેલ છે. વળી તે સઘળાં એક જ સ્થાનમાં ભેગાં કરી રાખેલ છે તથા મધુર રસ વિ.થી સંપન્ન અર્થાત્ શૃંગારરસના ઉત્તેજક છે. તે અલ્પ નહીં પરંતુ પ્રચુર માત્રામાં છે. આથી આ કામગને આપ યથેચ્છ ભેગ! જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે સંયમને સ્વીકારીશું. (૩૧-૪૨૦) भुत्ता रसा भोइ ! जहाइ णे वओ, न जीविअट्ठाए जहामि भोए । लाभ अलाभच सुह च दुक्ख, संविक्खमाणो चरिस्सामि मोण॥३२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈપુકારીયાધ્યયન-૧૪ મુદ્દાઃ રત્તા મતિ! હ્રદ્દાતિ નો થયઃ, न जीवितार्थं प्रजहामि भोगान् । लाभमप्रभ व सुख व दुःख, संवीक्षमाणः चरिष्यामि मौनम् ||३२|| -હે ભવંત! બ્રાહ્મણી ! મધુર કે શૃંગારરસ અને કામભોગો મે' ખૂબ ભેાગવી લીધેલ છે, જેથી બાકીની જીવાની કે જીવન અલાસ ન થાય તે પહેલાં અમે દીક્ષા લઈએ તે યુક્ત છે. ભવાંતરમાં ભાગરૂપ અસંયમ જીવનને ખાતર હું આ ભાગેાના ત્યાગ કરતા નથી, પરંતુ લાભાલાભ-સુખ-દુ:ખ વિ.માં સમતાભાવને ધારણ કરતા હુ સંયમ સ્વીકારીશ. ( ૩ર-૪૫૧ ) मा हु तुम सोअरिआण संभरे, जुष्णोव्व हंसो पडिसो अगामी । भुंजाहि भोगाई मए समाणं, मा हु स्व' सोदर्याणां स्मार्षीः, Jain Educationa International दुक्ख खु भिक्खायरिआ विहारो ||३३|| जीर्णो हव हंसः प्रतिश्रतिगामी । भुंक्ष्व भोगान् मया समानं, ૫ દુઃસમેષ મિક્ષાપર્યાં વિદ્યાર: માફેશ અ-જેમ નદીના પ્રવાહમાં પ્રતિષ્ફળ પ્રવાહે વહેતા બુઢ્ઢો હુંસ, અતિ કષ્ટના આરંભ કરવા છતાં અશક્ત અનેલા પાછળથી અનુકૂળ પ્રવાહમાં દાડે છે, તેમ તમે પણ વ્રતભારને વહન કરવામાં અસમર્થ બનશેા, તેમજ સ્વજના For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અને ભેગોને પાછા યાદ કરશે. આથી હું કહું છું કેમારી સાથે ભેગોને ભેગા ! જુઓ કે-ભિક્ષા માટે ફરવું અને એક ગામથી બીજા ગામે વિહાર કરે વિ. અનેક પ્રકારનું દુઃખ છે, તેથી પહેલાં વિચાર કરે અને પછી પગલું ભરે (૩૩-૪પર) जहा य भोइ ! तणुअं भुअंगमा, निम्मोअणिं हेच्च पलेइ मुत्तो । एमेए आया पयहंति भोए, तेऽह कह नाणुगमिस्समिको ॥३४॥ यथा च भवति ! तनुजां भुजङ्गमों, निर्मोचनीं हित्वा पयति मुक्तः । एवमेतौ जातौ प्रजहीतः भोगान्, તૌ અહં 6 નાગનુfમMાન્સેલઃ ? રૂદા અથ–હે બ્રાહ્મણી! જેમ સાપ પોતાના શરીર ઉપરની કાંચળી છોડી મુક્ત બની ફરતો રહે છે અને કાંચળીને ફરીથી પણ જો તે નથી, તેમ આ આપણું બંને પુત્રો ભેગેને જ્યારે છોડી રહ્યા છે તે હું પણ તેમની સાથે દીક્ષા કેમ ગ્રહણ ન કરૂં? મારે એકલાને ઘરમાં રહેવાથી શું ? હું અવશ્ય દીક્ષા લઈશ અને તે પાળીશ, તેમજ સંસારમાં પાછો આવવાને નથી જ. (૩૪-૪૫૩) छिदित्तु जाल अबलं व रोहिआ, મછા વદ્દી વીમા પી . धोरेज्जसीला तवसा उदारा, धीरा हु भिक्खायरिअं चरंति ॥३५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈપુકારીયાધ્યયન-૧૪ fear जालमबलमित्र रोहिता, मत्स्याः यथा कामगुणान् प्रहाय 1 धौरेयाः शीलास्तपसा उदाराः, धीराः हु भिक्षाचर्यां चरन्ति ||३५|| અ-હે બ્રાહ્મણી ! જેમ રહિત જાતિના માછલાંએ જુની યા નવી જાળને છેદીને સુખપૂર્વક વિચરે છે, તેમ જાલ સમાન સુંદર વિષયભાગાને છેાડી, ધુરંધર વૃષભની માફ્ક ઉપાડેલ ભારને વહન કરવારૂપ શીલસપન્ન, અનશન વિ. તપથી શ્રેષ્ઠ બનેલ ધીર પુરૂષો દીક્ષાને સ્વીકારે છે, તેમ હું પણ તેમની માફક સર્ચમ ગ્રહણ કરીશ. ( ૩૫-૪૫૪) नभे व कोंचा समइकमंता, तताणि जालाणि दलित्तु हंसा । पलिति पुत्ता य पईअ मज्झ, Jain Educationa International नभसीव कोवाः समतिक्रामन्तः, ततानि जालानि दलित्वा हंसा : । परियन्ति पुत्रौ च पतिश्च मम, તાનદ' થ' નાનુનમિષ્યામ્યા ||દ્દા ૨૦૭ तेह कह नाशुगमिस्स मिका ॥३६॥ અ-જેમ ક્રૌંચ પ`ખીએ અને 'સા વિસ્તૃત જાળાનુ છેદન કરી તે તે પ્રદેશાનુ ઉલ્લંઘન કરતા આકાશમાં સ્વતંત્ર ઉડે છે, તેમ મારા બે પુત્રો અને પતિ વિસ્તૃત જાળ સરખી વિષયાસક્તિને ત્યાગી, આકાશ સમાન નિલે પ સચમમાગ માં તે તે સયમસ્થાનનુ' પાલન કરવા જાયછે; For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ઉત્તરધ્યયનસૂત્ર સાથે તે હું એકલી તેમના સંયમમાર્ગનું કેમ અનુસરણ ન કરૂં? અર્થાત્ તેઓની સાથે હું પણ પ્રયા ગ્રહણ કરીશ. (३९-४५५) पुरोहित ससु सदार, सुच्चाऽभिणिक्खम्म पहाय भोए । कुडुंबसार विउलुत्तम त, गय अभिक्खं समुवाय देवी ॥३७॥ पुरोहित त ससुत' सदारं, श्रुत्वाऽभिनिष्क्रम्य प्रहाय भोगान् । कुटुम्बसार विपुलोत्तम तं, ___ राजानमभीक्षण समुवाच देवी ॥३७॥ અર્થઘરમાંથી નીકળી, ભેગોને છોડી, પુત્રો અને પ્રિયા સહિત પ્રવજ્યા ગ્રહણ કરનાર પુરોહિત છે-એમ સાંભળી, તે પુરોહિતે છોડેલ ઉત્તમ અને પુષ્કળ ધન-ધાન્ય વિ. ગ્રહણ કરતા રાજાને કમલાવતી નામની રાણી સારી शतिथे समातaal alll. ( 3७-४५६) वंतासी पुरिसो राय, न सो होई पसंसिओ। माहणेण परिच्चत्त, धण आयाउमिच्छसि ॥३८॥ धान्ताशी पुरुषो राजन् !, न स भवति प्रशंसितः। माहनेन परित्यक्तं, धनमादातुमिच्छसि ! ॥३८॥ पथ:- २४न् ! वमन रेत-त्यत परतुन सासવનાર પુરૂષ બુદ્ધિમાનથી પ્રશંસાપાત્ર થતો નથી. બ્રાહ્મણે Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈપુકારીયાધ્યયન-૧૪ ૨૦૯ છેડેલ ધનગ્રહણની આપ ઈચ્છા કરે છે, માટે આપ વાંતાશી અનેા છે. આપ જેવાઓને વાંતાશી અનવું એ ઉચિત નથી. ( ૩૮-૪૫૭ ) સવ્વ ના નર તત્ત્વ, સન્ત્ર' વાવ ધળ મળે सव्वंपि ते अपज्जतं, नेव ताणाय तं तव ॥ ३९ ॥ सर्वं जगद्यदि तव, सर्वं वाऽपि धनं भवेत् । सर्वमपि तेऽपर्याप्तं नैव त्राणाय तत्तव ||३९|| " અ-વળી સઘળું જગત્ અથવા સકલ ધન જો આપને આધીન થાય, તે પણ આપની ઈચ્છા પૂરવા માટે તે શક્તિમાન થતું નથી, કેમ કે-આશા અન ́ત છે. તેમજ જન્મ-મરણુ વિ.ના વિનાશરૂપ રક્ષણ માટે તે સઘળુ જગત્ અને ધન સમ નથી. ( ૩૯-૪૫૮ ) मरिहसि राय जया तया वा, मणोरमे कामगुणे पहाय । इक्को हु धम्मो नरदेवताणं, न विज्जइ अनमिह किंची ||४०|| मरिष्यसि राजन् ! यदा तदा वा, मनोरमान् कामभोगान् प्रजहाय । एक एव धर्मो नरदेवत्राण ं, Jain Educationa International न विद्यते अन्यत् इहेह किश्चित् ||४०|| અ-હે રાજન્ ! જ્યારે-ત્યારે કાઈ પણ સમયે મનેાહર કામભાગેાને છેાડી આપ અવશ્ય મરવાના જ છે. આપની સાથે કાંઈ પણ આવશે નહીં. નર અને દેવને ૧૪ For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રક્ષણ કરનાર એકજ ધર્મ છે. આ ઘર્મ સિવાય બીજું zi भ२५ समये २६४ नथी. (४०-४५८) नाह रमे पक्विणि पंजरे वा, संताणछिन्ना चरिस्सामि मोण। अकिंचणा उज्जुकडा निरामिसा, परिग्गहारम्भनिअत्त दोसा ॥४१॥ नाऽहं रमे पक्षिणी पञ्जरे वा, सन्तानछिन्ना चरिष्यामि मौनम् । अकिञ्चना ऋजुकृता निराभिषा, परिग्रहारम्भनिवृत्तदोषा ।।४१॥ અર્થ-જેમ પંખી પાંજરામાં સુખને અનુભવ કરતું નથી, તેમ હું પણ જરા વિ. ઉપદ્રવોથી ભરેલ ભવરૂપી પાંજરામાં સુખને અનુભવ કરતી નથી. નેહપરંપરાની શંખલાને તેડી, પરિગ્રહથી રહિત થઈ, આચરણમાં સરલતા રાખી, વિષયવાસનાહીન બની, તેમજ પરિગ્રહ અને આરંભરૂપી દેથી અટકીને હું મુનિપણું આચરીશ. (४१-४६०). दवग्गिणा जहारण्णे, डज्झमाणेसु जंतुसु । अन्ने सत्ता पमोअंति, रागद्दोसवसंगया ॥४२॥ दवाग्निना यथाऽरण्ये, दह्यमानेषु जन्तुषु । अन्ये सत्त्वाः प्रमोदन्ते, रागद्वेषवशङ्गताः ।। ४२ ।। અથ–જેમ વનમાં દાવાનળ દ્વારા બળી રહેલા Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષુકારીયાધ્યયન-૧૪ જ'તુઓને જોઇને, રાગ-દ્વેષથી વશીભૂત બનેલા અવિવેકી પ્રાણીઓ ખુશ થાય છે. ( ૪૨-૪૬૧ ) एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिआ । दज्झमाण न बुज्झामो, रामदोसग्गिणा जग ॥ ४३ ॥ एवमेव वयं मूढाः, कामभोगेषु मूच्छिताः । ર્ધમાન 7 યુધ્યામઢે, રાગદ્વેષાગ્નિના સત્ ||Li અ-એવી રીતિએ અમે મેહવશ સાયેલા અને કામભોગામાં આસક્ત અનેલા, રાગ-Ýષાગ્નિથી મળી રહેલા પ્રાણીસમુદાયરૂપ જગતને જાણી શકતા નથી; તેથી અમે પણ ભાગાને ત્યાગ નહીં કરવાથી અજ્ઞાનીએ જ છીએ. ( ૪૩-૪૬૨ ) भोगे भुच्चा वमित्ता य, लहुभूयविहारिणो । आमोदमाणा गच्छंति, दिया कामकमा इव ॥ ४४ ॥ भोगान् भुक्त्वा वान्त्वा च लघुभूतविहारिणः । आमोदमानाः गच्छन्ति द्विजा कामक्रमाः इव ||४४|| " અ-પૂર્વકાળમાં ભાગેાને ભાગવી અને ઉત્તરકાળમાં તે ભાગાને છેાડી, વાયુની માફક અપ્રતિબદ્ધવિહારી બનેલા, તથાવિધ અનુષ્ઠાનથી હવાળા બની વિવક્ષિત સ્થાનમાં વિચરે છે. જેમ પંખીએ જ્યાં જ્યાં રૂચિ થાય ત્યાં ત્યાં ર્ષિત બની ક્રે, તેમ મુનિએ પણ મમતા વગર જ્યાં જ્યાં સયમનિર્વાહ થાય ત્યાં ત્યાં વિચરે છે. ( ૪૪-૪૬૩ ) इमे अ बद्धा फंदंति, मम हत्थज्जुमागया । वयं च सत्ता कामेसु भविस्सामो जहा इमे ॥ ४५ ॥ Jain Educationa International . For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ . . શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે इमे च बद्धाः स्पन्दन्ते, मम हस्त आर्य ! आगताः । वयं च सक्ताः कामेषु, भविष्यामो यथेमे ॥ ४५ ॥ અથ–આ પ્રત્યક્ષ દેખાતાં વિષયે ઘણા ઘણા ઉપાજેથી સુરક્ષિત બનાવવા છતાં સ્વ–સ્વભાવે અસ્થિર છે. વળી આપના હસ્તમાં તે પ્રાપ્ત થયા છતાં, હે આર્ય ! સદાકાળ તે આપના હાથમાં રહેતા નથી, પરંતુ તે વિષયમાં મોહના કારણે અંધ બનેલા, તેને ભેગવનારા આપણે પણ તે બધું છોડી એક દિવસ ઉપડી જવાના છીએ; માટે પુરોહિતની માફક આપણે પણ તેનો ત્યાગ કરીશું એમ રાણીએ રાજાને કહ્યું. (૪૫-૪૬૪) - सामिस कुलल' दिस्स, बज्झमाण निरामिस । आमिस' सचमुज्झित्ता, विहरिस्सामो निरामिसा ॥४६॥ सामिष कुलल दृष्ट्वा, बाध्यमान निरामिषम् । आभिष सर्वमुज्झित्वा, विहरिष्यामो निरामिषाः ॥४६॥ અથ–માંસને ગ્રહણ કરનારા ગીધ અગર સમડીને બીજાં પંખીઓથી પીડાતા જોઈ અને માંસ વગરના તે ગીધ અગર સમડીને જોઈ, આસક્તિના હેતુરૂપ ધન-ધાન્યાદિ સઘળું આમિષ સરખું છોડીને અમે નિસંગ અપ્રતિબદ્ધવિહારી બનીશું. (૪૬-૪૬૫) गिद्धोवमे उ नच्चा ण', कामे संसारवड्ढणे । उरगो सुवण्णापासे वा, संकमाणो तणु चरे ॥४७॥ गृध्रोपमान तुः ज्ञात्वा खलु, कामान् संसारवर्द्धनान् । उरगः सुपर्णपार्वे इव, शङ्कमानस्तनु चरेः ॥४७॥ Jain Educationa International anal For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઇષકારીયાધ્યયન-૧૪ ૨૧૩ અર્થ—ભવની વૃદ્ધિ કરનારા વિષયેની અભિલાષાવાળા જનને, માંસવાળા ગીધ સરખા જાણીને, ગરૂડની પાસે ભયગ્રસ્ત શરીરવાળા સાપની માફક યતનાપૂર્વક યિામાં પ્રવૃત્તિ કરે ! જેવી રીતિએ ગરૂડ સમાન વિષયેથી બાધા ન પહોંચે તેવી રીતિએ પ્રયત્નશીલ બને ! (૪૭-૪૬૬) नागो व्व बंधण छित्ता, अप्पणों वसई वए । एवं पत्थं महाराय', इसुआरेत्ति मे सुयं ॥४८॥ नाग इव बन्धन छित्त्या, आत्मनो वसतिं व्रज । एतत् पथ्य महाराज ! इषुकार ! इति मया श्रुतम् ॥४८॥ અર્થ-જેમ હાથી બંધનરૂપ દેરડાંને તેડી પિતાના સ્થાનરૂપ વિંધ્યાચલની અટવીમાં જાય છે, તેમ કમરૂપી બંધનને છેદી શુદ્ધ જીવરૂપ આત્માના આશ્રયરૂપ મુક્તિમાં તમે ગમન કરે! હે ઈષકાર મહારાજ ! જે જે મેં આપને હિતકારી વચનો કહ્યા છે, તે તમામ મેં સાધુઓની પાસેથી સાંભળેલ છે. (૪૮-૪૬૭) चइत्ता विउल रज्ज', कामभोगे अ दुच्चए । निव्विसया निरामिसा, निन्नेहा निप्परिग्गहा ॥४९।। त्यक्त्वा विपुल राज्य, कामभोगांश्च दुस्त्यजान् । निर्विषयौ निरामिषौं, निःस्नेहौ निःपरिग्रहौ ४९|| અથ–દુખે છોડી શકાય એવા કામને અને વિપુલ રાજ્યને છોડી, વિષયરહિત, આસક્તિરહિત, મમતારહિત અને મૂછ રહિત તે બંને થયા. (૪૯–૪૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सम्म धम्म विआणित्ता, चिचा कामगुणे वरे । तवं पगिज्झ जहक्वाय, घोरं घोरपरक्कमा ॥५०॥ सम्यग् धर्म विज्ञाय, त्यक्त्वा कामगुणान् वरान् । तपः प्रगृह्य यथाख्यात, घोर घोरः पराक्रमः ॥ ५० ॥ અથ–સર્વોત્તમ કામોને છોડી, શ્રુતચારિત્રરૂપ સમ્યગધર્મને જાણું, અનશન વિ. તપનો સ્વીકાર કરી, જેમ શ્રી જિનવાએ કહેલ છે તેવા અતિ દુષ્કર અને કર્મશત્રુને જય તરફ ઘેર પરાક્રમવાળા સંયમને સ્વીકારનાર ते मन थया. (५०-४१६) एव ते कमसो बुद्धा, सब्वे धम्मपरायणा । जम्ममच्चुभओविग्गा, दुक्खस्संतगवेसिणो ॥५१॥ एवं तानि क्रमशः बुद्धानि, सर्वाणि धर्मपरायणानि । जन्ममृत्युभयोद्विग्नानि, दुःखस्यान्तगवेषकानि ॥५१॥ અર્થ-આ પ્રકારે પૂર્વોક્ત સઘળાં છએ છ જી કમસર જ્ઞાની બનેલા અને જન્મ-મરણના ભયથી કંટાળેલા, સર્વથા દુ:ખ માત્રનો અંત કેમ થાય-એ વાતની ગવેષણામાં सयदीन थया. (५१-४७०) सासणे विगयमोहाण, पुब्धि भावणभाविआ। अचिरेणेव कालेण, दुक्खस्संतमुवागया ॥५२॥ शासने विगतमोहानां, पूर्व भावनाभावितानि । अचिरेणैव कालेन, दुःखस्यान्तमुपागतानि ॥ ५२ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - શ્રી પુકારીયાધ્યયન-૧૪ ૨૧૫ અથ–પહેલાં અન્ય જન્મમાં ધર્માભ્યાસરૂપ ભાવનાથી રંગાયેલા છએ જી, શ્રી અરિહંતદેવના શાસનમાં સ્થિર બની થોડા જ સમયમાં મેક્ષે ગયા. (પર-૪૭૧) राया य सह देविए, माहणो अ पुरोहिओ । माहणीदारगा चेत्र, सम्वे ते परिनिव्वुडत्ति बेमि ॥५३॥ राजा च सह देव्या, माहनश्च पुरोहितः । माहनी दारको चैव, ___सर्वाणि तानि परिनिर्वृतानि इति ब्रवीमि ॥५३॥ અથ–રાજા ઈષકાર, તેમની કમલાવતી રાણી, ભૂગ પુરોહિત, તેમની પત્ની યશા બ્રાહ્મણ તથા તેમના બંને પુત્રો-આ સર્વે જી મેક્ષમાં ગયા અર્થાત્ સિદ્ધ પરમાત્મા હું બની ગયા, એમ હે જંબૂ ! હું કહું છું. (૫૩-૪૭૨). છે ચૌદમું શ્રી ઈષકારીયાધ્યયન સંપૂર્ણ છે Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ मोण चरिस्सामि समेच्च धम्मं, सहिए उज्जुकडे निआणच्छिन्ने । संथवं जहिज्ज अकामकामे, अण्णाएसी परिव्वए सभिक्खू ॥१॥ मौनचरिष्यामि समेत्य धर्म, सहितो ऋजुकृतो निदानछिन्नः । संस्तव जह्यादकामकामः, अज्ञातषी परिव्रजेत् स भिक्षुः ॥१॥ અથશ્રમણપણાનું હું પાલન કરીશ”—એવા અભિપ્રાયથી શ્રુતચારિત્રરૂપ ધર્મને પામીને અન્ય મુનિઓની સાથે વિષય વિ.ની આસિક્તરૂપ નિયાણાને છેડી, માતા વિ.ની સાથે પરિચયને ત્યાગ કરે ! તેમજ કામની અભિલાષા વગરનો બની, “હું તપસ્વી છું” વિ. જણાવ્યા સિવાય આહાર વિ.ની ગવેષણ કરનારે અનિયતવિહારી मनी वियरे, ते ४ भिक्षु छे. (१-४७3) राओवरयं चरिज्ज लाढे, विरए वेअविया आयरक्खिए । Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ पणे अभिभूय सव्वदंसी, रागोपरत चरेत् लाढः, जे कहिवि नमुच्छिएस भिक्खू ॥ २ ॥ विरतो वेदविदात्मरक्षितः । પ્રાજ્ઞઃ મિસૂત્ર સર્યાં, यः कस्मिंश्चित् मूच्छितः स भिक्षुः ॥ २ ॥ અ-સમ્યગ્ અનુષ્ઠાનવાળા હાઈ પ્રધાન થઈ, અસંયમથી અટકી, આત્માનું દુર્ગાંતિથી રક્ષણ કરનારા, સમ્યક્ત્વ વિ. લાભાને ટકાવી રાખનાર, હૈય–ઉપાદેયના જ્ઞાનવાળા, આગમવેદી, પરીષહ અને ઉપસર્ગાને જીતીને, સકલ પ્રાણીવ ને આત્માની માફક જોનારા અને કાઇ પણ વસ્તુમાં મૂર્ચ્છાવ નહીં રાખનારા સાધુ, નિરાગી અની વિહાર કરે! ( ૨-૪૭૪ ) अकोस वह' वित्तु धीरे, मुणी चरे लाढे निच्चमायगुत्ते । अन्वग्गमणे असंपहिट्ठे, जो कसिण' अहिआसए सभिक्खू ||३|| आक्रोशवधं विदित्वा धीरः, Jain Educationa International मुनिश्चरेत् लाढः नित्यमात्मगुप्तः । अव्यग्रमनः असम्प्रहृष्टः, ૨૧૭ यः कृत्स्नमध्यास्ते स भिक्षुः ॥ ३ ॥ અથ-અસ યમસ્થાનાથી આત્માને અચાવનાર, મનની વ્યગ્રતા વગરના, આક્રેાશદાન વિ.માં આનંદ વગરના, આદેશ અને વધ–એ સ્વકૃત કર્મનું ફળ છે’-એમ જાણી અક્ષાભ્ય બનેલા મુનિ, સઘળાં આક્રેશ અને વધને સમતાથી સહન કરે છે. (૩-૪૭૫ ) For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ पंतं सयणासण भत्ता, अन्वग्गमणे असंपट्टेि, सीउन्हें विवि च दंसमसगं । प्रान्तं शयनासन भत्तवा, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जो कसिण अहिआसए स भिक्खू ||४|| अव्यग्रमनः असम्प्रहृष्टः, शीतोष्ण' विविध च दंशमशकम् | यः कृत्स्नमध्यास्ते स भिक्षुः ||४|| અર્થ-અસાર શયન અને આસન વિનુ સેવન કરી, શીત અને ઉષ્ણ તથા વિવિધ ડાંસ, મચ્છર મેળવીને મનની વ્યગ્રતા વગરના ખની, ડાંસ વિ.થી રહિત સ્થાનના લાભથી પ્રસન્નચિત્ત થતા નથી તથા સમસ્ત શયનાદિ परीषहुने ? सडन उरे, ते लिनु छे. (४-४७६ ) Jain Educationa International णो सकिअमिच्छई न पूअं, नो विअ वंदणग कओ पसंस । से संजए सुव्वए तबस्सी, सहिए आयगवेसएस भिक्खू ||५|| नो सत्कृतमिच्छति न पूजां, नो पि च वंदनक कुतः प्रशंसाम् | स संयतः सुव्रतः तपस्वी, सहितः आत्मगवेषकः स भिक्षुः ||५| अर्थ- सत्कार - पूल-वहन वि. थाडता नथी, ते સ્વગુણગાનરૂપ પ્રશ’સાને તે કયાંથી ચાહે ? ન જ ઈચ્છે. For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ સદનુષ્ઠાન પ્રત્યે સારી ચેતનાવાળે, પંચમહાવ્રતધારી, પ્રશસ્ત તપસ્વી, તેમજ સમ્યગુજ્ઞાન-ક્રિયા સહિત જે આત્માની કમલના નાશની શુદ્ધિની ઈચ્છા કરનારે, તે ભિક્ષુ છે. (५-४७७) जेण पुण जहाइ जीवि, मोह वा कसिग निअच्छइ नरनारिं । पजहे सया तवस्सी, न य कोऊहल' उवेइ स भिक्खू ॥६॥ येन पुनः जहाति जीवित, मोह वा कृत्स्न नियच्छति नरनारिं । प्रजह्यात् सदा तपस्वी, __न च कुतूहल उपैति स भिक्षुः ॥ ६ ॥ અર્થ–જે નિમિત્ત દ્વારા સંયમજીવનને છોડે છે અથવા કષાય–નોકષાય વિ.રૂપ સઘળાં મેહનીયકર્મ બાંધે છે, તે નિમિત્તરૂપ નર-નારીનો હંમેશાં જે તપસ્વી છે તે ત્યાગ કરે! જે અભુક્તભેગી હોય તે સ્ત્રી વિ. વિષયવાળા કુતૂહલભાવને ન પામે અને જે ભુક્તભેગી હોય તે स्त्री वि.न२०२मायने न पामे, ते साधु छ. (१-४७८) छिन्न सरं भोममंतलिक्ख, सुविण लक्खणदंडवत्थुविज्ज। अंगविआरं सरस्सविजय',जो विज्जाहिं जीवई स भिक्खू ॥७॥ छिन्न स्वर' भौममान्तरिक्ष', स्वप्न' लक्षण दण्डवास्तुविद्याम् । अङ्गविकारः स्वरस्य विजयः, यः विद्याभिन जीवति स भिक्षुः ॥७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૨૨૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–વસ્ત્ર વિ.ના છેદનવિષય શુભાશુભ નિરૂપક વિદ્યા તે છિન, સ્વર સ્વરૂપને કહેનારી વિદ્યા, ભૂકંપ વિ. લક્ષણરૂપ ભૌમશાસ્ત્ર, ગંધવનગર વિરૂપ આકાશીય વિદ્યા, સ્વમશાસ્ત્ર, સ્ત્રી વિ.ને લક્ષણરૂપ શાસ્ત્ર, દંડસ્વરૂપ કથનરૂપ શાસ્ત્ર, પ્રાસાદ વિ. લક્ષણ કહેનાર વાસ્તુશાસ્ત્ર, મસ્તકકુરણ વિ. શુભાશુભ કથનરૂપ અંગવિકાર વિદ્યા તથા દુર્ગા વિના શબ્દરૂપ વિદ્યા; આવી જે વિદ્યાઓથી આજીવિકા ન ચલાવે, તે સાધુ કહેવાય છે. (૭–૪૭૯) मंतं मूलं विविहं विज्जचितं, ( વમવિરેશમનિસિપાછું ! आउरे सरणं तिगिच्छत्तं च, तं परिणाय परिव्वए स भिक्खू ॥८॥ मंत्रं मूलं विविधां वैद्यचिन्तां, वमनविरेचनधूमनेत्रस्नानम् । आतुरे स्मरणं चिकित्सतं च, तत्परिज्ञाय परिव्रजेत् स भिक्षुः ॥ ८ ॥ અથ–૩૪કારથી માંડી સ્વાહા પર્યત મંત્રને, સહદેવી વિ. મૂલિકારૂપ શાસ, નાના પ્રકારની ઔષધી વિના વ્યાપારરૂપ ચિંતા, વમનશુદ્ધિરૂપ વિરેચન, મનશિલ વિ.રપ ધૂમ, નેત્રસંસ્કારકરૂપ અંજન વિ. સંતાન વિ. માટે મંત્રષધીથી અભિષેક, રેગવાળી અવસ્થામાં હા-મા વિ. રૂપે સ્મરણ કરવું અને રોગપ્રતિકારાર્થે ચિકિત્સા કરવી; આ , મનશિલ વિ. ૧૧ અંજન મંત્રૌષધીથી Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ રા સવે પરિણાથી જાણી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છેડી २ सयममार्गमा वियरे छ, ते २४ साधु छ. (८-४८०) खत्तियगणउग्गरायपुत्ता, माहण भोइ अ विविहा य सिप्पिणरे । नो तेसिं वयइ सलोगपू, तं परिण्णाय परिव्वए स भिक्खू ॥९॥ क्षत्रीयगणोराजपुत्राः, माहनाः भोगिका: विविधाश्च शिल्पिनः । नो तेषां वदति श्लोकपूजां, तस्परिज्ञाय परिव्रजेत् स भिक्षुः ॥९॥ पथ:-क्षत्रियो, म वि. सभू३५ गणे, मार२४ वि. श्री, सभा, प्राहाणे, रात वि. लोभीने, વિવિધ શિપીએ જે હોય છે, તેઓની બાબતમાં “આ સારા છે-આનો સત્કાર-પુરસ્કાર કરે.' વિ. જે બેલ નથી, તેમની શ્લોક(કીર્તિ)પૂજાને સાવદ્ય જાણું તેને છોડી सयममार्गमा २ वियरे छे, ते मुनि छ. (८-४८१) गिहिणो जे पन्वइएणदिट्ठा, - अपव्वइएण व संथुआ हविज्जा । तेसिं इहलोइअफलट्ठा, जो संथव' न करेइ स भिक्खू ॥१०॥ गृहिणो ये प्रव्रजितेन दृष्टा, अप्रव्रजितेन वा संस्तुताः भवेयुः। तैः इहलौकिकफलार्थ, यः संस्तव न करोति स भिक्षुः ॥१०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-જે ગૃહસ્થ, દીક્ષિત બનેલ સાધુ દ્વારા જેવાચેલ અને પરિચિત થયેલ હોય અથવા દીક્ષા પહેલાંના કાળમાં પરિચિત થયેલ હોય, તે ગૃહસ્થ જનની સાથે વસ્ત્ર વિ. આ લોકના લાભની ખાતર જે પરિચય રાખતો નથી, તે મુનિ છે. (૧૦-૪૮૨) सयणासणपाणभोअण', विविह' खाइमसाइम परेसिं । अदए पडिसेहिए निअंठे, जे तत्थ न पदसई स भिक्खू ॥११॥ शयनासनपानभोजन, વિવિધ વિસરાઈવ જ अददद्भिः प्रतिषिद्धः निर्ग्रन्थः, यः तत्र न प्रदुष्यति स भिक्षुः ।।११।। અથ–શયન–આસન-પાન-ભજન-વિવિધ ખજુર વિ. ખાદિમ, લવીંગ વિ. સ્વાદિમ આદિ વસ્તુઓને નહીં આપનાર ગૃહસ્થોએ કહી દીધું હોય કે-હે સાધુ! ભિક્ષાર્થે અમારા ઘરે આવતાં નહીં અને જે ભૂલેચૂકે આવશો તો હું કાંઈ આપીશ નહીં.”—આ પ્રમાણે મનાઈ કરી હોય, છતાંય જે મુનિ નહિ આપનાર ઉપર દ્વેષભાવ રાખતો નથી, તે સાધુ છે, (૧૧-૪૮૩) जकिंचि आहारपाण', विविहं खाइमसाइमं परेसिं लद्धं । जोतं तिविहेण नाणुकंपे, मणवयकायसुसंवुडे स भिक्खू ॥१२॥ यत्किञ्चिदाहारपान, વિવિર્ષ વિશ્વારિક દવા Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ यः तेन त्रिविधेन नानुकम्पते, મનવાપુરંવૃતઃ સ મિલ્સઃ રા અર્થ—અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વિ. જે કંઈ વસ્તુઓ ગૃહસ્થાથી મેળવીને જે સાધુ, મન-વચન-કાયાથી બાલ, બીમાર વિ. સાધુઓને આણેલ આહારથી સેવા કરતો નથી તે સાધુ નથી, પરંતુ મન-વચન-કાયાના સંવરવાળો મુનિ, આણેલ આહારથી સેવા-વૈયાવચ્ચ કરે છે તે મુનિ છે. (૧૨-૪૮૪). आयामगं चेव जवोदणं च, सी सोवीर जवोदगच । नो हीलए पिंड नीरसतु, पंतकुलाणि परिव्वए स भिक्खू ॥१३॥ आयामक चव यवौदनच, शीत' सौवीर' यवोदक च । नो हीलयेत् पिण्ड नीरसं तु, કાન્ત ટાઉન પરિદ્રત સ મિલ્સઃ +રા અર્થ-ઓસામણ, જવનું ભજન, શીતલ ભજન, કાંજી, જવનું ધાવણ-પાણી વિ.ની “આ અનિષ્ટ વસ્તુનીરસ આહાર છે’-એમ માની નિંદા નહીં કરવી જોઈએ. એથી જ જે દરિદ્રોના ઘરમાં પણ ભિક્ષાર્થે જાય તે ભિક્ષુ છે. (૧૩-૪૮૫) सद्दा विविहा भवंति लोए, दिव्वा माणुस्सा तहा तिरिच्छा । .. भामा भयभेरवा उराला, जो सोच्चा न बिहिज्जइ स भिक्खू ॥१४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રા ઉત્તરાધ્યયનસૂત્ર સાથે ઇવા જિવિષr: મવતિ ,િ दिव्या मानुष्यका स्तथा तैरश्चाः । भीमा भयभैरवाः उदाराः, यः श्रुत्या न बिभेति स भिक्षुः ॥१४॥ અર્થ–પરીક્ષા અને દૈષ વિ.ના હેતુથી કરાતા અનેક પ્રકારના શબ્દો લોકમાં થાય છે, જેમ કે–દેવમનુષ્ય-તિર્યંચ સંબંધી રૌદ્ર તેમજ મહા ભત્પાદક મોટા શબ્દોને સાંભળી ધર્મધ્યાનથી જે ચલિત થતું નથી, તે સાધુ છે. (૧૪-૪૮૬) वाय विविह' समिच्च लोए, સહિ લાગુ જ વિષા - पण्णे अभिभूअ सव्वदंसी, उवसंते अविहेडए स भिक्खू ॥१५।। થા વિવિધ સમેજ , સહિત રાજુજતા જ વિવાર પ્રજ્ઞ સમિમૂથ સર્વજ્ઞ, અથ–લોકમાં દર્શનાંતર અભિપ્રાયરૂપ વિવિધ વાદને પરિજ્ઞાથી હાનિકારક જાણી, પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી, જ્ઞાન-ક્રિયાની, જિનવચનની કે મુનિઓની સાથે રહેલો સંયમસંપન્ન, શાસ્ત્રના રહસ્યને પામેલ આત્માવાળે, પ્રાજ્ઞ, પરિષહ સહિષ્ણુ, સર્વ આત્માને સ્વતુલ્ય જેનારે, કષાય વગરને અને કેાઈને બાધા નહીં પહોંચાડનાર જે હોય, તે મુનિ છે. (૧૫–૪૮૭). Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ असिप्पजीवि अगिहे अमिते, जिइदिए सव्वओ विपमुक्के । अणुक्कसाई लहुअप्पभक्खी, चिच्चागिह एगचरेस भिक्खू ॥१६॥ अशिल्पजीवी अगृह अमित्रः, fકાશિઃ સર્વતઃ વિમુર | अणुकषायी लघ्वल्पभक्षी, ત્યાં ગૃ૬ ઘાર: મિલ્સઃ +ા. इति ब्रवीमि || અર્થ-ચિત્ર વિ. વિજ્ઞાન દ્વારા જીવનનિર્વાહ નહીં કરનાર, ઘર વગરનો, મિત્ર-શત્રુ વિનાનો, ઈન્દ્રિયવિજેતા, સર્વસંગરહિત, સ્વલ્પ કષાયવાળે, નિઃસાર અને સ્વલ્પ ભજન કરનારે, દ્રવ્ય-ભાવ ઘરને છેડી, રાગ-દ્વેષ વગરને અને એકલો વિચરનારે જે હોય, તે મુનિ છે. આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૧૬-૪૮૮) | પંદરમું શ્રી સભિક્ષુ અધ્યયન સંપૂણ. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન–૧૬ सुयं मे आउस'! तेण भगवया एवमक्खायं - इह खलु थेरेर्हि भगवन्तेर्हि दस बंभवेरसमाहिडाणा पण्णता । जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्त गुतिदिए गुत्तभयारी सया अपमते विहरेज्जा ॥ १ ॥ श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम् - इह खलु स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्यसमाधिस्थानानि प्रज्ञप्तानि । यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः स'वरबहुलः समाधिबहुल: गुप्तः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ||१|| અ -શ્રી સુધર્માસ્વામી, શ્રી જખૂસ્વામી પ્રત્યે કહે છે કે-હે આયુષ્મન્ ! તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ જ્ઞાતપુત્ર તીર્થંકર શ્રી મહાવીર ભગવાને આગળ ઉપર કહેવાતા પ્રકારથી કહ્યું, તે મેં સાંભળ્યું છે કે આ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતાએ બ્રહ્મચર્યના સમાધિસ્થાના દશ પ્રરૂપેલાં છે. તે સ્થાના સાંભળીને ભિક્ષુ, સંયમની બહુલતાવાળા, સંવરની प्रचुरतावाणी, समाधिनी प्रचुरतावाणी, ऋभु गुप्तिवाणी, Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ઈન્દ્રિયવિજેતા, અખંડ બ્રહ્મચર્યધારક અને પ્રમાદ વગરને सनी भेशा भोक्षमा मां वियरे ! (१-४८८) कयरे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिट्ठाणा पण्णत्ता? जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुर्तिदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेजा ॥२॥ कतराणि खलु तानि स्थविर्भगवद्भिः दश ब्रह्मचर्य समाधिस्थानानि प्रज्ञप्तानि ? यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुलः गुप्तः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ।।२।। અથ– શ્રી અંબૂસ્વામી, શ્રી સુધર્માસ્વામીના વચન સાંભળી, એમને પૂછે છે કે-સ્થવિર ભગવંતોએ બ્રહ્મચર્યનાં જે દશ સમાધિસ્થાને કહેલ છે તે કયાં છે ?, કેટલાં છે?, કે જે સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને સાધુ, સંયમपहुस, सव२पहुस, समाधिमहुस, गुप्त, गुप्तेन्द्रिय, गुप्तબ્રહ્મચારી અને સદા પ્રમાદ વગરને બની મોક્ષમાર્ગમાં वियरे ! (२-४८०) इमे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिट्ठाणा पण्णत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुतिदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा ॥३॥ इमानि खलु तानि स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्य Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૨૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે समाधिस्थानानि प्रज्ञप्तानि, यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुलः गुप्तः गुप्तेन्द्रियः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ॥ ३ ॥ અથ-હે જબૂ! સ્થવિર ભગવંતે બ્રહ્મચર્યના આ દશ સમાધિસ્થાને પ્રરૂપેલાં છે. જે સ્થાનો સાધુ સાંભળી, હૃદયમાં ધારી, સંયમબહુલ, સંવરબહુલ, સમાધિબહુલ, ગુપ્ત, ગુસ્સેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી અને સદા અપ્રમત્ત सनी भाक्षमागविडारी मने! (3-४६१) जहा विवित्ताई सयणासणाई सेविज्जा से निग्गंथे। नोइत्थी पसुपंडगसत्ताई सयणासणाई सेविता हवइ, से निग्गंथे। तकहमिति चे आयरियाह-निग्गंथस्स खलु इत्थी पसुपंडग संसत्ताई सयणासणाई सेवमाणरस बंभयारीस्स बंभधरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजिज्जा, भेय वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दीहकालिय वा रोगायंक हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा, तम्हा नो इत्थीपसुपंडग संसत्ताई सयणासणाई सेविता हवइ से निग्गंथे ॥४॥ तद्यथा-विविक्तानि शयनासनानि सेवेत स निर्ग्रन्थः । नो स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेविता भवति, स निग्रन्थः। तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेवमानस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिक वा रोगातकं भवेत्, केवलिप्रज्ञप्ताद वा धर्माद Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ भ्रंसेत् । तस्मात् नो स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेविता भवति, स निर्ग्रन्थः ॥४॥ અર્થ-હે જંબૂ! તે દશ સમાધિસ્થાને કમસર જણાવતાં, તેમાં પહેલું સ્થાન આ મુજબ છે કે-સ્ત્રી-પશુનપુંસક રહિત શયન અને આસનનું સાધુ સેવન કરે! સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન અને આસનનું સેવન કરનાર મુનિ થતો નથી તેનું શું કારણ? આ પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી કહે છે કે-સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન-આસનનું સેવન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં મૈથુનના દેષની શંકા, સ્ત્રીસેવનની અભિલાષા, બ્રહ્મચર્યના ફલમાં સંદેહ અને ચારિત્રથી પતનરૂપ ભેદને પામનારો થાય, ચિત્તવિક્ષેપરૂપ ઉમાદ પામે, દીર્ઘકાલિક રોગ અને શીઘઘાતી હૃદયશૂળ વિ. ઉપદ્રવવાળો થાય અથવા કેવલીકથિત ધર્મથી પતિત થાય; તેથી સાધુએ સ્ત્રી-પશુ-નપુંસક સંબંધી શયન, આસન વિ.નું સેવન ન કરવું અને તેનું સેવન નહીં કરનારે મુનિ થાય છે. (૪-૯૨) णो इत्थीण कथं कहेत्ता हवइ से निग्गंथे। त कहमिति । चे आयरियाह-निग्गंथस्स खलु इत्थीण कह कहेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेय वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा दीहकालिय वा रोगायक हवेज्ज, केवलिपनत्ताओ धम्माओ वा भंसिज्जा, तम्हा नो इत्थीण कहीं कहेज्जा ॥५॥ नो स्त्रीणां कथां कथयिता भवति, स निर्ग्रन्थः । Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां कथां कथयतो ब्रह्मचारिणो ब्रह्मचर्ये शङ्का वा काङ्क्षा वा fafeferer वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्कं भवेत्, केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत । तस्मात् नो स्त्रीणां कथां कथयेत् ||५|| અ-હવે બીજું સમાધિસ્થાન કહે છે કે-જે સ્ત્રીઓની કથા કહેતા નથી તે મુને છે. તે શા માટે ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે-સ્ત્રી સબધી-સ્ત્રીઓની આગળ કથા કરનાર બ્રહ્મચારી સાધુ, બ્રહ્મચર્યના વિષયમાં શકા, અભિલાષા અને લસદેહ પામનારે, તેમજ ભેદને મેળવનારા, ઉન્માદવાળા, દીર્ઘકાલિક રાગવાળા અને તથા કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય, માટે સ્ત્રીઓની કથાને मुनि उडे नहीं. ( ५-४८3 ) णो इत्थीहिं सद्धिं सन्निसिज्जागए विहरित्ता हवइ, से निग्गंथे । त कहमिति चे आयरियाह - निग्गंथस्स खलु इत्थसिद्धिं सन्निसिज्जागयस्स बंभचारिस्स बंभचेरे संका वाकखा वा वितिमिच्छा वा समुप्पज्जिजा, भेयं वा लभेज्जा, उम्माय' वा पाउणिज्जा, दीहकालिय वा रोगायँक' हवेज्जा, केवलिपण्णत्ताओं धम्माओ वा भंसिज्जा, तम्हा खलु नो fariथे इत्थसिद्धिं सन्निसिज्जाए विहरिज्जा ॥६॥ नो स्त्रीभिः सार्द्धं सन्निषद्यागतो विहर्त्ता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ २३. स्त्रीभिः साई सन्निषद्यागतस्य ब्रह्मचारिणो ब्रह्मचर्ये शङ्का या काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातकं भवेत् । केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भंसेत । तस्मात् खलु न निर्ग्रन्थः स्त्रीभिः साई सन्निषद्यागतो विहरेत् ॥६॥ અથ –હવે ત્રીજું સમાધિસ્થાન કહે છે કે જે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસતું નથી તે નિગ્રંથ છે. તે કેમ? તેના જવાબમાં આચાર્યશ્રી કહે છે કેસ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસનાર બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના વિષયમાં પૂર્વોક્ત શંકા-અભિલાષાફલસંદેહ-ભેદ-ઉમાદ-દીર્ઘકાલિક રોગવાળે બને છે અને કેવલીકથિત ધર્મથી સરકી જાય છે, માટે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર નહિ બેસનારો જે હોય તે સાચો साधु छ. (१-४८४) ___णो इत्थीण इंदियाई मणोहराई मनोरमाई अलोएत्ता णिज्झाइत्ता हवइ, से निग्गंथे। त कहमिति चे आयरियाहनिग्गंथस्स खलु इत्थीण इंदियाईमणोहराई मनोरमाई आलोयमाणस्स निज्झाएमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिजा, भेय वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दीहकालिय वा रोगायंक हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ वा भसेजा। तम्हा खलु णो णिग्गंथे इत्थीण इंदियाई मनोहराई मनोरमाई अलोएज्जा णिज्झाइज्जा ॥७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ર૩ર શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે ___नो स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयिता निध्याता भवति, स निर्ग्रन्थः। तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयतो निध्यायतो ब्रह्मचारिणो ब्रह्मचर्थे शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेदंवा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्वकालिक वा रोगातङ्गं भवेत्, केवलिप्रज्ञप्ताद् धर्माद वा भ्रंसेत् । तस्मात् खलु नो निग्रन्थः स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयेत् निध्यायेत् ॥७॥ અર્થ-ચોથું સ્થાન બતાવે છે કે-જે સ્ત્રીઓની મનહર-આકર્ષક-મનોરમ તથા આહ્લાદકારક ઇન્દ્રિયેનું દર્શન, સ્મરણ તથા ચિંતન કરતું નથી તે મુનિ છે. તે કેમ? તેના જવાબરૂપે આચાર્યશ્રી કહે છે કે-આ ચોકકસ હકીકત છે કે સ્ત્રીઓની મનહર અને મનોરમ ઇન્દ્રિયેનું દર્શન તથા ચિંતન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના विषयमा पूर्वरित शमलिताषा, सड, मेद, माह, દીર્ઘકાલિક રોગાતંકવાળો બની, અંતે કેવલી પ્રણીત ધર્મથી ભ્રષ્ટ થાય છે માટે સ્ત્રીઓની મનહર-મનોરમ ઈન્દ્રિયોને નહીં જોનારે અને તેનું ચિંતન નહીં કરનાર હોય તે ४ साधु छे. (७-४८५) णो इत्थीण कुड्डतरंसि वा दूसंतरंसि वा भित्तितरंसि वा कूइयसवा रुझ्यसद्दवा गीयसह वा हसियसद' वा थणियसद' वा कंदियसह वा विलवियसवा सुणित्ता भवइ, से निग्गंथे। Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ २33 त' कहमिति चे आयरियाह-निग्गथस्स खलु इत्थीण कुड्डतरेसि वा दूसंतरसि वा भितितरसि वा कूइयसद वा रुझ्यसदं या गीयसद वा हसियसई वा थणियसई वा कंदियसद्द वा विलवियसह वा सुणमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कांखा वा वितिगिच्छा वा समुपजिज्जा, भेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दिहकालिय वा रोगायक हवेज्जा, केवलिपन्नताओ धम्माओ वा भंसेज्जा । तम्हा खलु निग्गंथ णो इत्थीण कुडतरसि वा दूसतरंसि वा भित्तितरंसि वा कुइयस वा रुइयसद वा गीयसदं वा हसियसद वा थणियसई वा विलवियसई वा सुणमाणो विहरेज्जा ॥८॥ नो स्त्रीणां कुड्यान्तरे वा दृष्यान्तरे वा भित्यन्तरे वा कूजितशब्द वा रुदितशब्द वा गीतशब्द वा हसितशब्द वा स्तनितशब्दं वा क्रन्दितशब्द वा विलपितशब्द वा श्रोता भवति, स निर्ग्रन्थः। तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां कुड्यान्तरे चा दृष्यान्तरे वा भित्त्यन्तरे वा कूजितशब्द वा रुदितशब्द वा गीतशब्द वा हसितशब्द वा स्तनितशब्द वा क्रन्दितशब्द वा विलपितशब्द वा श्रृण्वतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्गा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्क भवेत् । केवलिप्रज्ञप्ताद धर्माद् वा भ्रंसेत् । तस्मात् खलु निर्ग्रन्थः नो स्त्रीणां कुड्यान्तरे वा दूष्यान्तरे वा भित्त्यन्तरे वा कूजितशब्द वा रुदितशब्द वा गीतशब्द वा हसितशब्द वा स्तनितशब्द वा क्रन्दितशब्द वा विलपितशब्द वा श्रृण्वन् विहरेत् ॥८॥ Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–પાંચમું સ્થાન કહે છે કે-પાષાણની ભીંતરૂપ કુચના અંતરાલમાં, વસ્ત્રનિર્મિત પડદાના અંતરાલમાં અને પાકી ઈંટ વિ.થી બનાવેલ ભીંતના અંતરાલમાં રહીને, સ્ત્રીઓના સુરતકાલના શબ્દો, પ્રણયકલહજય રૂદનના શબ્દો, પંચમ રાગ વિ.થી પ્રારંભેલ સંગીતના શબ્દો, હાસ્ય સહિત શબ્દો, ભેગ સમયના અસ્પષ્ટ શબ્દો, ઉચ્ચ સ્વરે રડાતા શબ્દો અને વિલાપના શબ્દોને જે સાંભળતો નથી તે સાધુ છે. તે કેમ ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્ય શ્રી ફરમાવે છે કે કૃજિત શબ્દ, રૂદિત શબ્દ, ગીત શબ્દ, હસિત શબ્દ, સ્વનિત શબ્દ, કંદિત શબ્દ, અને વિલપિત શબ્દને, સાંભળનાર બ્રહ્મચારી મુનિના બ્રહ્મચર્ય વિષયમાં મુનિ, પૂર્વોક્ત શંકા, અભિલાષા, ફલસંદેહ, ભેદ, ઉન્માદ અને દીર્ઘકાલિક રોગાતંકવાળો બની, અંતે કેવલીકથિત ધર્મથી ખસી જાય છે. આથી ચક્કસપણે સાધુએ કૂદ્યના, દૂષ્યના અને ભીંતના આંતરે રહીને, કૃજિત-રૂદિત-ગીતહસિત-સ્તનિત કંદિત અને વિલપિત શબ્દને નહીં સાંભળો મુનિ મોક્ષમાર્ગમાં વિચરે છે. (૮-૪૯૬) को इत्थीणं पुन्चरय वा पुव्वकीलिय वा अणुसरित्ता हवइ, से निग्गथे। तं कहमिति चे आयरियाह-निग्गैथस्स खलु इत्थीणं पुव्वरयं पुबकीलियं अणुसरमाणस्स बंभयारिस्स વિસરે સંજા વાર વા વિિિાછી વા સમુનિન્ના, मेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा दीहकालिय वा Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મા સમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૩૫ रोगायक' हवेजा, केवलिपन्नताओ धम्माओ वा भसेजा। तम्हा खलु नो निग्गंथे इत्थीण पुव्वकीलिय अणुसरेखा || ९ || " नो खीभिः पूर्वरतं वा पूर्वक्रीडित वा अनुस्मर्त्ता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीभिः पूर्वरत' पूर्वक्रीडित अनुस्मरतो ब्रह्मचारिणो शङ्कावा काढून वा विचिकित्सा वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्क' भवेत्, केवलज्ञप्ता धर्माद् भ्रंसेत् । तस्मात् खलु निर्ग्रन्थः नो स्त्रीभिः पूर्वरत' पूर्वक्रीडितमनुस्मरेत् ||९|| અ-હવે છઠ્ઠું સ્થાન કહે છે કે-પૂર્વકાળમાંગૃહસ્થજીવનમાં સ્ત્રીઓની સાથે ભાગવેલ ભાગેાનું જે સ્મરણ કરતા નથી તે નિગ્રંથ છે. આમ કેમ ? તેના જવાબરૂપે આચાર્યશ્રી કહે છે કે-પૂર્વકાળમાં સ્ત્રીઓની સાથે ભાગવેલ ભાગાતું જે સ્મરણ કરનાર બ્રહ્મચારી નિર્ગ "થ, બ્રહ્મચર્ય ના विषयमा शा, आअंक्षा, इसस हेड, लेह, उन्माद भने દીર્ઘ કાલિક રાગાત'કવાળા અની, આખરે કેટલીકથિત ધર્મથી પતિત અની જાય છે; માટે નિશ્ચયથી પૂર્વકાળમાં સ્ત્રીઓની साथै रेल डीडानु' स्मरस्य निर्भथ न रे ! ( ८-४८७ ) गोपी' आहार' आहारेत्ता हवइ, से निग्गंथे । त' कहमिति चे आयरियाह - निग्गंथस्स खलु पणी पाणभोअण आहारेमाणस्स भयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुपज्जिज्जा, भेय वा लभेज्जा, उम्माय वा पाउणिञ्जा, दीहका लियं वा रोगायक' हवेजा, केवलिपन्नत्ताओ Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ धम्माओ वा सेजा । तम्हा खलु णो निम्गंथे पणीय आहार' आहारेजा ||१०॥ नो प्रणीतमाहारमाहारयिता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु प्रणीत पाणभोजनमाहारयतो ब्रह्मचारिणों ब्रह्मचर्थे शङ्का वा काडून वा विचिकित्सा वा समुत्पद्येत, भेदं वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्कं भवेत्, केवलिप्रज्ञप्ताद धर्माद् वा सेत् । तस्मात् खलु नो निर्ग्रन्थः प्रणीतमाहारमाहरेत् || १०॥ અ-સાતમું સ્થાન જણાવે છે કે-જે થી વિ. સ્નિગ્ધ પદાર્થોથી ભરચક આહારને વાપરતા નથી તે મુનિ છે. એમ કેમ ? આના પ્રત્યુત્તરરૂપે આચાર્ય શ્રી કહે છે કેસ્નિગ્ધ ભાજન કરનાર બ્રહ્મચારી સાધુ, બ્રહ્મચર્યના विषयभांश-अंक्षा- इसस हेड -लेह - उन्माद ने दीर्घકાલિક રાગાત કવાળા બની, અંતે કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે; માટે નિશ્ચય સાધુ સ્નિગ્ધ આહારનું भोभन अरे नहीं ! ( १०-४६८ ) णो अमाया पाणभोग' आहरेत्ता हवइ, से निग्गंथे । तकमिति चे आयरियाह - निग्गंथस्स खलु अमायाए पाणभोण' आहारेमाणस्स बंभयारिस्त बंभचेरे संका वा कखा वा वितिमिच्छा वा समुप्पज्जिज्जा, भेय' वा लभेज्जा, उम्माय वा पाउपिज्जा, दीहकालिय वा रोगायंक' हवेज्जा, केवलि - Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ર૩૭ पण्णत्ताओ धम्माओ वा भंसेज्जा। तम्हा खलु णो णिग्गंथे अइमायाए पाणभोअण भुजेज्जा ॥११॥ नो अतिमात्रया पानभोजनमाहारयिता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु अतिमात्रया पानभोजनमाहारयतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातकं भवेत् , केवलिप्रज्ञप्तादू धर्माद वा भ्रंसेत । तस्मात् खलु नो निम्रन्थोऽतिमात्रया पानभोजन भुञ्जीत ।। ११ ॥ અથ–આઠમું સ્થાન જણાવે છે કે માપનું ઉલ્લંઘન કરી પાનજનને જે વાપરતો નથી તે સાધુ છે. આમ કેમ ? તેના જવાબમાં આચાર્યશ્રી કહે છે કે-માત્રાનું ઉલંઘન કરી પાન જન કરનાર બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના विषयमi Al-ziक्षा-सह--3माह सने ही. કાલિક ગાતંકવાળો બની કેવલી પ્રણીત ધર્મથી પડી જાય છે; તેથી માત્રાતિમાત્ર પાનજનને આહાર સાધુ કરે नडा ! (११-४८६) णो विभूसाणुवाई हवइ, से णिग्गंथे। त' कहमिति चे आयरियाह-विभूसावत्तिए विभूसिय सरीरे इत्थिजणस्स अभिलसणिज्जे हवइ, तओण तस्स इत्थिजणेण अभिलसिज्जमाणस्स बंभचारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेय वा लभेजा, उम्माय वा पाउणिज्जा, Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दीहकालिय वा रोगायक हवेज्जा, केवलिपपत्ताओ धम्माओवा भंसेज्जा। तम्हा खलु णो णिग्गंथे विभूसाणुवाई सिया॥१२।। - नो विभूषानुपाती भवति स निर्ग्रन्थः। तत्कथमिति चेदाचार्य आह-विभूषावर्तिकः विभूषितशरीरः स्त्रीजनस्य अभिलषणीयो भवति । ततः खलु तस्य स्त्रीजनेन अभिलष्यमाणस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातकं भवेत्, केवलिप्रज्ञप्ताद धर्माद् वा भ्रंसेत् । तस्मात् खलु नो निर्ग्रन्थः विभूषानुपाती स्यात् ।।१२।। અથ–નવમું સ્થાન જણાવે છે કે-શરીરની શોભાના સાધનો દ્વારા જે શરીરને સંસ્કાર કરતા નથી તે સાધુ છે. એમ કેમ ? તે પ્રત્યુત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે-શરીરની શોભા કરનાર અને સ્નાન વિ.થી સુશોભિત શરીર બનાવનાર સ્ત્રીજનથી ઈચ્છનીય બને છે, તેથી સ્ત્રીજનથી અભિલષણય બનેલ તે બ્રહ્મચારી નિન્ય, બ્રહ્મચર્યના વિષયમાં શંકાકાંક્ષા-ફલસંદેહ-ભેદ–ઉમાદ અને દીર્ઘકાલિક રોગાતંકવાળે બની કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ બને છે; જેથી નિશ્ચયથી સાધુ વિભૂષા કરનારે બને નહીં. (૧૨-૫૦૦) णो सदरूवरसगंधफासाणुवाई हवइ, से णिग्गंथे। त कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु सदरूवरसगंधफासाणुवाइस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेय वा लभेजा। उम्माय वा पाउणिजा, दीहकालिय वा रोगायंक हवेजा, केवलिपण्ण Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૩૯ ताओ धम्माओ वा भसेज्जा । तम्हा खलु निग्गंथे नो सदरूवरसगंधफासाणुवाई हवेजा । दसमे बंमचेरसमा हिट्ठाणे हवइ ।। १३ ।। नो शब्दरूपरसगंधस्पर्शानुपाती भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु शब्दरूप - रसगन्धस्पर्शानुपातिनो ब्रह्मचारिणों ब्रह्मचर्ये शंका वा काझ वा विचिकित्सा वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्मादं वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्क भवेत्, केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत । तस्मात् खलु नो निर्ग्रन्थः शब्दरूपरसगन्धस्पर्शानुपाती भवेत् । दशम' ब्रह्मचर्यसमाधिस्थान' भवति ॥ १३ ॥ અદશમું સ્થાન જણાવે છે કે-જે સ્ત્રીઓના મનેાહર શબ્દ-રૂપ રસ-ગંધ અને સ્પર્ધામાં આસક્ત થતા નથી તે સાધુ છે. આમ કેમ ? તે પ્રત્યુત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે-સ્ત્રીઓના મનેાહર શબ્દ આદિમાં આસક્ત ब्रह्मयारी भुनि, प्रार्थना विषयभां श-शंक्षा-इसस हेडભેદ-ઉન્માદ અને દીર્ઘકાલિક રોગાત કવાળા બની છેવટે કેવલીકથિત ધમ થી ભ્રષ્ટ થાય છે; તેથી નિશ્ચયથી નિગ્રંથ સ્ત્રીઆના શબ્દ આદિમાં આસક્ત અને નહીં. ( ૧૩–૫૦૧ ) હવે પૂર્વોક્ત વિષા શ્લેાકેામાં જણાવે છે. जं विवित्तमणाइन्न, रहियं थीजणेण य । बंभचेरस्स रक्खट्ठा, आलयं तु निसेव ॥ १ ॥ यो विविक्तः अनाकीर्णः, रहित स्त्रीजनेन च । ब्रह्मचर्यस्य रक्षार्थमालय' तु निषेवते ॥ १ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અ–એકાન્તરૂપ અને વસતિમાં જે બ્રહ્મચર્યની ( १-५०२ ) . શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સ્રીજન વિ.થી રહિત રક્ષાથે રહે છે, તે સાધુ છે. मणपल्हायजणणि, कामरागविवणि । बभचेररओ भिक्खु, थीकह तु विवञ्जए ||२|| मनः प्रहलादजननीं, कामरागविवर्द्धनीम् । ब्रह्मचर्यरतो भिक्षुः खीकथां तु विवर्जयेत् ॥ २ ॥ અ-બ્રહ્મચર્યના પાલનમાં પરાયણ મુનિ, ચિત્તને પ્રસન્ન કરનારી અને કામરાગની વિશેષથી વૃદ્ધિ કરનારી સ્ત્રી સંબધી કથાના પરિત્યાગ કરે! (૨-૫૦૩ ) सम' च सथब थीहिं, संकह च अभिक्खणं । भचेररओ भिक्खू, णिच्चसो परिवज्जए || ३ || सम' च संस्तव स्त्रीभिः, संकथां च अभीक्ष्णम् । ब्रह्मचर्यरतो भिक्षु नित्यशः परिवर्जयेत् ॥ ३ ॥ , અ -બ્રહ્મચર્ય પાલનમાં લીન સાધુ, સ્ત્રીઓની સાથે પરિચય, એક આસન ઉપર બેસવાને તેમજ સ્રીજન જે સ્થલે એસેલ હાય તે સ્થાને બે ઘડી પહેલાં બેસવાના અને વારવાર રાગપૂર્વક વાતચીત કરવાના સતત ત્યાગ કરે ! (3-408) Jain Educationa International पेहिय । अंगपच्च गढाण', चारुल्लविय बंभचेररओ थीण, चक्खुगेज्झ विवञ्जए ||४|| अङ्गप्रत्यङ्गसंस्थान, चारुल्लपितप्रेक्षितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, चक्षुर्ग्राह्यं विवर्जयेत् ॥ ४ ॥ For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૪૧ અથ–બ્રહ્મચર્યરત મુનિ, સ્ત્રીઓના સુંદર મસ્તક વિ, અંગે તેમજ વક્ષસ્થળ વિ. ઉપાંગના આકાર, સુંદરવિશિષ્ટ-બૅગ વચન કરનાર મુખ તથા કટાક્ષપૂર્વક જોનાર નેત્ર અર્થાત્ રાગથી જેવાતા સ્ત્રીઓના આકાર, હાવભાવ મુખ, નેત્ર વિ.નું દર્શન છેડી દે! (૪-૫૦૫) कूइयं रुइय गीय', हसिय थणिय कंदियं । बंभचेररओ थीण, सोयगिझ विवजए ॥५॥ कूजित रुदित गीत, हसित स्तनित क्रन्दितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, श्रोत्रग्राह्य विवर्जयेत् ॥५॥ અર્થ-બ્રહ્મચર્ય પાલનમાં દક્ષ ભિક્ષુ, કુષ્ય વિ. આંતરામાં રહીને શ્રવણેન્દ્રિયના વિષયરૂપ સ્ત્રી સંબંધી કૂજિતરૂદિત-ગીત-હસિત-સ્વનિત અને કંદિત (પૂર્વે અર્થ કરેલ) શબ્દોનો ત્યાગ કરે ! (પ-પ૦૬) હા વુિં છું , સંસાપત્તાનિયા થા बंभचेररओ थीण, कयाइवि नाणुचिते ॥६॥ हास क्रीडां रतिं दर्प, सहसाऽवत्रासितानि च । ब्रह्मचर्यरतः स्त्रीणां, कदाचिदपि नानुचिन्तयेत् ॥६॥ અર્થ-બ્રહ્મચર્યપરાયણ નિ, સ્ત્રીઓની સાથે પૂર્વકાળમાં કરેલ હાસ્ય-ક્રીડા-પ્રીતિ અને અહંકાર, અવળી બનેલ સ્ત્રીને એકદમ ત્રાસ પહોંચાડનાર પોતાના તરફથી આચરાયેલ સ્વમૂર્છાવસ્થાસૂચક આંખમિચામણું વિ. ચેષ્ટાએને કદી પણ યાદ ન કરે! (૬-૫૦૭) Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ રકર - - - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે पणीय भत्तपाण तु, खिप्प मयविवड्ढण। बंभचेररओ भिक्खू , णिचसो परिवज्जए ॥७॥ प्रणीत भक्तपान तु, क्षिप्रं मदविवर्द्धनम् । ब्रह्मचर्यरतो भिक्षुः, नित्यशः परिवर्जयेत् ||७|| અથ–બ્રહ્મચર્યાસક્ત મુનિ, શીઘ કામવાસનાને જાગૃત કરનાર સ્નિગ્ધ આહાર-પાણી વિ.નો સર્વદા ત્યાગ કરે! (–પ૦૮). धम्मलद्ध मिय काले, जत्तत्थ पणिहाणव। नाइमत्त तु भुजेज्जा, बंभचेररओ सया ॥८॥ ધર્મ પિત્ત શાસે, ચાત્રાથ* ઘfધારવાના नातिमात्र तु भुञ्जीत, ब्रह्मचर्यरतः सदा ।।८।। અર્થ-ચિત્તની સમાધિવાળે -બ્રહ્મચર્યપાલનમાં તત્પર મુનિ, સાધુના આચાર અનુસારે મેળવેલ તથા સંયમનિર્વાહ ખાતર શાસ્ત્રવિહિત કાળે હંમેશાં પરિમિત આહારને આરેગે, પરંતુ તેની માત્રાનું ઉલ્લંઘન કરી આહારને કરે નહીં. (૮-૫૦૯) विभूस परिवज्जेज्जा, सरीरपरिमंडण। बंभचेररओ भिक्खू, सिंगारत्थन धारए ॥९॥ રિમૂજ રિવત, શરીરપરિમાન્ડના ब्रह्मचर्यरतौ भिक्षुः, शृङ्गरार्थे न धारयेत् ॥९॥ અથ–બ્રહ્મચર્ય પાલનમાં લીન સાધુ, અતિ ઉત્કૃષ્ટ વસ્ત્રપરિધાનરૂપ વિભૂષાને છેડે તથા શૃંગાર માટે શરીરની શેભારૂપ વાળ વિના સંસ્કારને ધારણ ન કરે! (~-૫૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ सट्टै रूवे य गंधे य, रसे फासे तहेव य। पंचविहे कामगुणे, णिच्चसो परिवज्जए ॥१०॥ शब्दान रूपाणि च गन्धांश्च, रसान् स्पर्शास्तथैव च । पञ्चविधान् कामगुणान् , नित्यशः परिवर्जयेत् ॥१०॥ અથ–બ્રહ્મચર્ય પાલનમાં રત મુનિ, પાંચ પ્રકારના भनाड२ १४४-३५-२स-1-२५२३५ भगुणनो मनु२०ी न मानतो, तेने त्या॥ ४२. ( १०-५११) आलओ थीजणाइप्णो, थीकहा च मनोरमा । संथवो चेव नारीण, तासिं इंदियदरिसण ॥११॥ कूइय रुइय गीय, हसिय भुत्तासियाणि य। पणीय भत्तपाण' च, अइमाय पाणभोयण ॥१२॥ गत्तभूसणमिट्ठ च, कामभोगा य दुज्जया । नरस्सऽत्तगवेसिस्स, विस तालउड जहा ॥१३॥ -त्रिभिविशेषकम् ॥ आलयः स्त्रीजनाकीर्णः, स्त्रीकथा च मनोरमा। संस्त श्चैव नारीणां, तासामिन्द्रियदर्शनम् ॥११॥ कूजित रुदित गीत, हसित भुक्तस्मृतानि च । प्रणीत भक्तपान च, अतिमात्र पानभोजनम् ॥१२॥ गात्रभूषणमिष्ट च, कामभोगाश्च दुर्जयाः । नरस्यात्मगवेषिणो, विष तालपुटयथा ॥१३।। -त्रिभिर्विशेषकम् ।। અથ–સ્ત્રી-પશુ-નપુંસકવાળી વસતિ, મને હર સ્ત્રીકથા, સ્ત્રી સાથે પરિચય, સ્ત્રીઓની ઇન્દ્રિયનું દર્શન, કૂજિત Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રૂદિત-ગીત-હસિત શબ્દનું શ્રવણુ, ભાગવેલ ભાગેાનું સ્મરણુ, સ્નિગ્ધ આહાર-પાણી આરેાગવા, પ્રમાણ ઉપરાન્ત આહાર લેવા, સ્ત્રીઓને ઈષ્ટકારક શરીરને સુશોભિત કરવું અને દુય કામભેાગા, માક્ષાર્થી આત્મા માટે દ્રશ્યભાવ જીવનના નાશ કરનાર હાઈ તાલપુટ ઝેર જેવા મહા ભયંકર છે. (૧૧ થી ૧૩, ૫૧ર થી પ૧૪) ૨૪૪ दुजये कामभोगे य, णिच्चसो परिवज्जए । संकट्ठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणव ॥ १४ ॥ दुर्जयान् कामभोगांश्च नित्यशः परिवर्जयेत् । રાષ્ટ્રાસ્થાનિ સર્વાળિ, વર્તયેત્ પ્રવિધાનવાનું ||o|| . અ -પ્રણિધાનવાળા સાધુ, દુય કામભેગાના સદા ત્યાગ કરે! તથા શંકા વિ.ના જનક, સ્રીજન વિ. સહિત દશ સ્થાનાને છેડી દે! નહીંતર જિનાજ્ઞાભંગ વિ. ઢાષા પેદા થાય! ( ૧૪-૫૧૫ ) धम्मारामे चरे भिक्खू, धीइम' धम्मसारही । યમનેસમાહિલ ।। धम्मारामरए તે, धर्मारामे चरेद्र भिक्षुः धृतिमान् धर्मसारथिः । धर्मारामरतों દ્વાન્તઃ, ब्रह्मचर्यसमाहितः ॥ १५ ॥ અધૈય મૂર્તિ, ધર્મ સારથિ, ધર્માંના ઉદ્યાનમાં વિચરનારા, ઇન્દ્રિય-મનના વિજેતા અને બ્રહ્મચર્ય-સમાધિસંપન્ન બની, મુનિ, શ્રુતચારિત્રરૂપ ધર્મોદ્યાનમાં વિહાર કરનારા અને ! (૧૫–૫૧૬ ) Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૪૫ देवदानवगंधव्या, जक्रवरक्खसकिनरा। बंभयारी नमसंति, दुकर जे करंति ते ॥१६॥ देवदानवगन्धर्वाः, यक्षराक्षसकिन्नराः । ब्रह्मचारिणो नमस्यन्ति, दुष्कर कुर्वन्ति तान् ॥१६।। અર્થ-જેઓ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓને વૈમાનિક-જ્યોતિષી દે, ભવનપતિનિકાયના દેવ તથા ગંધર્વ-યક્ષ વિ. વ્યંતર-વાનભંતરના દેવ અર્થાત્ સમસ્ત દેવ નમસ્કાર કરે છે. (૧૬-પ૧૭) एस धम्मे धुवे णिच्चे, सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेण, सिज्झिस्संति तहावरेत्ति बेमि ॥१७॥ gs ધમ ધ્રુવો નિરા, શાશ્વત નિાિતઃા. सिद्धाः सिध्यन्ति चानेन, सेत्स्यन्ति तथाऽपरे इति ब्रवीमि।१७। અ–આ ચાલું અધ્યયનમાં શ્રી જિનદેવકથિત બ્રહ્મચર્ય નામનો ધર્મ, ધ્રુવ-નિત્ય-શાશ્વત છે, કેમ કે--આ ધર્મારાધનથી ભૂતકાળમાં ભવ્ય જીવ સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે; એમ હે જબૂ! હું તને કહું છું. (૧-૫૧૮) સોલમ્ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપગ્નમણીયાધ્યયન-૧૭ जे केइ उ पव्वइए नियंठे, धम्म सुणित्ता विणयोववण्णे । सुदुल्लह लहिउ बोहिलाम', विहरेज पच्छा य जहासुह'तु ॥१॥ यः कश्चित्तु प्रव्रजितो निर्ग्रन्थो, धर्मं श्रुत्वा विनयोपपन्नः । सुदुर्लभ लब्ध्वा बोधिलाभ', विहरेत् पश्चाच्च यथासुख तु ।।१।। અથ-કઈ એક મુમુક્ષુ ધર્મનું શ્રવણ કરી, અત્યંત દુર્લભ ધિલાભ મેળવી અને વિનીત બની દીક્ષિત થયેલ સાધુ, દીક્ષા બાદ નિદ્રા વિ.ની પરવશતાથી શીયાલ વૃત્તિવાળો-સુખશીલી બની શિથિલાચારી બને છે, તે પાપભ્રમણ डेवाय छे. (१-५१८) सेज्जा दढा पाउरण में अस्थि, ___ उप्पजइ भोत्तु तहेव पाउं । जाणामि ज वट्टइ आउसुत्ति, किं नाम काहामि सुएण भंते ! ॥२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપશ્રમણીયાધ્યયન-૧૭ शय्या दृढा प्रावरणं मेऽस्ति, उपपद्यते भोक्तुं तथैव पातुम् । जानामि यद्वर्तते, आयुष्मन्निति, किं नाम अरिष्यामि श्रुतेन भदन्त ! ||२॥ અ-જ્યારે ગુરૂ આગમના અભ્યાસ માટે પ્રેરણા કરે છે, ત્યારે પાપશ્રમણુ શું અથવા કેવુ ખેલે છે ? સૂત્રકાર તે કહે છે કે-હે આયુષ્મન્ ગુરૂમહારાજ ! મારી પાસે વસતિ વિ. દૃઢ છે, કામળી વિ. ઉપકરણા દૃઢ છે અને ખાવા-પીવાનુ પર્યાપ્ત માત્રામાં મળી જાય છે, જે જીવ वि. तत्त्व ते हु लागु छ; तो हे भगवान् ! हवे આગમશાસ્ત્ર ભણીને મારે મીજી' શું કામ છે? (૨-પર૦) जे केइ पव्चइए, निद्दासीले पगामसो । भोच्चा पेच्चा सुद्द सुअर, पावसमणेति वच्चड़ || ३ || यः कश्चित् प्रव्रजितः, निद्राशीलः प्रकामशः | भुक्तवा पीत्वा, सुखं स्वपिति, पापश्रमणः इत्युच्यते || ३ || ૨૪૭ , અ—જે કાઈ દીક્ષિત સાધુ, અત્યંત અશન વિ. અને ધ વિ. મનમાની રીતિએ વાપરીને, નિદ્રા નામના પ્રમાદમાં પડી સુખપૂર્વક સુઈ રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (3-429) आयरियडवज्झाएहिं, सुर्य विषयं च गाहिए। ते चैव खिंसई बाले, पावसमणेति वच्चइ ||४|| आचार्योपाध्यायः, श्रुत' विनय च प्रग्राहितः । तानेव खिसति बालः, पापश्रमणः इत्युच्यते ||४|| Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-જ્યારે આચાર્ય અને ઉપાધ્યાયે, શાસ્ત્ર ભણવાની અને વિનય–સેવા બાબતનું શિક્ષણ આપેલ હોય, ત્યારે જે અજ્ઞાની સાધુ આચાર્ય વિ.ની નિંદા કરે છે, તે સાધુ પાપશ્રમણ કહેવાય છે. (૪પરર) जायरियउवज्झायाण, सम्म न पडितप्पए । अप्पडिपूयए थद्धे, पावसमणेत्ति वुच्चइ ।।५।। आचार्योपाध्यायानां, सम्यग् न परितृप्यति । अप्रतिपूजकः स्तब्धः, पापश्रमणः इत्युच्यते ॥५॥ અર્થ-જે સાધુ, આચાર્ય વિ. ગુરૂજનની શાસ્ત્રોક્ત રીતિએ સેવા-શ્રુષા કરી તેઓને પ્રસન્ન કરતું નથી અને ઉપકારી ગુરૂજનને પ્રત્યુપકાર કરતો નથી તથા અહંકારમાં મસ્ત બને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (પ-પર૩) सम्ममाणे पाणाणि, वीयाणि हरियाणी य । असंजए संजयमन्नमाणों, पावसमणेत्ति वुच्चइ ॥६॥ संमर्दयन् प्राणान् , वीजानि हरितानि च । असंयतः संयत मन्यमानः, पापश्रमणः इत्युच्यते ॥६॥ અર્થ–બેઈન્દ્રિ વિ. ત્રસ જીને, ડાંગર વિ. બીજોને, દુર્વા વિ. લીલી વનસ્પતિને અર્થાત્ સર્વ એકન્દ્રિ જીવોને ચરણ વિ.થી પીડા પહોંચાડનાર, સંયમભાવથી વજિત બની રહેલ હોય, તેમ છતાં પણ પોતે પોતાને સંયત માની રહેલ હોય, તે સાધુ પાપભ્રમણ કહેવાય છે. (૬-પર૪). संथारं फलग पीढं, निसिज पायकंबल । अप्पमजियमारहइ, पावसमणेत्ति वुच्चइ ॥७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપમણીયાધ્યયન-૧૭ संस्तारक फलक पीठ, निषद्यां पादकम्बलम् । अप्रमाय॑मारोहति, पापश्रमणः इत्युच्यते ॥७॥ અથ–જે સાધુ, શયન-આસન-પાટ-બજેઠ–સ્વાધ્યાયભૂમિ-પાદકંબલ-ઉનના કે સૂત્રના વસ્ત્રને, રજોહરણ વિ.થી પ્રમાર્યા કે જોયા વગર તેના ઉપર બેસે છે કે વાપરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૭-૫૨૫) दवदवस्स चरइ, पमत्ते य अभिक्रवण । उल्लंघणे य चंडे य, पावसमणेत्ति वुच्चइ ॥८॥ द्रुत द्रुतौं चरति, प्रमत्तश्चाभीक्ष्णम् । उल्लङ्घनश्च चण्डश्च, पापश्रमण: इत्युच्यते ||८|| અર્થ-જે સાધુ, જદી જદી ચાલે છે, વારંવાર ક્રિયામાં પ્રમાદી બને છે, સાધુમર્યાદાનું ઉલ્લંઘન કરે છે તથા સમજાવનાર સામે ક્રોધ કરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૮-પર૬) पडिलेहेइ पमत्ते, अवउज्झइ पायकम्बल' । पडिलेहणा अणाउत्ते, पावसमणेत्ति वुच्चई ।।९।। प्रतिलेखयति प्रमत्तः, अपोज्जति पात्रकम्बलम् । प्रतिलेखनाऽनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥९॥ અથ–જે સાધુ, પ્રમાદી બની વસ્ત્ર-પાત્ર વિ.ની પ્રતિલેખન કરે છે, તેમાં બરોબર ઉપગ રાખતે નથી તથા પાત્ર-કંબલ વિ. ઉપાધિને જ્યાં-ત્યાં છોડી દઈ સંભાળ રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે. (૯-પર૭) Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે पडिलेहेइ पमत्ते से, जं किं चि हु णिसामिया । गुरुपरिभाए णिच्चं, पावसमणेत्ति बुच्चइ ॥१०॥ प्रतिलेखयति प्रमत्तः सः, यत् किंचित् खलु निशम्य । गुरुपरिभावको नित्य', पापश्रमणः इत्युच्यते ॥ १० ॥ અર્થ-જે સાધુ, અહીંતહીંની વાત સાંભળતે રહીને વસ્ત્ર- પાત્ર વિ.ની પ્રતિલેખન કરે છે તથા તે પ્રમાદી બનેલો અને હંમેશાં ગુરૂની આશાતના કરતે રહે છે, તે પાપશ્રમણ ४वाय छे. (१०-५२८) बहुमायी पमुहरी,थद्धे लुद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, पावसमणेत्ति वुच्चइ ॥११॥ बहुमायी प्रमुखरः, स्तब्धी लुब्धः अनिग्रहः । . असंविभागी अप्रीतिकरः, पापश्रमणः इत्युच्यते ।। ११ ।। અર્થ-જે સાધુ, પ્રચુર માયાવાળો, વધારે બકવાદ કરનારે, અહંકારી, લોભી, ઈન્દ્રિયોને વશમાં નહીં રાખનરો, પ્લાન વિ. સાધુની સેવા નહીં કરનાર અને ગુરૂ પ્રત્યે સદ્ભાવ નહીં રાખનારો હોય, તે પાપશ્રમણ કહેવાય छे. (११-५२८) विवायं च उदीरेइ, अधम्मे अतपण्णहा । बुग्गहे कलहे रते, पावसमणेत्ति बुच्चइ ॥१२॥ विवाद च उदीरयति, अधर्माऽप्तप्रज्ञाहा । व्युद्ग्रहे कलहे रक्तः, पापश्रमणः इत्युच्यते ॥ १२ ॥ અથ–જે સાધુ, શાંત થયેલ કજીયાને પ્રગટ કરે Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧. શ્રી પાપથમણીયાધ્યયન-૧૭ છે, દશવિધ સાધુધર્મથી રહિત, સધરૂપ હોઈ સ્વપરહિતકારી બુદ્ધિને કુતર્કોથી નષ્ટ કરે છે તથા હાથી વિ.ના યુદ્ધમાં તથા વચનના કલહમાં તત્પર રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૨-૫૩૦) अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ निसीयइ । आसणम्मि अणाउत्ते, पावसमणेत्ति वुच्चइ ॥१३॥ अस्थिरासनः कौकुचिकः, यत्र तत्र निषीदति । आसने अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥१३॥ અર્થ–જે સાધુ, આસનની સ્થિરતા વગરનો અને ભાંડચેષ્ટા કરનારે જ્યાં-ત્યાં બેસે છે, તેમજ આસનના વિષયમાં ઉપયોગ વગરનો બને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૩-૫૩૧) सरक्खपाओ सुयइ, सेज्जन पडिलेहइ । संथारए अणाउत्तो, पावसमणेति, वुच्चइ ॥१४॥ सरजस्कपादः स्वपिति, शय्यां न प्रतिलेखयति । संस्तारके अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥१४।। અર્થ –જે સાધુ, સચિત્ત ધૂળ વિ.થી ભરેલા પગવાળે સુઈ જાય છે, વસતિની પ્રતિલેખના કરતા નથી અને સંથારાના વિષયમાં ઉપયોગ વગરનો બને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૪-પ૩ર ) दुद्धदहा विगईओ, आहारेइ अभिक्खण। अरए य तवोकम्मे, पावसमणेत्ति वुच्चइ ॥१५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दुग्धदधिनी विकृतिः, आहारयति अभीक्षणम् । अरतश्च तपःकर्मणि, पापश्रमणः इत्युच्यते ॥ १५ ॥ અથજે સાધુ, વિના કારણે વારંવાર દૂધ, દહીં વિ. સઘળી વિગઈઓને વાપરે છે, એટલું જ નહીં પણ અનશન વિ. તપમાં તત્પર બનતો નથી, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૫-પ૩૩) अत्यंतम्मि य सूरम्मि, आहारेइ अभिक्खगं । चोइओ पडिचोएइ, पावसमणेत्ति वुच्चइ ॥१६॥ अस्तान्ते च सूर्य, आहारयति अभीक्ष्णम् । नोदितः प्रतिनोदयति, पापश्रमणः इत्युच्यते ॥ १६ ॥ અથ–જે સાધુ, સૂર્યાસ્ત સુધી વારંવાર વિશેષ કારણ સિવાય આહાર વાપર્યા કરે છે, જ્યારે જ્ઞાન-ક્રિયાની બાબતમાં ગુરૂ વિ.થી પ્રેરણું થાય ત્યારે ગુરૂઓની સાથે વિવાદ કરવા લાગી જાય છે, તે પાપભ્રમણ કહેવાય છે.(૧૬-પ૩૪) आयरियपरिच्चाइ, परपासंड' सेवए ।। गाणं गणिए दुब्भूए, पावसमणेत्ति वुच्चई ॥१७॥ आचार्यपरित्यागी, परपाषण्ड' सेवते । गाणङ्गणिको दुर्भूतः, पापश्रमणः इत्युच्यते ॥ १७ ॥ અથ–જે સાધુ, આચાર્યના પરિત્યાગ કરે છે, શ્રી જિનેક્ત ધર્મ છોડી બીજા ધર્મને આચરે છે, સ્વગણગચ્છને છેડી બીજા ગણમાં જાય છે અને દુરાચારી હોઈ અતિ નિંદનીય બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૭–૫૩૫) Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપમણીયાધ્યયન-૧૭ ૨૫૩ सयं गेह परिच्चन, परगेहंसि वावरे । निमिरेण य ववहरइ, पावसमणेत्ति वुच्चइ ॥१८॥ स्वक गेह परित्यज्य, परगेहे व्यापृणोति । निमित्तेन च व्यवहरति, पापश्रमणः इत्युच्यते ॥१८॥ અથ–જે સાધુ, પિતાના ઘરબારને ત્યાગ કરી અને સાધુપણું સ્વીકારી, ગૃહસ્થના ઘરે આહારાથી બની ગૃહસ્થનું કાર્ય કરે છે, વળી શુભાશુભ કથનરૂપ નિમિત્તથી વ્યાપાર अरे छे, ते पा५श्रम ४डेवाय छे. ( १८-५38) संनाइपिंड जेमेइ, निच्छई सामुदाणिय । गिहिनिसिज्जच वाहेइ, पावसमणेत्ति वुच्चइ ॥१९॥ स्वज्ञातिपिण्ड जेमति, नेच्छति सामुदानिकम् । गृहिनिषद्यां च वाहयति, पापश्रमणः इत्युच्यते ।।१९।। અર્થ-જે સાધુ, પિતાના બંધુ વિ. જ્ઞાતિએ આપેલ આહારને વાપરે છે, અનેક ઘરોથી આણેલી ભિક્ષાને ઈચ્છતો નથી અને ગૃહસ્થાના પલંગ વિ. બેસવાના કે સુવાના साधन। ५२ मेसे छे, ते .५श्रम ४वाय छे. (१८-५३७) एयारिसे पंचकुसीलसंवुडे, रूबंधरे मुणिवराणहि छिमे। एयंसिलोए विसमेव गराहिए, न से इह नेव परत्थ लोए ॥२०॥ एतादृशः पञ्चकुशीलासंवृत्तः, रूपधरो मुनिवराणामधस्तनः । अस्मित् लोके विषमिव गहिंतः, - न स इह न परत्र लोके ।।२०।। मथ-पूर्वात २१३५वाजो साधु, पावस्थ-म Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સન-કુશીલ-સંસક્ત–વથાÚદરૂપ પાંચ અવંદનીય કુશીલ, સાધુઓની માફક આશ્રવદ્વાને નહીં રોકનારે, માત્ર મુનિવેષધારી અને ઉત્તમ મુનિઓની અપેક્ષાએ અત્યંત હલકી કેટિને, આ લોકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેના બંને ભવ બગડી જાય છે, કેમ કે અહીં તે શ્રી ચતુર્વિધ સંઘથી અનાદરણીય અને પરલોકમાં શ્રુતચારિત્રને વિરાધક થવાથી સ્વગ વિ.ના સુખથી વંચિત બને છે. (૨૦-પ૩૮) जे वज्जए एए सया उ दासे, से सुव्बए होइ मुणीण मज्झे । अयंसि लाए अमयंव पूइए, आराइए लोगमिणं तहा परं तिबेमि ॥२१॥ यः वर्जयति एतान् सदा तु दोषान्, ___ स सुव्रतो भवति मुनीनां मध्ये । अस्मिन्लोके अमृतमिव पूजितः, आराधयति लोकमिमं तथा परं इति ब्रवीमि ॥२१॥ અર્થ– જે સાધુ, પૂર્વોક્ત જ્ઞાનાતિચાર વિ. દોષોનો પરિહાર હંમેશાં કરે છે, તે મુનિઓમાં પ્રશસ્ત મહાવ્રતધારી કહેવાય છે; એટલું જ નહીં પરંતુ તે આ લેકમાં અમૃતની માફક શ્રી ચતુર્વિધ સંઘથી પૂજાપાત્ર બને, આલેકને અને પરલોકને આરાધના દ્વારા સફલ બનાવે છે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું. (૨૧-પ૩૯) સત્તરમું શ્રી પાપશ્રમણીયાધ્યયન સંપૂર્ણ છે Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન–૧૮ कंपिल्ले नयरे राया, उदिण्णबलवाहणे । नामेण संजए नाम, मिग्गव उवनिग्गए ॥१॥ काम्पिल्ये नगरे राजा, उदीर्ण बलवाहनम् । नाम्ना संजयों नाम, मृगव्यामुपनिर्गत: ॥१॥ અર્થ-વિશાલ સેના અને વાહનસંપન્ન સંજય નામને પ્રસિદ્ધ રાજા કાંપિલ્ય નગરીમાં રાજ્ય કરતો હતો, તે એક વખતે શિકાર ખેલવા માટે નગરની બહાર નીકળ્યો. (१-५४०) हयाणीए गयाणीए, रहाणीए तहेव य । पायत्ताणीए महया, सव्वओ परिवारिए ॥२॥ मिए छुभित्ता हयगओ, कंपिल्लुजाणकेसरे । भीए संते मिए तत्थ, वहेइ रसमुच्छिए ॥३॥ युग्मम् ।। हयानीकेन गजानीकेन, रथानीकेन तथैव च । पादातानीकेन महता, सर्वतः परिवारितः ।।२।। मृगान् क्षिप्त्वा हयगतः, काम्पील्योद्यानकेशरे । भीतान् श्रान्तान मितान् तत्र, हन्ति रसमूच्छित: ॥३॥ युग्मम् ॥ અથ–તે રાજા, પિતાની વિશાલ અશ્વસેના-હસ્તિસેના Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ર૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રથસેના અને પાયદળ સેનાથી પરિવૃત્ત થઈને, મૃગમાંસના આસ્વાદમાં લુપ બને, ઘોડેસ્વાર બની, કાંપિલ્ય નગરના કેશર નામના ઉદ્યાનમાં પહોંચી, મૃગેને ક્ષેભવાળા બનાવી, ભયભીત તથા આજુબાજુ દોડવાથી ખિન્ન બનેલા કેટલાંક મૃગોને રાજાએ શિકાર કરવા માંડ્યો. (૨+૩, ૫૪૧૫૪ર) अह केसरंमि उजाणे, अणगारे तवोधणे । सज्झायझाणसंजुने, धम्मज्झाण' झियायइ ॥४॥ अफोवमंडवंसि, झायइ खविआसवे । तस्सागए मिए पास, वहेइ से नराहिवे ॥५॥ युग्मम् ।। अथ केसरोद्याने, अनगारस्तपोधनः । स्वाध्यायध्यानसंसक्तों, धर्मध्यान' ध्यायति ॥४॥ अफोवमण्डपे ध्यायति, क्षपिताश्रवः । तस्यागतान् मृगान् पार्श्व, हन्ति स नराधिपः ।।५।। અર્થ-જ્યારે રાજા મૃગોને શિકાર કરવા માંડ્યો, ત્યારે આ કેશર નામના ઉદ્યાનમાં સ્વાધ્યાયધ્યાનસંયુક્ત-તપરૂપી ધનવાળા એક મુનિરાજ ધર્મધ્યાન નામનું ધ્યાન કરી રહ્યા હતા. વૃક્ષ વિ.થી વ્યાપ્ત નાગરવેલ વિ.ના મંડપમાં આશાને દૂર કરનાર અને ધ્યાન કરનાર તે ગર્દભાલિ મુનિરાજની પાસે તે હરણો દેડી આવ્યા, છતાં તે મૃગોનો રાજાએ શિકાર કર્યો. (૪૫, ૫૪૩+૫૪૪) अह आसगओ राया, खिप्पमागम्म सो तहिं । हए मिए उ पासित्ता, अणगार तत्थ पासई ॥६॥ Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮, ૨પ૭ अथ अश्वगतो राजा, क्षिप्रमागम्य स तस्मिन् । हतान् मृगानेव दष्ट्ववा, अनगार तत्र पश्यति ॥६॥ અથ–ત્યારબાદ ઘોડેસ્વાર બનેલે રાજા, તે મંડપમાં તરત જ આવીને શિકારના ભેગ બનેલા હરણોને જોવા માંડ્યો. આ જ સમયે ત્યાં બેઠેલા એક અહિંસામૂર્તિ भुनिने ते गुमे छे. (१-५४५) अह राया तत्थ संभंतो, अणगारो मणाअहो । मए उ मंदपुण्णेण, रहगिद्धेण घण्णुणा ॥७॥ आस विसज्जइत्ताण, अणगारस्स सो निवा। विणएण' वंदए पाए, भयव एत्थ मे खमे ॥८॥ अह मोणेण सो भयव, अणगारो झाणमस्सिओ। रायाण न पडिमंतेइ, तओ राया भयदुआ ॥९॥ संजओ अहमस्सीति, भयव वाहराहि मे। कुद्धे तेएण अणगारे, दहिज नरकोडिओ ॥१०॥ ॥ चतुर्भिकलापकम् ।। अथ राजा तत्र सम्भ्रान्तः, अनगारो मनागाहतः । मया तु मन्दपुण्येन, रसगृद्धेन घातुकेन ॥७॥ अश्व विसृज्य खलु, अनगारस्य स नृपः। विनयेन वन्दते पादौ, भगवन् ! अत्र मे क्षमस्व ।।८।। अथ मौनेन स भगवान्, अनगारो ध्यानमाश्रितः। राजान न प्रतिमन्त्रयति, ततो राजा भयद्रुतः ।।९।। सञ्जयोऽहमस्मीति, भगवन् ! सम्भाषय मे । क्रुद्धस्तेजसाऽनगारो, दहेन्नरकोटीः ॥ १० ॥ .. . ॥ चतुर्भिःकलापकम् ।। Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–હવે રાજા, ત્યાં મુનિદર્શન થયા બાદ, “અરે! રસાસક્ત-કમનસીબ મેં આ મુનિરાજને છેડી ઈજા કરી છે–એમ જાણું, ભયભીત બની, ઘોડે મૂકી, તે રાજા મુનિરાજના ચરણમાં સવિનય વંદના કરી છે કે- હે ભગવન્! મારા આ અપરાધની મને માફી આપે!' જ્યારે ધ્યાનસ્થ ભગવાન-મુનિપ્રવર કાંઈ જવાબ આપતા નથી, ત્યારે “આ કોપાયમાન થયેલ મુનિ શું કરશે તે ખબર પડતી નથી.” -એમ વિચારી, વધારે ભયગ્રસ્ત બની, રાજા પિતાને પરિ ચય આપે છે કે- સાહેબ! હું સંજય નામને રાજા છું, માટે હે ભગવન્! મને જવાબ આપે ! કેમ કે-કેધિત મુનિરાજ તેજથી કોડે મનુષ્યોને બાળી શકે છે, એથી મારું મન ભયાકાન્ત થઈ રહ્યું છે માટે પ્રભો ! મને બેલા અને નિર્ભય બનાવે ! (૭ થી ૧૦, ૫૪૬ થી ૫૪૯) अभओ पत्थिवा तुभ, अभयदाया भवाहि । अणिचे जीवलोगंमि, किं हिंसाए पसजसि ? ॥११॥ जया सब परिच्चज्ज, गंतव्वमवसस्स ते ! । अणिचे जीवलोगंमि, किं रज्जमि पसज्जसि ? ॥१२॥ जीवि चेव रूव च, विज्जुसंपायचंचल' । जत्थ त मुझसी राय, पेच्चत्य नावबुज्झसे ॥१३॥ दाराणि अ सुआ चेव, मित्ता य तहा बंधवा । जीवतमणुजीवंति, मय नाणुव्वयंति अ॥१४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ निहरंति मय पुत्ता, पिअर परमक्खिा । पिअरोऽवि तहापुत्ते, बंधू राय तव चरे ॥१५॥ तओ तेणज्जिए दव्वे, दारे अ परिरक्खिए । कीलंतन्ने नरा रायं, हट्टतुट्ठा अलंकिआ ॥१६॥ तेणावि जंकय कम, सुह वा जइ वाऽसुह । कम्मुणा तेण संजुत्तो, गच्छइ उ परं भव ॥१७॥ ॥ सप्तभिःकुलकम् ॥ अभय पार्थिव ! तव, अभयदाता भव च । अनित्ये जीवलोके, किं हिंसायां प्रसजसि ? ॥११॥ सदा सर्व परित्यज्य, गन्तव्यमवशस्य ते । अनित्ये जीवलोके, किं राज्ये प्रसज्जसि ? ॥१२॥ जीवितं चैव रूप च, विद्युत्सम्पातचञ्चलम् । यत्र त्वं मुह्यसि राजन् !, प्रेत्यार्थ नावबुध्यते ॥१३॥ दाराश्च सुताश्चैव, मित्राणि च तथा बान्धवाः । जीवंतमनुजीवन्ति, मृत नानुव्रजन्त्यपि ॥१४॥ निहरन्ति मृत पुत्राः, पितर परमदुःखिताः । पितरोऽपि तथा पुत्रान् , बन्धून् राजंस्तपश्चरेः ।।१५।। तत्तस् तेनाऽर्जिते द्रव्ये, दारांश्च परिरक्षितान् । क्रीडन्त्यन्ये नरा राजन् !, हृष्टतुष्टा अलंकृताः ॥१६॥ तेनाऽपि यत्कृत, शुभं वा यदि वा अशुभम् । कर्मणा तेन संयुक्तः, गच्छति तु परंभवम् ॥१७॥ ॥ सप्तभिःकुलकम् ॥ અથ–રાજાની આ પ્રાર્થના સાંભળીને મુનિરાજે કહ્યું કે-હે રાજન્ ! મારા તરફથી તને અભયદાન છે. તને Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કઈ પણ બાળનાર નથી, તેમજ તને જેમ મૃત્યુને ભય છે તેમ સર્વ પ્રાણીઓને મૃત્યુભય સમાન છે, માટે સકલ જીને તું અભયદાન આપનાર થા! આ અનિત્ય જીવલોકમાં કેમ તું હિંસાકર્મમાં પરાયણ થાય છે ? તારે નરક હેતુ રૂપ આ હિંસા કરવી ઉચિત નથી. જ્યારે ભંડાર, અંત:પુર વિ. સઘળુંય છોડીને ભવાંતરમાં જવાનું નક્કી છે, ત્યારે પરતંત્ર એવો તું શા માટે અનિત્ય જીવલેકમાં અને અનિત્ય રાજ્યમાં આસક્તિ કરે છે? વળી જોતો ખરે કે-આ જીવન અને આ રૂપ વિજળીના ચમકારા જેવું ફાની છે, માટે જીવન અને રૂપમાં મેહમુગ્ધ બની હે રાજન ! પરલેકના કાર્યને કેમ ભૂલે છે ? વળી જુઓ કે-સંસાર કે સ્વાર્થી છે કે-આ સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બાંધવે જીવતા નરના સાથીદાર છે, પણ મરનારની પાછળ તે કઈ જતું નથી. હે રાજન! જોઈ લે કે-સંસારની ગજબનાક અસારતા. પરમ દુઃખી થયેલા હોવા છતાં પુત્રો મરેલા પિતા-પિતાના શબને ઘરમાંથી બહાર કાઢે છે, તેમજ પિતા વિ. પણ મરેલા પુત્ર વિ. ને અને બંધુઓ મરેલા બંધુ વિ.ને ઘરમાંથી બહાર કાઢે છે. આવી સંસારની સ્થિતિ જાણી તમે તમારા જીવનને ધન્ય બનાવવા માટે સંયમને ગ્રહણ કરે! હે રાજન્ ! ધન ઉપાર્જન કરનાર વ્યક્તિના મૃત્યુ બાદ, તેણે અર્જિત કરેલ ધન અને સુરક્ષિત કરેલ સ્ત્રીજનને પ્રાપ્ત કરી બીજી વ્યક્તિ મોજ માણે છે, તેમજ બહારથી રોમાંચિત બની અંદરથી ઘણે ખુશ થયેલે તે શરીરને શણગારી ઠાઠમાઠથી લહેર ઉડાવે છે. આવી Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી સંયતાધ્યયન-૧૮ ભવની સ્થિતિ છે તે તમે તપને તપ ! હે રાજન ! તે મરનાર વ્યક્તિએ જે શુભ કે અશુભ કર્મ કરેલ હોય તે તેની સાથે ભવાંતરમાં જાય છે, પરંતુ ધન વિ. સાથે લઈને કઈ જીવ પરલોકમાં જતો નથી. જે શુભાશુભ કર્મ જ સાથે જનાર છે, તે શુભકર્મ હેતુરૂપ તપ-સંચમને જ તમે माय! ( ११ थी १७, ५५० श्री ५५६) । सोउण तस्स सों धम्म, अणगारस्स अंतिए । महया संवेगनिव्वे, समावण्णो नराहिवो ॥१८॥ संजओ चइ रज्ज, णिक्खंतो जिणसासणे । गद्दभालिस्स भगवओ, अणगारस्स अंतिए ॥१९॥ चिच्चा रटं पवइए, खत्तिए परिभासई । जहा ते दीसइ रूब, पसन्न ते तहा मणो ॥२०॥ कि नामे ? किं गोत्ते ?, कस्सट्ठाए व माहणे?। कहं पडिअरसी बुद्धे?, कहं विणीएत्ति वुच्चसी? ॥२१॥ ॥चतुभिःकलापकम् ॥ श्रुत्वा तस्य स धर्म, अनगारस्यान्तिके । महत् संवेगनिर्वेद', समापन्नो नराधिपः ॥१८॥ संजयस्त्यक्त्वा राज्य, निष्क्रान्तः जिनशासने । गईभालेभगवतोऽनगारस्याऽन्तिके ॥१९॥ त्यक्त्वा राष्ट्र प्रव्रजित:, क्षत्रियः परिभाषते । यथा ते दृश्यते रूप, प्रसन्न ते तथा मनः ॥२०॥ किं नामा ? किं गोत्रः१, कस्मै अर्थाय वा माहनः ? कथं प्रतिचरसि बुद्धान् ?, कथं विनीत इत्युच्यसे ? ।।२१।। ॥ चतुर्भिःकलापकम् ।। Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–તે મુનિરાજની પાસેથી ધર્મને સાંભળી મેટા સંવેગ અને વૈરાગ્યવાળો સંજય રાજા થયો. રાજ્યને ત્યાગ કરીને શ્રી જિનશાસનમાં ગર્દભાલિ મુનિ–ભગવાન પાસે તે રાજા દીક્ષા ગ્રહણ કરનારે બન્યા ! આ પ્રમાણે દીક્ષાને ધારણ કરી સંજય મુનિ ગીતાર્થ બની ગયા અને સાધુસમાચારીનું સુંદર પાલન કરતાં તે એક નગરીમાં પધાર્યા. પૂર્વભવમાં જે વૈમાનિક દેવ હતો, તે ચવીને તે નગરીમાં ક્ષત્રિયકુલમાં રાજા થયેલો, પરંતુ કોઈ પણ નિમિત્તથી તે જાતિસ્મરણવાળે બનતાં વૈરાગી બની તેમણે દિક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા ક્ષત્રિય મુનિ સંજય મુનિને જોઈ, તેમની પરીક્ષા માટે કહે છે કે-જેવું આપનું પ્રસન્નરૂપ છે તેવું જ મન પણ પ્રસન્ન વર્તતું લાગે છે, તે આપનું નામ અને ગેત્ર શું છે ?, ક્યા ઉદ્દેશથી આપ શ્રમણ બન્યા છો ?, ક્યા પ્રકારથી આચાર્ય વિ.ની આપે સેવા કરી? તથા આપ કેવી રીતિએ આચાર્ય વિનીત કહેવાયા? (૧૮ થી ૨૧, પપ૭ થી પ૬૦) संजयो नाम नामेणं, तहा गोत्तेण गोअमो । મારી મમાયરિવા, વિષાવાળવારા રિરા सञ्जयोनाम नाम्ना, तथा गोत्रेण गौतमः । गईभालयो ममाऽऽचार्याः, विद्याचरणपारगाः ॥ ५२ ।। અથ–હું સંજય નામવાળો અને ગૌતમ ગોત્રવાળે છું, તેમજ જ્ઞાન અને ચારિત્રમાં પારંગત ગર્દભાલિ નામના મારા આચાર્ય છે. આ આચાર્યશ્રીએ મને જીવ Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૦ હિંસાથી અટકાવી, સદુપદેશ આપી મુક્તિરૂપી ફલ દર્શાવ્યું છે. તે મુક્તિ માટે હું દીક્ષિત બને છું. તે ગુરૂભગવંતના ઉપદેશ પ્રમાણે ગુરૂની સેવા કરનારે અને આચારોને પાળનારો હોવાથી હું વિનીત બન્યો છું. (રર-પ૬૧) किरिअं अकिरिअं विणअं, अण्णाणं च महामुणी!। एएहिं चउहिं ठाणे हिं, मेअण्णे किं पभासति ? ॥२३॥ क्रिया अक्रिया विनयः, अज्ञान च महामुने ! । તૈઃ ચતુfમ સ્થાને , મેચ ફ્રિ મને પરણા અર્થ-યિાવાદીઓ, આત્મા છે-એમ માનનારા હોવા છતાં સર્વવ્યાપી, કર્તારૂપી વિ. એકાંતવાદમાં પડેલા છે. આત્મા નથી”-એમ માનનારા અકિયાવાદીઓ, સર્વ જીવરાશિને નમસ્કાર કરવાથી જ કર્મક્ષય માનનારા વિનયવાદિએ અને કષ્ટથી જ મુક્તિને માનનાર અજ્ઞાનવાદીઓ ક્રિયાઅક્રિયા-વિનય અને અજ્ઞાનરૂપ ચાર સ્થાનોથી વસ્તુતત્ત્વને જણાવે છે, તે મિથ્યા-ઐકાન્તિક-અસભાષણ છે. (૨૩-પ૬ર) इइ पाउकरे बुद्धे, नायए परिनिव्वुडे । विज्जाचरण संपन्ने, सच्चे सच्चपरक्कमे ॥२४॥ इति प्रादुरकार्षीत् बुद्धः, ज्ञातकः परिनिर्वृतः । વિઘાઘરાણપુર, સત્ય: સત્યપરાક્રમઃ ગરકા અથર્કષાયની આગ શાંત થઈ જવાથી સર્વથા શીત થયેલ, ક્ષાચિક જ્ઞાન–ચારિત્રસંપન્ન, તત્ત્વજ્ઞાની, સત્યવાદી, Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ | શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે અનંતવીર્ય જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુએ જ “આ કિયાવાદી વિ. એકાંતવાદીઓ અસત્ય બેલે છે. વિ. પૂર્વોક્ત સ્વરૂપ દર્શાવેલ છે. (૨૪-પ૬૩) पडंति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्व च गई गच्छन्ति, चरित्ता धम्ममारि ॥२५॥ વનિત ઘરે, રે : Tigrrળઃ | दिव्यां च गतिं गच्छन्ति, चरित्वा धर्ममार्यम् ॥२५॥ અથ–જે કિયાવાદી વિ. જી અસત્ પ્રરૂપણારૂપી પાપ કરે છે, તે પાપી જી ઘર નરકમાં પડે છે. જે પુણ્યવંત છ સ...રૂપણરૂપી ઉત્તમ ધમ કરે છે, તે સર્વગતિપ્રધાન સિદ્ધિગતિ અથવા દેવગતિમાં જાય છે; માટે અસત્નરૂપણાને છેડી હે સંજય મુનિ ! તમારે સત્કરૂપણપરાયણ બનવું જોઈએ. (૨૫-પ૬૪) मायाबुइअमेअंतु, मुसाभासा निरथिआ । संजममाणो वि अहं, वसामि हरिआमि अ ॥२६॥ માળા પત૬ તુ, કૃષમષ નિરર્થા. संयच्छन्नेव अहं, वसामि ईरे च ॥२६॥ અર્થ -કિયાવાદીઓએ જે પૂર્વે કહેલ છે તે સઘળું માયાપૂર્વકનું કથન છે તથા તેઓની જુઠી વાણી, વાસ્તવિકઅર્થ વગરની છે. આથી હું કિયાવાદીઓ વિ.ની વાણી શ્રવણ વિ.થી સર્વથા દૂર રહીને જ સ્વસ્થાનમાં રહું છું અને ગોચરી વિના કારણે બહાર જાઉં છું. (૨૬-૫૬૫) Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૬૫ - - सब्वे ते विइ मज्झ, मिच्छादिट्ठी अणारिआ। विज्जमाणे परे लोए, सम्म जाणामि अप्पय ॥२७॥ सर्वे ते विदिता मम, मिथ्यादृष्टय: अनार्याः । विद्यमाने परलोके, सम्यग् जानाम्यात्मानम् ॥२७॥ અર્થ–સઘળાં કિયાવાદીઓ વિ.ને, મેં પશુહિંસા વિ. અનાર્ય કાર્ય કરનારા હેઈ અનાર્ય અને મિથ્યાદ્રષ્ટિ તરીકે જાણી લીધા છે, કેમ કે બીજા ભવમાંથી આવેલા તે આત્માએને હું જાણું છું; અર્થાત્ પરલોક અને આત્માનું સમ્યગુજ્ઞાન હોવાથી મેં એકાંતવાદીઓને જાણ્યા છે, એટલે તેમણે डेस वार्नु श्रवण वि. म४री सीधेट छ. (२७-५६१) अहमासि महापाणे, जुइम वरिससओवमे । जा सा पाली महापाली, दिवा वरिससओवमा ॥२८॥ से चुए बंभलोआओ, माणुस्सं भवमागओ। अप्पणो अपरेसिं च, आउं जाणे जहा तहा ॥२९॥ ॥ युग्मम् ॥ अहमास महाप्राणे, द्युतिमान् घर्षशतोपमः । या सा पालि महापाली, दिव्या वर्षशतोपमा ॥२८॥ ततः च्युतो ब्रह्मलोकाद्, मानुष्य भवमागतः । आत्मनश्च परेषाञ्च, आयुर्जानामि यथातथा ॥२९॥ ॥ युग्मम् ॥ અર્થ-જેમ અહીં હમણું સો વર્ષના આયુષ્યવાળે મનુષ્ય પૂર્ણ આયુષ્યવાળે કહેવાય છે, તેમ હું ગત ભવમાં Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે બ્રહ્મલોક વિમાનમાં કાન્તિમાન પૂર્ણ આયુષ્યવાળે હતો. દેવલોકમાં પાલી એટલે પત્યપ્રમાણ અને મહાપાલી એટલે સાગરોપમ પ્રમાણ સ્થિતિ હોય છે, જે પૂર્ણ સ્થિતિ કહેવાય છે, બ્રહ્મલોકની પૂર્ણ સ્થિતિ પૂર્ણ થયા બાદ, ત્યાંથી રચવીને હું મનુષ્યભવમાં આવેલો છું. આમ હું જાતિસમરણથી જાણું છું તથા મારૂં અને બીજાનું પણ આયુષ્ય જેવું છે તેવું હું જાણું છું. (૨૮૨૯, પ૬પ૬૮) नाणारुई च छंद' च, परिवजिज सजए । अणट्ठा जे अ सव्यत्या, इइ विज्जामणु संचरे ॥३०॥ नानारुचिं च छन्दश्व, परिवर्जयेत् संयतः । . अनर्थाः ये च सर्वत्र, इति विद्यां अनुसञ्चरेः ॥३०॥ અથ–હે સંજય ! આત્માએ અનેક પ્રકારની અર્થાત્ ક્રિયાવાદી વિના મતવિષયક ઈચ્છાને તેમજ સ્વમતિકલ્પિત અભિપ્રાયને પરિત્યાગ કરે તથા સર્વત્ર અનર્થ વ્યાપારને પરિત્યાગ કરે! આ પ્રકારની સમ્યગજ્ઞાનરૂપ વિદ્યાનું લક્ષ્ય કરીને સમ્યફ સંયમમાર્ગમાં વિચરવું જોઈએ. (૩૦-પ૬૯) पडिक्कमामि पसिणाणं, परमंतेहिं वा पुणो । अहो उठिए अहोरायं, इइ विज्जा तवं चरे ॥३१॥ प्रतिक्रमाति प्रश्नेभ्यः, परमन्त्रेभ्यो वा पुनः । अहो उत्थितो अहोरात्र, इति विद्वान् तपः चरेः ॥३१॥ અર્થ-શુભાશુભસૂચક અંગુષ્ટ પ્રશ્ન વિ. પ્રશ્નોથી તથા ગૃહસ્થોના તે તે કાર્યના આલેચનરૂપ મંત્રોથી હું Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન–૧૮ સર્વદા નિવૃત્ત થયેલ છું. જે સંયમ પ્રત્યે ઉત્થાનવાળે છે, તે અહો ! ધર્મના પ્રત્યે ઉદ્યમશીલ છે. આ પ્રમાણે પૂર્વેક્ત હંમેશાં જાણનારે તપનું જ આચરણ કરે, પણ પ્રશ્ન વિ.નું આચરણ ન કરે! (૩૧-૫૭૦). ज' च मे पुच्छसी काले, सम्म सुद्धेण चेअसा । ताई पाउकरे बुद्धे, तनाण' जिणसासणे ॥३२॥ यच्च मे पृच्छसि काले, सम्यक् शुद्धेन चेतसा। तत् प्रादुष्कृतवान् बुद्धः, तज्ज्ञान जिनशासने ॥३२।। અર્થ—તમે મને જે કાલ વિષયને પ્રશ્ન સારી રીતિએ શુદ્ધ આશયથી કરે છે. તે તેને જવાબ એ છે કેકાલનો વિષય સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રકટ કરેલ છે. એથી જ કાલ વિષયનું જ્ઞાન શ્રી જિનશાસનમાં જ છે, પણ બીજા બુદ્ધ વિ.ના શાસનમાં નથી, માટે તે વિષયના જિજ્ઞાસુએ શ્રી જિનશાસનમાં જ પ્રયત્ન કરવો જોઈએ. જે હું શ્રી જિનશાસનની સેવાથી તે વિષયને જાણું છું, તેમ તમે પણ જાણશે. (૩ર-પ૭૧). किरिअ च रोअए धीरो, अकिरिअ परिवज्जिए। दिढिए दिद्विसंपन्ने, धम्म चर सुदुच्चर ॥३३।। क्रियां च रोचयेत् धीरः, अक्रियां परिवर्जयेत् । અર્થ-પૈર્યશાલી મુનિએ, “જીવ વિ. છે ઈત્યાદિરૂપ અથવા સદનુષ્ઠાનરૂપ કિયાની રૂચિ કરવી અને બીજાને કરાવવી જોઈએ, “આતમા નથી ઇત્યાદિરૂપ અક્રિયાનું Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે વર્જન કરવું-કરાવવું જોઇએ અને સમ્યગદર્શન સહિત જ્ઞાનસપન્ન બની અત્યંત કષ્ટથી સાધ્ય ક્રિયાનું આચરણ કરવું જોઈએ. આથી તમા પણ સમ્યગ્દર્શન-જ્ઞાનવાળા બની સુઘ્ધર ક્રિયાને કરે ! ( ૩૩–પ૭ર ) एअ पुष्णपयं सोच्चा, अत्थधम्मो सोहिअ । भरहों वि भारहं वास, चिचा कामाई पव्वए ||३४|| एतत् पुण्यपदं श्रुत्वा, अर्थ धर्मोपशोभितम् । મરતોઽત્તિ મારતું વર્ષ, ચવસ્ત્યા ામાંથ પ્રવ્રુત્તિસઃ ||ી હવે સંજય મુનિને મહાપુરૂષોના ધ્યાન્તોથી સ્થિર કરવા માટે કહે છે. અઆ પૂર્વોક્ત, સ્વર્ગાપવ વિ. અ અને તેના ઉપાયરૂપ શ્રુતધર્મ વિ.થી ઉપÀાભિત તથા પુણ્યહેતુ હાઇ પુણ્ય એવા શબ્દસંદ રૂપ પદને સાંભળી, પ્રથમ ચક્રવતી ભરત મહારાજાએ ભારતવરૂપ ભરતક્ષેત્રને અને સર્વ કામભાગેાના ત્યાગ કરી શ્રી ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારી હતી. (૩૪–૫૭૩ ) सगरावि सागरंतं, भरहवास नराहिवो । इररिअ केवलं हिच्चा, दयाए परिनिच्छुए ॥ ३५ ॥ सगरोऽपि सागरान्तं भरतवर्षं नराधिपः । ऐश्वर्यञ्च केवलं हित्वा दयया परिनिर्वृतः ||३५|| અપૂર્વ વિ. ત્રણ દિશામાં સમુદ્ર સુધીનું અને ઉત્તર દિશામાં હિમવર્ષાંત પંતનું ભરતક્ષેત્રનુ` સામ્રાજ્ય, Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી સંયતાધ્યયન-૧૮ બીજા ચક્રવર્તી સગર મહારાજા છેડીને તથા સંયમસામ્રાજ્ય સંપૂર્ણ સાધીને મુક્તિનગરમાં પહોંચ્યા. (૩૫-પ૭૪) चइत्ता भारह वासं, चक्कवट्टी महिड्ढीओ । पव्वज्जमब्भुवगओ, मघव नाम महायसो ॥३६॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महद्धिकः । प्रव्रज्यामभ्युगतः, मघवः नाम महायशाः ॥३६॥ અથ-મહા યશસ્વી મહદ્ધિક મઘવ નામના ત્રીજા ચક્રવર્તી, ભરતક્ષેત્રની ષટું ખંડની ઋદ્ધિનો ત્યાગ કરી प्रबन्याने स्वी४४२ना२ च्या. (३१-५७५) सणंकुमारो मणुस्सिदो, चक्कवट्टी महिडूढीओ । पुत्त रज्जे ठवित्ता णं, सोवि राया तब चरे ॥३७॥ सनत्कुमारो मनुष्येन्द्रः, चक्रवर्ती महद्धिकः । पुत्र राज्ये स्थापयित्वा खलु, सोऽपि राजा तपोऽचरत् ।।३७।। અથ–મનુષ્યના ઈન્દ્ર મહદ્ધિક સનકુમાર ચકવતીએ, પિતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરી यारित्रनी सुन्या३३५ साधना ४री ती. (३७-५७६) चइत्ता भारह वासं, चकवट्टी महिड्डीओ। संती संतीकरो लोए, पत्तो गइमणुत्तर ॥३८॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महद्धिकः । शान्तिः शान्तिकरो लोके, प्राप्तो गतिमनुत्तराम् ॥३८॥ અથ–લેકમાં શાંતિ કરનારા મહર્દિક પાંચમા ચક્રવતી અને સેલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ પ્રભુએ, ષટું ખંડની Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ २७० શ્રી ઉત્તરાયયનસૂત્ર સાથે ઋદ્ધિને પરિત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ પંચમ ગતિ प्राप्त ४२१. (3८-५७७) इक्खागरायवसभो, कुन्यू नाम नराहियो । विक्खायकित्ती भयवं, पत्तो गइमणुत्तरं ॥३९॥ इक्ष्वाकुराजवृषभः, कुन्थुर्नाम नराधिपः । विख्यातकीतिर्भगवान, प्राप्तो गतिमनुत्तराम् ।।३९।। અર્થ-ઈવાકુ વંશના રાજાઓમાં શ્રેષ્ઠ શ્રી કુંથુનાથ નામના છઠા ચક્રવતી અને પ્રસિદ્ધ કીર્તિસંપન્ન સત્તરમાં તીર્થકર તરીકે ભગવાન બની, સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિ મેળવना२ च्या. ( 3-५७८) सागरंत चइत्ताणं, भरह नरवरीसरो । अरोवि अरयंपत्तो गइमणुत्तरं ॥४॥ सागरान्त त्यक्त्वा खलु, भारत' नरवरेश्वरः । अरोऽपि अरजस्प्राप्तः, प्राप्तो गतमनुत्तराम् ॥४०।। અથ–મનુષ્યોના અધિપતિ અર નામના સાતમા ચકવતી પણ વિરાગ્યને પ્રાપ્ત કરી સાગરાત ભરત ક્ષેત્રને નિશ્ચયથી પરિત્યાગ કરીને, અઢારમા તીર્થકર તરીકે ભગવાન मनी सर्वोत्कृष्ट सिद्धिति भेजना२ थया. (४०-५७८ ) चइत्ता भारहवास', चक्कवट्टी महिड्ढीओ । चइत्ता उत्तमे भोए, महापउमो तवं चरे ॥४१॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महर्द्धिकः । त्यक्त्वा उत्तमान् भोगान्, महापद्मस्तपोऽचरत् ।।४।। અર્થ-ચૌદ રત્ન અને નવ નિધિ આદિ મહા ઋદ્ધિના Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૭૧ અધિપતિ મહાપદ્મ નામના આઠમા ચકવત, ભારતવર્ષ અને ઉત્તમ ભેગોને પરિત્યાગ કરીને નિર્મલ તપ વિ.ની આરાધના કરી મોક્ષમાં પધાર્યા. (૪૧-૫૮૦) एगछत्त पसाहित्ता, महिं माणनिसूरणो। हरिसेणो मणुस्सिदो, पत्तो गइमणुत्तरं ॥४२॥ एक छत्र प्रसाध्य, महीं माननिसूरणः । ળિો મનુષ્ય, પ્રાતો અતિ મનુત્તરામ કર ! અથ–અભિમાની શત્રુઓના અહંકારનું મર્દન કરનાર મનુષ્યન્દ્ર હરિષણ નામના દશમા ચકવત, પૃથ્વીનું એકછત્રી સામ્રાજ્ય ભેગવી, વૈરાગી બની, તેનો ત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિને મેળવનાર થયા. (-૫૮૧) अन्निओं राय सहस्से हिं, सुपरिच्चाइ दम चरे।। जय नामो जिणक्वाय, पत्तो गइमणुत्तरं ॥४३॥ अन्वितो राजसहस्रैः, सुपरित्यागी दममचरत् । जयनामा जिनाख्यात, प्राप्तो गतिमनुत्तराम् ।।४३॥ અર્થ–હજાર રાજાઓની સાથે રાજય-પુત્ર–સ્ત્રી વિ.નો ત્યાગ કરનાર જય નામના ચક્રવતી, શ્રી ભાગવતી પ્રવજ્યાને આદરી અને તેનું નિરતિચારપણે પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિ-સિદ્ધિગતિ પામનાર બન્યા. (૪૩-૫૮૨) दसण्णरज्जमुई, चइत्ता ण मुणी चरे । दसण्णभद्दो निक्खतो, सक्ख सक्केण चोइओ ॥४४॥ दशार्णराज्य मुदित, त्यक्त्वा खलु मुनिरचरत् । રામશ્નો નિષ્ણાત, સાક્ષાત ફાળ નહિતર ટકા Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–સાક્ષાત્ શકેન્દ્ર દ્વારા અધિક સંપત્તિ બતાવી ધર્મ તરફ પ્રેરિત કરવામાં આવેલા દશાણભદ્ર નામના રાજા, સમૃદ્ધિશાલી દશાર્ણ દેશના રાજ્યને ત્યાગ કરી, દીક્ષિત બની અને અપ્રતિબદ્ધપણે વિચરી મુક્તિવિહારી मन्या . (४४-५८3) नमी नमेहि अप्पाण', सक्ख सक्केण चोइओ। चइऊण गेह' वइदेही, सामण्णे पज्जवडिओ ॥४५॥ नमिर्नमयति आत्मान, साक्षात शक्रेण नोदितः ।। त्यक्त्वा गेह वैदेहः, श्रामण्ये पर्युपस्थितः ॥४५|| અથ–વિદેહ દેશમાં ઉત્પન્ન થયેલા નમિ નામના રાજા, ઘરનો ત્યાગ કરી સાધુધર્મના પાલનમાં પરાયણ બન્યા હતા. જો કે તેમની સાક્ષાત્ બ્રાહ્મણનું રૂપ ધરીને ઈ જ્ઞાનચર્ચામાં પરીક્ષા કરી હતી, તો પણ તેમણે પોતાના આત્માને ન્યાયમાર્ગમાં જે સ્થાપિત કર્યો તેથી જ તેઓ ४भडित थया उता. (४५-५८४) करकंडु कलिंगेसु, पंचालेसु अ दुम्मुहो। नमिराया विदेहेसु, गंधारेसु अ नग्गई ॥४६॥ एए नरिंदवसहा, निक्वता जिणसासणे । पुत्ते रज्जे उवेऊण, सामण्णे पज्जुवठिया ॥४७॥ युग्मम् ॥ करकण्डूः कलिङ्गेषु, पञ्चालेषु च द्विमुखः । नमी राजा विदेहेषु, गन्धारेषु च नग्गतिः ॥४६॥ एते नरेन्द्रवृषभा, निष्क्रान्ता जिनशासने । पुत्रान् राज्ये स्थापयित्वा, श्रामण्ये पर्युपस्थिताः ॥१७॥ ॥युग्मम् ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૭૩ અથ–કલિંગ દેશમાં કરકુંડ્ર નામના, પંચાલ દેશમાં દ્વિમુખ નામના, વિદેહ દેશમાં નમિ નામના અને ગંધાર દેશમાં નગગતિ નામના ચાર ઉત્તમ રાજાઓએ, પોતપોતાના પુત્રોને રાજ્યગાદી સેંપીને, શ્રી જિનશાસનમાં દીક્ષા અંગીકાર કરી ચરિત્રની આરાધનાથી મુક્તિપદ પ્રાપ્ત કર્યું, અર્થાત્ આ ચાર રાજાઓ પ્રત્યેકબુદ્ધો બની સિદ્ધ બન્યા. (૪૬+૪૭, ૫૮૫૫૮૬) सोचीररायवसहो, चइत्ताण मुणीचरे । उद्दायणोपवइओ, पत्तो गइमणुत्तरं ॥४८॥ सौवीरराजवृषभः, त्यक्तवा मुनिश्चरेत् । उदायनः प्रव्रजितः, प्राप्तो गतिमनुत्तराम् ।।४८।। અર્થ–સવીર દેશના સર્વોત્તમ રાજા ઉદાયને સઘળા રાજ્યનો ત્યાગ કરી, જન શ્રમણપણાનું પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. (૪૮-૫૮૭). तहेव कासीराया, सेओसच्चपरक्कमे । कामभोगे परिच्चज्ज, पहणे कम्ममहावणं ॥४९॥ तथैव काशिराजः, श्रेयःसत्यपराक्रमः । कामभोगान् परित्यज्य, प्रहतवान् कम महावनम् ॥४९।। અથ–પૂર્વોક્ત રાજાઓની માફક શ્રેયસ્કર સંયમમાં પરાક્રમી કાશી દેશના અધિપતિ નંદન નામના સાતમા બલદેવે, પ્રાપ્ત સમસ્ત કામોનો સર્વથા પરિત્યાગ કરી દીક્ષા સ્વીકારી, તેમજ અતિ ગહન કર્મરૂપી મહા Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે વનનો નાશ કરી અખંડાનંદરૂપ મુક્તિપદ પ્રાપ્ત કર્યું, (४८-५८८) तहेव विजयो राया, आणठाकित्ति पव्वए। रज्जतु गुणसमिद्ध, पयहित्तु महायसो ॥५०॥ तथैव विजयो राजा, अनष्टकीर्तिः प्राव्राजीत् । राज्य तु गुणसमृद्ध, प्रहाय महायशाः ॥५०॥ અર્થ-તેવી રીતિએ ચારેય બાજુથી અપકીર્તિ વગરના-મહા યશસ્વી વિજય નામના બીજા બલદેવે, ગુણસંપન્ન, રાજ્યને ત્યાગ કરી અને નિરતિચાર ગ્રામયનું પાલન ४२री मुतिस्थान मेणव्युं. (५०-५८८ ) तहेव उग्गतव किच्चा, अन्वक्खित्तेण चेअसा। महब्बलो रायरिसी, आदाय सिरसा सिरी ॥५१॥ तथैव उग्र तपः कृत्वा, अब्याक्षिप्तेन चेतसा। महाबलो राजर्षिः, आदाय शिरसा श्रियम् ॥५१॥ અથ–તેવી જ રીતિએ વ્યાક્ષેપ વગરના ચિત્તથી મહાબલ નામના રાજર્ષિ, પ્રચંડ સંયમનો સ્વીકાર કરી, જીવનનિરપેક્ષ બની, તેમજ સંયમરૂપ ભાવલક્ષ્મીની સાધના કરી ત્રીજા ભવમાં મિક્ષલક્ષ્મી પામનાર બન્યા. (૫૧-૫૯૦) कह धीरे अहेऊहिं, उम्मत्तोव्व महिं चरे। एए विसेसमादाय, सूरा दढपरक्कमा ॥५२॥ कथ' धीरोऽहेतुभिः, उन्मत्त इव महीं चरेद । एते विशेषमादाय, शूरा दृढपराक्रमा ॥५२॥ અર્થ-કેવી રીતિએ ધીર પુરૂષ, ઉન્મત્તની માફક Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી સંયતાધ્યયન-૧૭ અને ખોટી યુક્તિઓ દ્વારા તને અપલાપ કરી-નિરર્થક બકતો રહી પૃથ્વી ઉપર વિહાર કરી શકે ? અર્થાત્ એવી રીતિએ તે પૃથ્વીવિહાર કરી શકતું નથી. જેમ પૂર્વોક્ત ભરત વિ. મહારાજાઓએ મિથ્યાદર્શન કરતાં શ્રી જિનશાસનની વિશિષ્ટતા સ્વીકારી, દઢ પરાક્રમીઓએ આ શ્રી જિનશાસનના શરણે જઈ અને સાધના કરી મુક્તિપદ હાંસલ કર્યું તેમ હે મુનિ! વિશેષજ્ઞ ધીર બની, તમારે. પણ આ જ શ્રી જિનશાસનમાં ચિત્તને નિશ્ચલ કરી સાધના કરવી, જેથી ઝટ મુક્તિપદ મળે ! (પર-પ૧ ) अच्चंतनिआणखमा, सच्चा मे भासिआ वई। अतरिसु तरंतेगे, तरिस्संति अणागया ॥५३॥ अत्यन्त निदानक्षमा, सत्या मे भाषिता वाक् । अतार्षुः तरन्ति एके, तरिष्यन्त्यनागता ॥५३।। અથશ્રી જિનશાસન શરણુયોગ્ય છે.—આવી સત્ય વાણી જે મેં કહી છે, તે અત્યંત રીતિએ કમલની શુદ્ધિમાં સમર્થ છે. વળી આ વાણુને અંગીકાર કરીને, ભૂતકાળમાં ભવ્ય સંસારસાગરના પારને પામ્યા છે, હમણાં પણ કાળની કે ક્ષેત્રાન્તરની અપેક્ષાએ તેઓ પાર પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તે ભાગ્યશાલી ભવ્ય પાર પામશે. (૫૩૫૨) कह धीरे अहेऊहिं, अत्ताण परिआवसे । सव्वसंगविणिमुक्के, सिद्धो हवइ नीरएत्ति बेमि ॥५४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कथं धीरोऽहेतुभिः, મારા પ્રવાસનું सर्वसङ्गविनिमुक्तः, सिद्धो भवति नीरजा इति ब्रवीमि ॥२४॥ અર્થ-જે પ્રજ્ઞાશાલી ધીર આત્મા છે, તે ક્રિયા વિ. વાદીઓએ કલ્પિત કુહેતુઓથી પિતે પિતાને કેવી રીતિએ વાસિત કરી શકે ? અર્થાત કદી પણ વાસિત કરી શકે નહીં. આથી આ આત્મા, દ્રવ્યની અપેક્ષાએ ધન–સ્વજન વિ.ના સંગથી, ભાવની અપેક્ષાએ મિથ્યાત્વસ્વરૂપી ક્રિયા વિ. વાદથી રહિત, અર્થાત્ સર્વ સંગથી રહિત બની-કમ૨હિત બની સિદ્ધ પરમાત્મા બને છે. આ પ્રમાણે ક્ષત્રિય મુનિએ હિતેપદેશ આપી વિહાર કર્યો અને સંજય મુનિ પણ તે બેધને હૃદયસ્થ કરી, લાંબા કાળ સુધી વિચરી, કેવલી થઈ સિદ્ધ ભગવાન બન્યા. આ પ્રમાણે હે જબૂ! તને શ્રી મહાવીર પ્રભુ પાસેથી સાંભળેલું કહું છું -એમ શ્રી સુધર્માસ્વામી કહી રહ્યા છે. (૫૪-૫લ્ડ) છે અઢારમું શ્રી સતાધ્યયન સંપૂણ. F શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા. ૧ સમાપ્ત કર Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી મૃગાપુત્રીયાધ્યયન–૧૯ છે सुग्गीवे नयरे रम्मे, काणणुज्जाणसोहिए । राया बलभदोत्ति, मिया तस्सग्गमहिसी ॥१॥ सुग्रीब्रे नगरे रम्ये, काननोद्यानशोभिते । राजा बलभद्र इति, मृगा तस्याप्रमहिषी ॥१॥ અર્થ–મેટા મોટા વૃક્ષના આધારભૂત વનરાજીથી અને કીડાવરૂપી ઉદ્યાનેથી સુશોભિત, સુગ્રીવ નામના રમણીય નગરમાં બલભદ્ર રાજા અને મૂગા નામની તેની પટ્ટરાણી छ. (१-५६४) तेसिं पुत्ते बलसिरी, मियापुत्तेत्ति विस्सुए । __ अम्मापिऊहिं दइए, जुवराया दमीसरे ॥२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે तयोः पुत्रो बलश्रीमंगापुत्र इति विश्रुतः । અસ્થાપિગોચિતો, યુવાનો મીથ્થ. ૨ અર્થ–બબલશ્રી” એવા મા-બાપે પાડેલ નામવાળો, લેકમાં “મૃગાપુત્ર” તરીકે પ્રસિદ્ધ, મા-બાપને ઘણો વહાલે અને યુવરાજ, ભવિષ્યમાં મુનીશ્વર થનારે તે બંનેને પુત્ર છે. (૨-૫૫). नन्दणे सोउ पासाए, कीलए सह इत्थीहि । देवो दोगुंदगो चेव, निच्च मुदितमाणसो ॥३॥ नन्दनः स तु प्रासादे, क्रीडति सह स्त्रीभिः । લેવો ગુજાવ, નિયમુવિમાનસ પ રે અર્થ–તે મૃગાપુત્ર લક્ષણવતે હેઈ સમૃદ્ધિજનક રાજમહાલયમાં સ્ત્રીવર્ગની સાથે ગંદક દેવની જેમ (નિત્ય ભેગપરાયણ ત્રાયશ્વિશ જાતિના દેવ “દેગુંદક” કહેવાય છે.) નિરંતર પ્રસન્ન મનવાળે બની હંમેશા આનંદ-કડા કરે છે. (૩-૫૯૬) मणिरयणकुट्टिमतले, पासायालोयणे ठिओ । आलोएइ नगरस्स, चउक्कतियचच्चरे ॥४॥ मणिरत्नकुट्टिमतले, प्रासादालोकने स्थितः। आलोकते नगरस्य, चतुष्कत्रिकचत्वराणि ॥४॥ અર્થ–ચંદ્રકાન્ત વગેરે મણિએથી અને કકેતન વગેરે રત્નથી મંડિત કુટિમ (ઘરની પત્થર વગેરેથી બાંધેલી ભૂમિ-ફરસબંધ જમીન) તલવાળા પ્રસાદના ગવાક્ષમાં (ગેખ–ઝરૂખામાં) ઉભા રહેલા તે મૃગાપુત્ર, નગરના Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૭૯ ચકલા–ચૌટા–ચેકને અને ત્રણ કે ઘણા રસ્તા ભેગા થાય तेवा स्थानाने ने कहा छ. (४-५८७) अह तत्थ अइच्छंत, पासई समणसंजयं । तवनियमसंजमधरं, सीलडूढं गुणआगरं ॥५॥ अथ तत्रातिकामन्तं, पश्यति श्रमणसंयतम् । तपोनियमसंयमधरं, शीलाढ्यं गुणाकरम् ॥५॥ અર્થ–ત્યાર બાદ ત્રણ–ચાર-ઘણું રસ્તાવાળા સ્થાનમાં ३२तi, ते भृगापुत्र, त५-नियम-संयमाना था२४, शसस पन्न, જ્ઞાનાદિ ગુણના આકર (ખાણ) એવા શ્રમણસંયત રૂપ જૈન भुनिने तुझे छे. (५-५६८) तं पेहई मियापुत्ते, दिट्ठीए अणिमिसाइ उ । कहिं मन्नेरिसं रूवं, दिट्ठपुव्वं मए पुरा ॥६॥ तं पश्यति मृगापुत्रो, दृष्ट्रयाऽनिमेषया तु । क मन्ये ईदृशं रूपं, दृष्टपूर्व मया पुरा ॥६॥ અર્થ-જ્યાર મૃગાપુત્ર તે મુનિને આંખ મીંચ્યા સિવાય એક દષ્ટિથી જોઈ રહ્યો છે, ત્યારે તેણે વિચાર્યું કે'मा ३५ में पूर्वममा यांय हेमे छे.' (-५८) साहुस्स दरिसणे तस्स, अज्झवसाणम्मि सोहणे । : मोहंगयस्स, संतस्स जातीसरणं समुप्पन्नं ॥ ७ ॥ साधोदर्शने तस्य, अध्यवसाने शोभने । मोहंगतस्य सतो, जातिस्मरणं समुत्पन्नम् ॥ ७ ॥ અથ–તે સાધુના વિશિષ્ટ દર્શનમાં સુંદર પરિણામ Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ १८० શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે थतi, ४याय मा में नये छ.'-मेका थितन३५ भुવણમાં મૂકાયેલા તે મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન थयु. (७-६००) जातीसरणे समुप्पन्ने, मियापुत्ते महिड्ढिए । सरह पोरोणि जाई, सामण्णं च पुरा कयं ॥ ८ ॥ जातिस्मरणे समुत्पन्ने, मृगापुत्रो महद्धिकः । स्मरति पौराणिकी जाति, श्रामण्यं च पुराकृतम् ॥ ८॥ અથ–જાતિસ્મરણ રૂપ જ્ઞાનને પામેલે મહદ્ધિક મૃગાપુત્ર, પૂર્વભવને યાદ કરે છે અને પહેલાં પાળેલ શ્રમણपार्नु भ२५ ४२ छ. (८-१०१) विसएसु अरज्जन्ता, रजन्तो संजमंमि य । अम्मापियरं उवागम्म, इमं वयणमब्बवी ॥९॥ विषयेष्वरजन्, रजन्संयमे च। अम्बापितरावुपागम्येदं वचनमब्रवीत् ॥९॥ અર્થ વિષયના વિષે રાગભાવ નહિ કરતે અને સંયમમાં અનુરાગ કરતે મૃગાપુત્ર, પિતાના મા-બાપની પાસે मावाने नाय ४ातुं वयन माध्या. (८-१०२) सुयाणि मे पंचमहव्वयाणि, नरएसु दुक्खं च तिरिक्खजोणिसु । निविणकामा मि महण्णवाओ, __ अणुजाणह पच्चइस्सामि अम्मा ॥१०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૮૧ श्रुतानि मया पञ्चमहाव्रतानि, नरकेषु दुःखं च तिर्य ग्यानिषु । निविण्णकामोऽस्मि महार्णवादनुजानीत प्रव्रजिष्याम्यम्बे ! ॥१०॥ અર્થ-હે મા-બાપ ! મેં વિશિષ્ટ જ્ઞાનથી પૂર્વભવમાં પાંચ મહાવ્રતા સાંભળ્યાં-જાણ્યાં-અનુભવ્યાં છે, તેમજ નરકમાં, તિર્યંચ નિમાં તથા દેવ–મનુષ્યમાં જે દુઃખ છે તે પણ સાંભળ્યું–જાયું અનુભવ્યું છે. આથી મહાભયંકર સંસારસાગરમાંથી વૈષયિક સુખભેગેની જરા પણ કામના મારા દિલમાં રહી નથી, માટે હું સકલ દુખના વંસ ખાતર શ્રી પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરીશ. (૧૦-૬૦૩) अम्मताय ! मए भोगा, भुत्ता विसफलोवमा । पच्छा कड्डयविवागा, अणुबंधदुहावहा ॥११॥ अश्बतातौ ! मया भोगा, भुक्ता विषफलोपमाः । पश्चात्कटुकविपाका, अनुबन्धदुःखावहाः ॥११॥ અર્થ-હે માત-પિતા! ભગવ્યા પછી કટ્રક ફલ દેના, નિરંતર દુઃખદ અને વિષવૃક્ષને ફલ જેવા ભોગે મેં ખૂબ ભેળવી લીધેલા છે, જેથી કઈ પણ વખત હવે ભેગો ભેગવવાની વાત કરવી નહિ. (૧૧-૬૦૪) इमं सरीरं अणिच्चं, असुई असुइसंभवं । असासयावासमिणं, दुक्खक्केसाण भायणं ॥१२॥ शरीरमनित्यमशुच्यशुचिसम्भवम् । રાશ્યતાવાણામેરું, ટુવાલેરાનાં મનનમ્ ારા, અર્થ –વળી આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કેમ કે–તે અપવિત્ર શુક-શેણિતથી જ પેદા થયેલું છે. આ રૂ Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે શરીરમાં જીવનું અવસ્થાન અશાશ્વત-અનિત્ય છે. આ શરીર દુઃખના હેતુ, ફલેશરૂપ જવર વગેરે રેગેનું પાત્ર છે. (૧૨-૬૦૫). असासए सरीरंमि, रई नोक्लभामहं । पच्छा पुरा व चइयव्वे, फेणबुब्बुयसन्निभे ॥१३॥ અશ્કરે જે, પ્તિ નો મેવું पश्चात्पुरा वा त्यक्तव्ये, फेनबुबुदसन्निभे ॥१३॥ અર્થ–પછી કે (ભુક્તભગવાળી અવસ્થા) પહેલાં (ભુક્તભેગ વગરની અવસ્થા) છેડવાને મેગ્ય, પાણીના પરપોટા જેવા અર્થાત્ કઈ પણ અવસ્થામાં મૃત્યુનું આગમન શક્ય છે, એવા પ્રકારના અનિત્ય શરીરમાં હું રાગ ધારણ કરતું નથી. (૧૩-૬૦૬) माणुसत्ते असारम्मि, वाहीरोगाण आलए । जरामरणपत्थंमि, खणंपि न स्मामहं ॥१४॥ मानुषत्वेऽसारे, व्याधिरोगानामालये । जरामरणग्रस्ते, क्षणमपि, न रमेऽहम् ॥१४॥ અર્થ—અગાધ પીડાના હેતુ કોઢ વગેરે વ્યાધિઓના અને જ્વર વગેરે રેગેના ઘર રૂપ તેમજ જરા અને મરણથી ગ્રસ્ત, અસાર એવા મનુષ્ય જીવનમાં ક્ષણ વાર પણ હું રમણતા -રાગ કરતા નથી. (૧૪-૬૦૭). . जम्म दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो ॥१५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ जन्म दुःखं जरा दुःखं, रोगाश्च मरणानि च । अहो! दुःखं तु संसारो, यत्र क्लिश्यन्ति जन्तवः ॥१५॥ અર્થ-જન્મ દુઃખ રૂ૫, જરા દુઃખરૂપ અને રેગે તથા મરણે દુઃખ રૂપ છે. અહો ! આખેય સંસાર દુઃખહેતુ હોઈ દુઃખ રૂપ છે. જ્યાં જ જન્માદિથી દુઃખી થાય છે. (१५-१०८) .. खित्तं वत्युं हिरण्णं च, पुत्तदारं च बंधवा । चइत्ताण इमं देहं, गंतव्वमवसस्स मे ॥१६॥ क्षेत्रं वास्तु हिरण्यं च, पुत्रदारांश्च बान्धवान् । त्यक्त्वा नु इदं देहं, गन्तव्यमवशस्य मे ॥१६॥ અર્થ-જે સંસારમાં ક્ષેત્ર, ઘર, દુકાન વગેરે વાસ્તુ, તેમજ સ્ત્રી, પુત્ર, બંધુ વગેરેને તથા આ દેહને પણ છેવટે છેડી અવશ્ય માટે જવાનું જ છે, તે તેમાં વળી મેહ श! ! (१६-१०८) जह किंपागफलाणं, परिणामो न सुंदरो। . एवं भुत्ताण भोगाणं, परिणामो न सुंदरो ॥१७॥ यथा किम्पाकफलानां, परिणामो न सुन्दरः । . एवं भुक्तानां भोगानां, परिणामो न सुन्दरः ॥१७॥ અથ–જેમ કિપાક વૃક્ષના ખાધેલા ફલેનું પરિણામ સુંદર નથી, તેમ ભેગવેલ ભેગેનું પરિણામ પણ સુંદર नथी. (१७-६१०) .. अद्धाणं जो महंतं तु, अपाहेज्जो पवज्जई । - गच्छंतो सो दुही होइ, छुहातोहाइ पीडिओ ॥१८॥ Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે ___ एवं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं । गच्छतो सो दुही होइ, वाहिरोगेहि पीडिओ ॥१९॥ ॥ युग्मम् ।। अध्वान यो महान्तं, त्वपाथेयः प्रपद्यते । गच्छन् स दुःखी भवति, क्षुधा तृषा च पीडितः ॥१८॥ एवं धर्ममकृत्वा, यो गच्छति पर भवम् ।। गच्छन्, स दुःखी भवति, व्याधिरोगैः पीडितः ॥१९॥ ॥ युग्मम् ॥ અર્થ-જેમ ભાતા વગરને મુસાફર મેટા માર્ગની મુસાફરી કરતે ભૂખ-તરસથી પીડિત બનેલે અત્યંત દુઃખી થાય છે, તેમ અહીં ધર્મ વગરને જ્યારે પરલોકમાં જાય છે ત્યારે વ્યાધિ આદિ રોગથી પીડિત બનેલે અત્યંત भी थाय छे. (१८+१८-१११+६१२) अद्धाण जो महंतं तु, सपाहेज्जो पत्रजई । गच्छंतो सो सुही होइ, हातहाविवज्जिओ ॥२०॥ एवं धम्मपि काऊणं, जो गच्छइ परं भवं । गच्छंतो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥२१॥ अध्वान यो महान्तं तु, सपाथेयः प्रपद्यते । गच्छन् स सुखी भवति, क्षुधातृष्णाविवर्जितः ॥२०॥ एवं धर्ममपि कृत्वा, यो गच्छति परं भवं । गच्छन् स सुखी भवति, अल्पकर्माऽवेदनः ॥२१॥ ॥ युग्मम् ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૮૫ અર્થ–જેમ ભાતાવાળે મુસાફર મેટા માર્ગની મુસાફરી કરે છે ત્યારે ભૂખ અને તરસથી નિશ્ચિત બનેલ અત્યંત સુખી થાય છે, તેમ ધર્મ-પુણ્યશાળી જીવ જ્યારે પરલેકમાં જાય છે ત્યારે તે અલ્પ–લઘુકમી આત્મા, ધર્મ– ધનવાળે હેવાથી દુઃખનો અનુભવ ન કરતાં સુખને અનુભવ કરે છે. (૨૦+૨૧-૬૧૩+૬૧૪) जहा गेहे पलितमि, तस्स गेहस्स जो पहू । सारभंडाणि नीरोइ, असारं अवउज्झइ ॥२२॥ एवं लोए पलित्तंमि, जराए मरणेण य । अप्पाणं तारइस्सामि, तुम्भेहिं अणुमन्निओ ॥२३॥ _| ગુમન્ || यथा गृहे प्रदीप्ते, तस्य गृहस्य यः प्रभुः । सारभाण्डानि निष्काश्यासारमपोहति રા एवं लोके प्रदीप्ते, जरया मरणेन च । आत्मानं तारयिष्यामि, युष्माभिरनुमतः ॥२३॥ અર્થ-જેમ ઘર સળગ્ય છ, ઘરને માલિક મહાકીંમતી વસ્ત્ર વગેરેને બહાર કાઢે છે અને અ૫ કીંમતના પદાર્થને છેડે છે, તેમ જરા અને મરણથી સળગતા સંસારમાં મહાકીંમતી વસ્તુ સમાન આત્માને હું આપની અનુમતિ મળતાં અવશ્ય તારીશ અને કામગ વગેરે અસાર પદાર્થોને ત્યાગ કરીશ. (૨૨+૨૩-૬૧૫-૧૬) Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા तं विन्ति अम्मापियरो, सामणं पुत्त ! दुच्चरं । गुणाणं तु सहस्साणि, धारेयव्वाइं भिक्खुणा ||२४|| तं ब्रूतः अम्बापितरौ श्रामण्यं पुत्र ! दुश्वरं । गुणानां तु सहस्राणि, धारयितव्यानि भिक्षुणा ||२४|| હવે તેના મા-બાપે આપેલા જવાબ વીસ શ્લેાકાથી કહે છે. अर्थ-ते भृगापुत्रने तेना भाजप उहे छे - पुत्र ! • શ્રમણુપણાનું પાલન ઘણુ' કપરૂ છે, કેમ કે-ત્યાં સાધુના ઉપકારક શીલના અંગરૂપ ગુણા હજારા પ્રમાણના કે પ્રકારના धारण ४२वा पडे छे. (२४-११७) समया सव्वभूएसु, सत्तमित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवाय दुक्करं ||२५|| समता सर्वभूतेषु शत्रुमित्रेषु वा जगति । प्राणातिपातविरतिः, यावज्जीवं दुष्करम् ॥२५॥ અર્થત્યાં જગત ઉપર, શત્રુ-મિત્ર ઉપર કે સ પ્રાણીએ ઉપર રાગ–દ્વેષના ત્યાગ દ્વારા સમતા રૂપ સામાયિક ધારવું પડે છે અને જીવનપર્યંત અહિંસાનું મહાવ્રત કે ने हुपुर छे ते पावु पडे छे. (२५-११८) દુષ્કર निच्चकालप्पमत्रेणं, मुसावायविवज्जणं । भासियन्वं हियं सच्चं, निच्चाउनेण दुक्करं ||२६|| नित्यकालाप्रमत्तेन, मृषावादविवर्जनम् । भाषितव्यं हितं सत्यं नित्यायुक्तेन दुष्करम् ||२६|| Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૮૭ અથ–હંમેશાં જાગૃત બની મૃષાવાદને ત્યાગ કરવાને છે. સદા ઉપયોગી બની હિતકારી સત્ય ભાષણ કરવું અતિ દુષ્કર છે. (૨૬-૬૧૯) दंतसोहणमाइस्स अदत्तस्स विवज्जणं । अणवज्जेसणिज्जस्स, गिण्हणा अवि दुक्करं ।। २७ ॥ दन्तशोधनादेरदत्तस्य विवर्जनम् । अनवद्यैषणीयस्य, ग्रहणमपि दुष्करम् ॥२७॥ અર્થ–બીજી વસ્તુ તે દૂર રહી, પણ નાની સરખી દંતશોધની વગેરેની ચરીને પણ ત્યાગ કરવાનું છે. બીજાએ આપેલી પણ જે તે વસ્તુ નિષ્પાપ-શુદ્ધ હોય તે જ લેવાની હોય છે. માટે ત્રીજા મહાવ્રતનું પાલન દુષ્કર છે. (૨૭-૬૨૦) विरई अबंभचेरस्स, कामभोगरसन्नुणा । उग्गं महव्वयं बम्भ, धारेयव्यं सुदुक्करं ॥ २८ ॥ विरतिरब्रह्मचर्य स्य, कामभोगरसज्ञेन । उग्रं महाव्रत ब्रह्म, धर्तव्यं सुदुष्करम् ॥२८॥ અર્થ–કામભોગના રસના જાણકાર તારાથી (કદાચ માને કે-કામલેગને રસથી અજ્ઞાતને ઈચ્છા ન થાય પણ તારાથી) અબ્રહ્મની વિરતિ રૂ૫ ઘેર બ્રહ્મચર્ય નામના મહાવ્રતનું પાલન અતિ દુષ્કર થશે. (૨૮-૬૨૧) धणधन्नपेसवग्गेसु, परिग्गहविवज्जणं । सवारम्भपरिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ॥ २९ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે धनधान्यप्रेष्यवर्गेषु, परिग्रहविवर्जनम् । सर्वारम्भपरित्यागो, निर्ममत्वं सुदुष्करम् ॥२९॥ અર્થ-ધન-ધાન્ય–કરવર્ગના સ્વીકાર રૂપ પરિગ્રહને ત્યાગ, દ્રવ્યના ઉપાર્જન માટેના સઘળા આરંભ–વ્યાપારને ત્યાગ અર્થાત્ મમતાને અભાવ અતિ દુષ્કર છે. (૨૯-૬૨૨) चउबिहे वि आहारे, राईभोयणवज्जणा । सन्निही संचओ चेव, वज्जेयव्वा सुदुक्करं ॥३०॥ चतुर्विधेऽप्याहारे, रात्रिभोजनवर्जना। सन्निधिसंचयश्चैव, वर्जितव्यस्सुदुस्सहः ॥३०॥ અર્થ–ચતુર્વિધ આહારના વિષયમાં પણ રાત્રિભોજનને સર્વથા ત્યાગ, તેમજ ઉચિત કાલને અતિકમ કરી ઘી વગેરેની સ્થાપના રૂપ સંનિધિ સંચયને ત્યાગ અતિ દુષ્કર છે. (3०-१२3) छुहा तण्हा य सीउण्हं, देसमसगा य वेयगा । अक्कोसा दुक्खसिज्जा य, तणफासा जल्लमेव य॥३१॥ तालणा तज्जणा चेव वहबंधपरीसहा । दुक्खं भिक्खायरिया, जायणा य अलाभया ॥ ३२ ॥ ॥युग्मम् ॥ क्षुधा तृष्णा च शीतोष्णं, दंशमशकवेदनाः । आक्रोशा दुःखशय्या च, तृणस्पर्शी मल एव च ॥३१॥ ताडना तर्जना चैव, वधबन्धपरिषहौ । दुःखं भिक्षाचर्या, याचना चालाभता ॥३२॥ ॥युग्मम् ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૮૯ અભૂખ, તરસ, શીતેષ્ણુ, ડાંશ-મચ્છર, આક્રોશ, દુઃખકારી શમ્યા, તૃણુસ્પર્શ, મલ, તાડના, તના, વધ, બંધ વગેરેના દુ:ખ રૂપ પરિષહે; ભિક્ષાચર્યાં, યાચના, અલાભ વગેરેના દુઃખ રૂપ પણ પરિષહા સહુવા અતિ દુષ્કર છે. (૩૧+૩૨-૬૨૪+૬૨૫) कावोया जा इमा वित्ती, केसलोओ अदारुणो । दुक्खं बम्भव्वयं घोरं धारेउ अमहप्पणो ॥ ३३॥ कापोती येयं वृत्तिः, केशलोचश्च दारुणः । दुःखं બ્રહ્મવતં ો, ધન્નુમમદ્દાત્મનઃ ॥ ૩૨ ॥ અર્થ-જેમ કબુતરો કણુ વગેરેના ગ્રહણમાં હુંમેશા શકિત થઇ પ્રવર્તે છે, તેમ મુનિગણ ગેાચરીના દાષાથી ડરતા જ ભિક્ષા વગેરેમાં પ્રવર્તે છે. આવી જે કાપાતી વૃત્તિ અને વાળના લેાચ ભયંકર છે તથા ધાર-દુર બ્રહ્મચર્ય નું ધારણ કરવું અમહાત્મા એવા તારા માટે ઘણું કઠિન છે (૩૩-૬૨૬) सुहोओ तुमं पुत्ता, सुकुमालो सुमजिओ | ન દુÎ પદ્મ તુમ પુત્તા!, સામળમળુપહિયા || सुखोचितस्त्वं पुत्र !, सुकुमालस्सुमज्जितः । ન મર્વાસ પ્રમુÍ પુત્ર!, શ્રામથમનુચિતુમ્ ॥રૂકા અતેલમાલીસ વગેરેથી સ્નાન કરનાર અને સકલ અલકારોથી અલંકૃત હેાવાથી કેમલતાવાળા તુ સુખને યેાગ્ય છે. શ્રમણુપણાનું પાલન કરવા માટે હે પુત્ર! તું સમ નથી. (૩૪–૬૨૭) Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે जावज्जीवमविस्सामो, गुणाणं तु महन्भरो । गुरुओ लोहभारव्य, जो पुत्तो! होइ दुव्बहो ॥३५॥ यावज्जीवमविश्रामो, गुणानां तु महाभरः । गुरुको लोहमार इव, यः पुत्र ! भर्वात दुर्वहः ॥३५॥ અર્થ-હે પુત્ર! જાવજજીવ સુધી નિરંતર, ભારે સિંહલેઢાના ભારની માફક અને દુખે કરી વહી શકાય એ મુનિગુણને મોટો ભાર તારે વહન કરવો પડશે. (૩૫-૬૨૮) आगासे गंगसोउव्व, पडिसोउव्य दुत्तरो। बाहाहिं सागरो चेव, तरियव्वो य गुणोदही ॥३६।। आकाशे गंगास्रोत इव, प्रतिश्रोत इव दुस्तरः । बाहुभ्यां च सागर इव, तरितव्यो गुणोदधिः ॥३६॥ અર્થ–લેક રૂઢિથી આકાશીય ગંગાસતની માફક શેષ નદી વગેરેમાં ઉલટો જલપ્રવાહ જેમ દુસ્તર છે અને બે બાહુથી સાગર જેમ દુસ્તર છે, તેમ જ્ઞાનાદિ ગુણેને સાગર तर दुस्तर छे. (३१-१२८) वालुयाकवले चेव, निरस्साए उ संजमे । असिधारागमणं चेव, दुक्करं चरिउ तवो ॥३॥ वालुकाकवल इव च, निरास्वादस्तु संयमः। असिधारागमनमिव च, दुष्करं चरितुं तपः ॥३७॥ અર્થ-રેતીના કેળીયાની માફક (વિષયાસક્તોને નિરસતાને હેતુ હોઈ) સંયમ, રસ વગરને છે. તલવારની ધાર ઉપર ચાલવાની માફક ચારિત્રનું આચરણ દુષ્કર છે. (3७-६३०) Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ १८ अहीवेगन्तदिट्ठीए, चरित्ते पुन ! दुक्करे । जवा लोहमया चेव चावेयव्वा सुदुक्करं ॥३८॥ अहीवैकान्तदृष्ट्या, चारित्रं पुत्र ! दुष्करं । यवा लोहमया एव, चर्वयितव्यास्सुदुष्कराः ॥३८॥ અર્થ-અનન્ય દૃષ્ટિથી સાપની માફક ઈન્દ્રિય-મન દુજેય હવાથી બુદ્ધિથી ઉપલક્ષિત ચારિત્ર દુષ્કર છે. લેઢાના सपने यारवानी मा४ यारित्र मति हु५४२ छ. (3८-१३१) जहा अग्गिसिहा दित्ता, पाउ होइ सुदुक्करा । तह दुक्करं करेउ जे, तारुण्णे समणत्तणं ॥३९।। यथाग्निशिखा दीप्ता, पातुं भवति सुदुष्करा । तथा दुष्करं कर्तुं, तारुण्ये श्रमणत्वम् ॥३९॥ અર્થ-જેમ દીપ્તિમાન અગ્નિવાલાનું પાન કરવું મનુષ્યથી દુષ્કર થાય છે, તેમ તરૂણાવસ્થામાં શ્રમણપણાનું पादन ४२७ मे मति दु४२ थाय छे (३८-६७२) जहा दुक्खं भरेउजे, होइ वायस्स कुत्थलो । तहा दुक्खं करेउ जे, कोवेणं समणत्तणं ॥४०॥ यथा दुख भर्तु, भवति वायुना कोत्थलः । तथा दुष्कर कर्तु, क्लीबेन श्रमणत्वम् ॥४॥ અર્થ-જેમ વસ્ત્ર વગેરેને બનાવેલ કેથળો વાયુથી ભારે મુશ્કેલ છે, તેમ નિઃસવ પુરૂષથી શ્રમણપણાનું પાલન ४२७ मे मति भुत छ. (४०-१33) Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા जहा तुलाए तोलेउ, दुक्करो मंद गिरी | तहो निहुअनी संकं, दुक्करं समणत्तणं ॥४१॥ ૧૯૨ यथा तुलया तोलयितुं, दुष्करो मन्दरो गिरिः । तथा निभृतं निःशंकं, दुष्करं श्रमणत्वम् ॥४१॥ અર્થ-જેમ કાંટાથી-ત્રાજવાથી મેરૂપર્યંતને તેાલવે મુશ્કેલ છે, તેમ નિશ્ચલ અને શરીરનિરપેક્ષ બની શ્રમણુપણુ पाजवु मे हुपुर छे. ( ४१-६३४ ) जहा भुयाहिं तरिउ, दुक्करो रयणायरो | तहा अणुव संते, दुक्करो दमसागरो ||४२|| यथा भुजाभ्यां तरितुं, दुष्करो रत्नाकरः । तथानुपशान्तेन, दुष्करो दमसागरः ॥४२॥ અ -જેમ ભુજાએથી સમુદ્ર તરવા અતિ કઠિન છે, તેમ ઉત્કટ કષાયવાળા પુરૂષથી ઉપશમના સમુદ્ર રૂપ સયમ याजवो मे हु०५२ छे. (४२ - १३५) 1 भुंज माणुस्सर भोए, पंचलक्खण तुमं । भुत्तभोगी तओ जाया, पच्छा धम्मं चरिस्ससि ||४३|| भुङ्क्ष्व मानुष्यकान् भोगान् पञ्चलक्षणकांस्त्वम् । भुक्तभोगी ततो जात ! पश्चाद्धमं चरेः 118311 અ-હે પુત્ર! આ ભાગયોગ્ય વયમાં પ્રથમ પાંચ વિષયાના સ્વરૂપવાળા મનુષ્ય સબંધી ભેગાને તુ ભાગવી, ભુક્તભાગી બન્યા ખાદ પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્રમ ને याजने ! (४३-६३६) ને Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૯૩ सो वितम्मापिअरो, एवमेयं जहाफुडं । इह लोए निप्पिवासस्स, नस्थि किंचिवि दुक्करं ॥४४॥ सः बूते अम्मापितरौ !, एवमेतद्यथास्फुटम् । इहलोके निष्पिपासितस्य, नास्ति किंचिदपि दुष्करम् ॥४४॥ હવે મૃગાપુત્ર ૧૩ ગાથાઓથી મા-બાપને नाम माये छे. અર્થ–તે મૃગાપુત્ર કહે છે કે-હે મા-બાપ ! તમોએ દીક્ષાની દુકરતાનું જે વર્ણન કર્યું તે સ્પષ્ટ રીતિએ સાચું છે, તે પણ આ લેકમાં નિસ્પૃહ મહાપુરૂષને અતિ કષ્ટકારી પણ અનુષ્ઠાન કરવું જરા પણ દુષ્કર નથી (૪૪-૬૩૭) सारीरमाणसा चेव, वेयणा उ अणंतसो । मए सोढाओ भीमाओ, असई दुक्खभयाणि य ॥४५।। शारीरमानस्यश्चैव, वेदना तु अनंतशः । मया सोढा भीमा, असकृद्दुःखभयानि च ॥४५॥ અર્થ-હે મા-બાપ ! શરીર અને મન સંબંધી ભયંકર વેદનાઓ નરકાદિમાં અનંતી વાર સહન કરેલી છે. વળી વારંવાર દુઃખકારક ભયે પણ સહન કરેલા છે. (૪૫-૬૩૮) जरामरणकंतारे, चाउरते भयागरे । मए सोढाणि मीमाई, जम्माई मरणाणि य ॥४६॥ जरामरणकान्तारे, चतुरन्ते भयाकरे । मया सोढानि भीमानि, जन्मानि मरणानि च ॥४६॥ અર્થ-જન્મ અને મરણથી અતિ ગહન હોવાથી મહા ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે ભયંકર અરણ્ય જેવા, ભયની ખાણ રૂપ ચાર ગતિ રૂપ સંસારમાં મેં અનંતી વાર જન્મ અને મરણે સહન કરેલા છે. (૪૬-૬૩૯) जहा इहं अगणी उल्हो, इत्तो गन्तगुणो तहिं । नरएसु वेयणा उण्हा, अस्साया वेइया मए ॥४७॥ यथेहाग्निरुष्णो, इतोऽनंतगुणस्तेषु । नरकेषु वेदनोष्णाऽसाता वेदिता मया ॥४७॥ અર્થ-જેમ અહીં અગ્નિ ગરમ છે, તેના કરતાં અનંત ગુણી (જે નરકમાં ઉત્પન્ન થયે તેમાં જે કે અહીં બાદર અગ્નિને અભાવ હોવાથી પૃથ્વીને તથાવિધ સ્પર્શ સમજ.) અને દુઃખ રૂપ ઉષ્ણતાના અનુભવ રૂપે વેદનાઓ મેં અનુભવેલી છે. (૭-૬૪૦) जहा इहं इमं सीयं, इत्तो गन्तगुणं तहिं । नरएसु वेयणा सीया, अस्साया वेड्या मए ॥४८॥ यथेहेदं शीतमितोऽनंतगुणं तेषु । नरकेषु वेदना शीताऽसाता वेदिता मया ॥४८॥ - અર્થ-જેમ અહીં ઠંડી છે, તેના કરતાં અનંત ગુણી તે નરકમાં દુઃખરૂપ ઠીના અનુભવ રૂપે વેદનાઓ મેં સહન કરેલી છે. (૪૮૬૪૧) कंदंतो कंदुकुम्भीसु, उड्ढपाओ अहोसिरो । हुयासणे जलन्तम्मि, पक्कपुव्वो अणंतसो ॥४९॥ Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ - क्रन्दन् .. कन्दुकुम्भीषूर्ध्वपादोऽधःशिराः । हुताशने ज्वलति, पक्वपूर्वोऽनन्तशः ॥४९॥ અર્થ-લેઢા વગેરેની પાકભાજન વિશેષ રૂપ કંદુકુંભએમાં કંદન કરતે અને દેવમાયાથી બનાવેલ જલતી मागमा मन ती पार पहेला ५४ायो त। (४८-६४२) महादवग्गिसंकासे, मरुम्मि वर-वालुए । कलंबवालुयाए उ, दड्ढपुव्वो अणंतसो ॥५०॥ महादवाग्निसङ्काशे, मरौ वज्रवालुके । कदम्बवालुकायां तु, दग्धपूर्वोऽनंतशः ॥२०॥ અર્થ–મહાદાવાનલ સમાન અને મરૂદેશની સ્થલી પ્રદેશની રેતીના ઢગલા સમાન વજેવાલુકાવાળી નદીની કેરી પડેલી રેતાળ જમીનમાં તથા કદંબવાલુકાવાળી નદીની રેતાળ भीनमा मनती? ५९ ५७ हतो. ( ५०-६४३) रसंतो कंदुकुम्भीसु, उडूढं बद्धो अबन्धवो । करवत्तकरकयाईहिं, छिन्नपुब्यो अणंतसो ॥५१॥ रसन्कन्दुकुम्भीर्घ, बद्धोऽबान्धवः । करपत्रक्रकचादिभिश्छिन्नपूर्वोऽनंतशः ॥५१॥ मथ- भीमा येसो २७तो तो. ये વૃક્ષની શાખ વગેરેમાં બંધાયેલો હું શરણ હતે. વિશિષ્ટ ४२वतोथी अनती पार पडेखi पायो तो. (५१-१४४) अइतिक्खकण्टगाइण्णे, तुंगे सिंबलिपायवे । ..खेवियं पासबद्धणं, कड्ढोकड्ढाहिं दुक्करं ॥५२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે अतितीक्ष्णकंटकाकीणे, तुझे शाल्मलिपादपे । खिन्नं पाशबध्धेन, कर्षापकर्षणैर्दुष्करम् ॥५२॥ અર્થ—અત્યંત તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત ઉંચા શામલી વૃક્ષ ઉપર, પાશથી બંધાયેલ મારા વડે, પરમાધામીઓએ કરેલ આકર્ષણ–પ્રકર્ષણ દ્વારા દુસહ દુઃખ-ખેદને અનુભવ ४२राय। छतो. (५२-६४५) महाजंतेसु उच्छ्वा , आरसन्तो सुभेरवं । पीलिओमि सकम्मे हिं, पावकम्मो अणंतसो ॥५३॥ महायंत्रेष्विक्षुरिवारसन्सुभैरवम् । पीडितोस्मि स्वकर्मभिः, पापकर्माऽनंतशः ॥५३॥ અર્થ-મહાયંત્રમાં શેરડીની માફક પીલાતાં, પાપકર્મ કરનાર હું સ્વકર્મોથી અનંતી વાર મહા ભયંકર ઐસ पाडतो हुने अनुभवतो तो. (५३-६४९). कूवंतो कोलसुणएहिं, सामे हैं सबलेहि य । पाडिओ फालिअ छिन्नो, विप्फुरन्तो अगसो ॥५४॥ कूजन्कोलशुनकैश्श्यामैश्श्शवलैश्च ।। पातितः स्फाटितः छिन्नः, विस्फुरन्ननेकशः ॥५४॥ અર્થ–રડતાં એવા મને ભૂંડ-શ્વાનરૂપધારી શ્યામ અને શંબલ નામના પરમાધામીઓએ ભૂમિ પર પટક, જૂના વસ્ત્રની માફક મને ફાડ અને અનેક વાર આમતેમ ५२ता भने यी नाच्यो हतो. (५४-१४७) असीहिं अयसिवण्णेहिं, भल्लीहिं पट्टिसेहि य । छिन्नो भिन्नो विभिन्नोय, उववन्नो पावकम्मुणा ॥५५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ असिभिरतसीवर्णैर्भल्लीभिः पट्टिशैश्च । छिन्नो भिन्नो विभिन्नश्च उत्पन्नः पापकर्मणा ||२५|| ૧૯૭ " અથ “અતસીના ફૂલ જેવી કાળી તલવારેથી, ભાલા આથી અને ખરપલીએથી પાપકમથી નરકમાં ઉત્પન્ન થયેલા મને ચીરી નાખ્યા–ફાડી નાખ્યા તથા મારા સૂક્ષ્મ ટૂકડે ટૂકડા કરી નાખ્યા હતા. (૧૫–૬૪૮) अवसो लोहरहे जुत्तो, जलन्ते समिलाजुए । चोइओ तुत्तजुत्तेर्हि, रुज्झो वा जह पाडिओ ॥ ५६ ॥ अवशो लोहरथे योजितो, ज्वलति समिलायुते । चोदितस्तोत्रयोक्त्रे, राज्झ इव यथा पातितः ॥५६॥ અ-પરતંત્ર હેાવાથી હું લાખડના રથ-ગાડામાં જોડાયેલે, જવાલાવાળા ગાડામાં ધુંસરી-'સરીની ખાટીજોતરા વગેરેથી યુક્ત બનેલા અને પરાણા-ચાબુક વગેરેથી પ્રેરિત થયેલા હતા : અથવા રાઝની માફક લાકડી વગેરેથી પીટીને મને પાડયા હતા-કૂટયા હતા. (૫૬-૬૪૯) हुयासणे जलंतंमि, चियासु महिसो विव । दड्ढो पक्को य अवसो, पाचकम्मे हि पाविओ ॥ ५७ ॥ हुताशने ज्वलति चितासु महिष इव । રૂચઃ પદ્મશ્ચાવરા, પાપમંમિ: પ્રવિત્તઃ શા અથ-પરમાધામીએએ બનાવેલ ચિતાએ માં સળગાવેલ આગમાં પાડાની માફક પાપકમાંથી નરકમાં આવેલા પરત એવા મને ભસ્મસાત્ અનાબ્યા અને પકાળ્યા હતા (૫૭-૬૫૦) Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ, बला संडासतुंडे हि, लोहतुंडेहि पविखहि । विलुत्तो विलवन्तोऽहं, ढङ्कगिद्धेहिंऽणंतसो ॥ ५८ ॥ बलात्संदंशतुण्डैोहतुण्डैः पक्षिभिः । વિસ્તુતે વિન્ન, સંતશઃ ૧૮ અર્થ-બલાત્કારથી સાણસાના આકારના મુખવાળા અને લેઢાના મુખવાળા ઢક–ગૃધ્ર પંખીઓએ અનંતી વાર (અહીં પંખીઓ વૈક્રિય સમજવા, કેમ કે–ત્યાં તિર્યચે નથી.) રડતા એવા મને પીંખી નાખે છેદી નાખ્યું હતું. (૫૮-૬૫૧) तहाकिलंतो धावतो, पत्तो वेयरणिं नई । जलं पाहं ति चिंततो, खुरधाराहि विवाइओ ॥५९ ॥ तृष्णया क्लाम्यन् धावन्, प्राप्तो वैतरणी नदीम् । जलं पास्यामीति चिन्तयन्, क्षुरधाराभिव्यापादितः ।।५९।। અર્થ– હું પાણીનું પાન કરીશ.”—એવું વિચારીને, તૃષાતુર બનેલે દેડતે દોડતે હું જ્યારે વૈતરણી નદીમાં આવ્યું, ત્યારે મને છરાની ધારથી માર્યો હતે. (૫૯-૬૫૨) उण्हामितत्तो संपत्तो, असिपत्तं महाव । असिपत्तेहि पडतेहिं, छिन्नपुव्यो अणेगसो ॥६० ॥ उष्णाभितप्तः संप्राप्तोऽसिपत्रं महावनम् । અતિપૌઃ પતંમિ, છિન્નપૂર્વા : ૬ અર્થ–વાવાલુકા વગેરેના તાપથી તપેલે હું જ્યારે બગેની માફક ભેદનાર પત્રોવાળા મહાવનમાં આવ્યું, ત્યારે નીચે પડતા અસિપત્રોથી અનેક વાર પહેલાં છેટા હતે. (૬૦-૬૫૩) Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાયન-૧૯ मुग्गरेर्हि मुसुंढीहिं, सूलेहिं मूसलेहि य । गयासं भग्गगत्तेहि, पत्तं दुक्खं अनंतसो ॥ ६९ ॥ मुद्गरैर्मुदिभिः, गताःभग्नगात्रै प्राप्तं ૧૯૯ शूलैर्मुशलैश्च । दुःखमनंतशः ॥ ६१॥ अर्थ-धन-भगद्दण-भोगरी-गोज सोहना श्रीसाथी ચુક્ત લાકડાની બનેલી સુષુદ્રી (શસ્ત્રવિશેષ)-ત્રિશૂળ-કુશળ વગેરેથી રક્ષણની આશા વગરના, ગાત્રભંગવાળા હુ' અન’તી चार हुआ याभ्यो हुतो. (६१-६५४) खुरेहिं तिक्खधाराहिं, छुरियाहिं कप्पणीहि य । कपिओ फालिओ छिन्नो, उक्कित्तो य अणेगसो ॥ ६२ ॥ क्षुरिकाभिः कल्पनीभिश्व | | क्षुरैस्तीक्ष्णधारैः कल्पितः स्फालितच्छिन्न, उत्कृत्तश्चानेकशः ||६२ || અથ કાતરાથી વઅની માફક મને કાર્યાં, તીક્ષ્ણ ધારવાળા છરાએથી મને છેલ્યા અને છરીએથી મને અનેક वार वांगे थी हतो. (६२-६५५) अवसो अहं । पासेहि कूडजालेहि, मिओ वा वाहिओ बद्धरुद्धो वा बहुसो चेव विवाइओ ॥ ६३ ॥ इवावशोऽहम् । पाशैः कूटजालैः, मृग वाहितो बद्धो रुद्धश्च, बहुशचैव व्यापादितः ||६३ || Jain Educationa International अर्थ - डर वगेरेने गांधवाना साधना-पाश, लज, ફ્રાંસા આદિથી મૃગની માફક પરતંત્ર એવા મને છેતરી, દોરડાઓથી મધ્યા, રાયા અને અનેક વાર હત-પ્રહત ¥र्यो हुतो. (६३-६५६) For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે गलेहिं मगरजालेहि, मच्छो वा अवसो अहं । उल्लिओ फालिओ गहिओ, मारिओय अणंतसो ॥६४॥ गलैर्मकरजालैः, मत्स्य इवावशोऽहम् । उल्लिखितः पाटितो गृहीतो, मारितश्चानन्तशः ॥६४॥ અર્થમાછલાં પકડવાના આંકડાઓથી અને જાળેથી મસ્યની માફક પહેલાં મને આંકડાઓથી વેચ્યો અને મગર રૂપી પરમાધામીઓએ મને પકડયે. વળી તેઓએ બનાવેલ જાળથી મને બાંધ્યું અને બધાએ માર્યો. (૬૪-૬૫૭) विदंसएहिं जालेहिं, लिप्पाहि सउणो विव । गहिओ लग्गो य बद्धो य, मारिओ य अणंतसो॥६५॥ विदंशकैर्जालेर्लेप्याभिः, शकुनिरिव । વૃદ્દીત સ્ટતિગ્ર વય, મારિતાની દો અર્થ–તથાવિધ બંધન રૂપ યેન-સીંચાણો–બાજપક્ષી વગેરેથી પંખીની માફક પકડાયેલ અને વજલેપ આદિ લેપથી સગવાળે બનેલે હું બધાથી મરો હતો (૬૫-૬૫૮) कुहाडपरसुमाइहिं, वडूढईहिं दुमो विव । कुट्टिओ फालिओ छिन्नो, तच्छियो य अणंतसो॥६६॥ कुठारपर्खादिकैवेद्धकिभिर्दुम इव । દિત ક્ષાદિતનિ, તક્ષિતશ્રાના દિદ્દા અર્થ–પરશુ, કુહાડે વગેરેથી સુથાર જેમ વૃક્ષને પ્રહાર કરે, છેદે, ફાડે કે છેલે, તેમ હું અનંતી વાર કપાયે, છેદા, ફડા અને છેલા હતો. (૬૬-૬૫૯) Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીચાધ્યયન-૧૯ चवेडमुट्ठिमाईहिं, कुमारेहि अयं विव । ताडिओ कुट्टिओ भिन्नो, चुणिओ य अणंतसो ॥ ६७ ॥ चपेटामुष्ट्र्यादिभिः, कुमारैरय इव । ताडितः कुट्टितो भिन्नभूणितश्चानन्तशः ॥६७॥ અર્થ લુહારી જેમ ઘન વગેરેથી લેાઢાને ફૂટે, મારે, છેદે અને ટૂંક્યા કરે; તેમ લપડાક-મુઠ્ઠી આદિથી મને માર્યાં, ફૂટચે, છેદ્યો અને મારા નાના નાના ટૂકડા કર્યાં હતા. (१७-११०) २०१ तत्ताईं तम्बलोहाई, तउआई सीसगाणि य । पाइओ कलकलंताई, आरसंतो सुभेखं ॥ ६८ ॥ तप्तानि ताम्रलोहानि, त्रपूणि शीशकानि च । कलकलन्तान्यारसन्सुभैरवम् ॥६८॥ पायितः अर्थ - तथावेस तांभु, बोढुं सीसु वगेरेना गरमाગરમ કલકલ શબ્દ કરતા પ્રવાહી રસા, ભયંકર સીત્કાર કરતા એવા મને પીવડાવવામાં આવ્યા હતા. (૬૮-૬૬૧) तुहपियाई मंसाई, खंडाई सुलगाणि य । खाविओ मि ससाई, अग्गिवष्णाई पोगसो ॥ ६९ ॥ तव प्रियाणि मांसानि खंडानि सोल्लकानि च । खादितोऽस्मि स्वमांसानि, अग्निवर्णान्यनेकशः ॥ ६९ ॥ " અ-કેમ, તને માંસ-ખડ રૂપ અગ્નિમાં પાકેલુ માંસ પ્રિય હતુ ને ?-એમ યાદ કરાવીને મારા શરીરમાંથી કાઢી-કાપી, ઉષ્ણુ હાવાથી અગ્નિવર્ણ વાળુ મારૂં માંસ મને मने! वार वडाववामां यान्यु हेतु ( १८-११२ ) • Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ २०२ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે - - तुहं पिया सुरा सीहू, मेरओ य महणि य । पज्जिओ मि जलन्तीओ, वसाओ रुहिराणि य ॥७० ॥ तव प्रिया सुरा सीधु, भैरेयं च मधूनि च । . पायितोऽस्मि ज्वलन्तीः, वसा रुधिराणि च ॥७०।। मथ-भ, तने सु२१, सीधु, भैरेय भने मधु (३ना प्रा२विशेष!) च्या तुने ?-मेम या हेवावीने गरमाગરમ મેદ-ચરબી-લેહી આદિ મને પીવડાવવામાં આવ્યું हेतु (७०-१९३) निच्चं भीएण तत्थेण, दुहिएण वहिएण य । परमा दुहसंबद्धा, यणा वेड्या मए॥ ७१।। नित्यं भीतेन त्रस्तेन, दुःखितेन व्यथितेन च । परमा दुःखसम्बद्धा, वेदना वेदिता मया ॥७१॥ અથ–હંમેશાં ઉત્પન્ન ભયવાળા અને ત્રાસવાળા, ઉત્પન્ન વિવિધ દુઃખના સમૂહવાળા અને થરથરતા સઘળા શરીરવાળા મેં દુખસંબંધવાળી પરમ વેદનાએ સહેલી छ. (७१-६६४) तिव्वं चण्डप्पगाढाओ घोराओ अइदुस्सहा। महब्भयाओ भीमाओ, नरएसु वेइया मए ॥ ७२ ॥ तीव्रचण्डप्रगाढा, घोरा अतिदुस्सहाः। महाभया भीमा, नरकेषु वेदिता मया ॥७२।। અર્થ-રસની અપેક્ષાએ તીવ્ર, ઉત્કટ, મેટી સ્થિતિ વાળી, રૌદ્ર, અતિદુસહ, મહાભયંકર અને સાંભળ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાયન-૧૯ ૨૦૩ આદું પણ ભય આપનારી વેદનાએ મેં નરકેટમાં સહુન કરેલી છે. (૭૨–૬૬૫) નરિતા માજીને જોઇ, તાયા! રસન્તિ મેથળા इत्तो अनंतगुणिया, नरएसु दुक्खवेयणा ॥ ७३ ॥ यादृश्यों मानुषे लोके तात ! दृश्यन्ते वेदनाः । इते ऽनन्तगुणिता, नरकेषु દુઃસ્તવનાઃ રૂા અ-પિતાજી ! મનુષ્યલાકમાં જે પ્રકારની–જેવી વેદનાએ દેખ:ય છે, તેના કરતાં અન`તગુણી દુઃખરૂપ વેદનાએ નરકામાં છે. (૭૩–૬૬૬) सव्वभवेसु अस्साया, वेयणा वेइया मए । निमिसन्तरमित्तपि, जं साया नत्थि वेयणा ॥ ७४ ॥ सर्वभवेष्वसाता, वेदना वेदिता मया । निमेषान्तरमात्रमपि यत्साता नास्ति वेदना ॥७४॥ અથ-નિમેષમાત્રના આંતરા વગર અર્થાત્ નિર'તર સર્વ ભવામાં દુઃખને અનુભવ છે પણ સુખને અનુભવ નથી. અહીં વૈયિક સુખ પણ ઇર્ષ્યા આદિ અનેક દુ: ખેાથી ઘેરાયેલ હાઈ અને કટુક વિપાક દેનાર હાઇ દુઃખરૂપ છે-એમ સમજવુ'. આવી વ્યથાનેા અનુભન્ન કરનાર એવા મને દીક્ષા કેમ દુષ્કર થાય ? અર્થાત્ ન જ થાય. માટે મારે દીક્ષા લેવાની જ છે. (૭૪-૬૬૭) ↑ વિતઽમ્માવિયા, ઇન્ટે પુત્ત! થા । नवरं पुण सामण्णे, दुक्खं निप्पडिकम्मया ॥ ७५ ॥ || Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે तं बूतोऽम्बापितरौ, छन्देन पुत्र! प्रव्रज । नवरं पुनः श्रामण्ये, दुःखं निष्प्रतिकर्मता ॥५॥ અર્થ–મૃગાપુત્રને પિતાના મા-બાપ કહે છે કે-બેટા! જે તારી દીક્ષાની ઈચ્છા છે, તે યથારુચિ દીક્ષા લેજે. પરંતુ એક વાત બરાબર યાનમાં લેશે કે–સાધુપણામાં રેગ આદિની ઉપત્તિમાં જ્યારે ઉપચાર–પ્રતિકાર નહિ થાય, ત્યારે તમને દુઃખ થશે ને ? (૭૫-૬૬૮) सो वितऽम्मापियरो, एवमेयं जहा फुडं । पडिकम्मं को कुणई, अरण्णे मिगपक्खीणं ॥७६ ॥ स तेऽम्बापितरौ, एवमेतद्यथास्फुटम् । प्रतिकर्म कः करोत्यरण्ये मृगपक्षिणाम् ॥७६॥ અર્થ-તે મૃગાપુત્ર, મા-બાપને જવાબ આપે છે કેહે મા-બાપ ! તમેએ જે રેગ આદિની ચિકિત્સા રૂપ પ્રતિકાર દુઃખ રૂ૫ છે–એમ જે કહ્યું તે બરાબર છે. પરંતુ વિચારે કે–વનમાં મૃગપક્ષિઓની ચિકિત્સા કેણ કરે છે? તેઓ પણ જીવે છે અને વિચારે છે આથી રંગનું દુઃખરૂપપણું નકામું છે. (૭૬-૬૬૯) एगभूओ अरण्णे वा, जहा उ चरई मिगो। एवं धम्मं चरिस्सामि, संजमेण तवेण य ॥ ७७ ।। एकभूतोऽरण्ये वा, यथा तु चरति मृगः । एवं धर्म चरिष्यामि, संयमेन तपसा च ॥७॥ અર્થ-અવીમાં જેમ એકલે મૃગ ફરે છે, તેમ સંયમ Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૦ ૨૦૫ અને તપની સાધનાપૂર્વક ધર્મનું હું પાલન કરીશ, જ. (७७-६७०) जहा मिगस्स आयंको, महारप्णम्मि जायई । अच्छतं रुक्खमूलंमि, को णं ताहे तिगिच्छई ।। ७८॥ यदा मृगस्यातंको, महारण्ये जायते । तिष्ठन्तं वृक्षमूले, क एनं तदा चिकीत्सति ? ॥७॥ અર્થ-જ્યારે મહાન જંગલમાં હરણને રોગ થાય છે , તે વૃક્ષના મૂલમાં રહેતા મૃગને ત્યારે કોણ ચિકિત્સા કરી नि२०ी मनाये ? । नहि. (७८-१७१) को वा से ओसहं देइ ?, को वा से पुच्छई सुहं ? । को से भत्तं व पाणं वा ?, आहरितु पणामई ॥७९॥ को वाऽस्मै औषधं ददाति?, को वाऽस्य पृच्छति सुखं ?। को वाऽस्य भक्तं वा पान वा ?, आहृत्य प्रणामयेत् ? ॥७९॥ અર્થ-કોણ તે બીમાર મૃગને ઔષધ આપે છે, કેણ કુશલ પ્રશ્ન કરે છે? અને કે ઘાસ વગેરે ભેજનपा aवीन मापे छ ? (७८-६७२) जया य से सुही होइ, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अट्टाए, वल्लराणि सराणि य ॥८॥ यदा च स सुखी भवति, तदा गच्छति गोचरम् । भक्तपानस्यार्थाय, वल्लराणि सरांसि च ।।८।। અર્થ-જ્યારે તે આપમેળે રેગ વગરને સુખી થાય છે. ત્યારે ભેજન–પાન માટે વનો અને સરોવરમાં ભ્રમણ ४२ छ. (८०-१७3) Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે खाइत्ता पाणियं पाउं, बल्लरेहि सरेहि य । मिगचारियं चरिताण. गच्छई मिगचारियं ॥ ८१ ॥ खादित्वा पानीयं पीत्वा, वल्लरेभ्यत्सरोभ्यश्च । मृगचर्या . चरित्वा, गच्छति मृगचर्याम् ॥८१॥ અર્થ–વનમાં પોતાના ભક્ષ્યનું ભજન કરી, સરોવરમાં પાણીનું પાન કરી અને આમ-તેમ ફલંગ-ફાલ મારવા રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સ્વેચ્છાથી બેસવાં વગેરે ચેષ્ટા રૂપ ચર્યાવાળી આશ્રયભૂમિને પામે છે. (૮૧-૬૭૪) एवं समुट्ठिए मिक्खू , एवमेव अणेगए । मिगचारियं चरित्ताण उड्ढे पक्कमई दिसि ॥८२॥ एवं समुत्थितो भिक्षुरेवमेवानेकगः । મૃાર ચરિārā paiામતિ રિન્દ રા અથ–આ પ્રમાણે મૃગની માફક સંયમાનુષ્ઠાનમાં પ્રયત્નશીલ બનેલે સાધુ તથાવિધ રેગની ઉત્પત્તિ થવા છતાંય ચિકિત્સા સન્મુખ થતું નથી. આ પ્રમાણે એક જ વૃક્ષતલમાં જેમ હરણ રહેતું નથી, તેમ મુનિ પણ અનિયત સ્થાન હોવાથી અનેક સ્થાનમાં રહે છે. તે મુનિ ચિકિત્સા નહિ કરાવવા વગેરે રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સમસ્ત કર્મોને સર્વથા નાશ કરી સર્વોપરિ સ્થાન રૂપ સિદ્ધિગતિમાં શાશ્વત સ્થાયી બને છે. (૮૨-૬૭૫) जहा भिए एग अणेगचारी, अणेगवासे धुवगोयरे य। एवं मुणी गोयरियं पविढे, नो हीलए नो विय खिंसइज्जा॥८३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૨૦૭ - - - यथा मृगः एकः अनेकचार्यनेकवासो ध्रुवगोचरश्च । एवम्मुनिगौचर्या प्रविष्टो, न हीलयेन्नापि च खिसयेत् ॥८६॥ અર્થ-જેમ હરણ, એકલે–અનેક ઠેકાણે ફરનારે. ફરતાં-ફરતાં જે ઘાસ-પાછું મળે તેને વાપરે છે, તેમ મુનિ એક-એક જગ્યાએ વાસ નહિ કરનારે, ગોચરી દરમિયાન જે કાંઈ અન્ન આદિ મળે તેની હેલના કર્યા સિવાય આહારપાણીને ગ્રહણ કરનારે અને અહાર વગેરેની પ્રાપ્તિ ન થાય તે સ્વ-પરની નિંદા નહિ કરનારે બને છે. (૮૩-૬૭૬) मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुहं । अम्मापिऊहिं गुन्नाओ, जहाइ उवहिं तओ ॥ ८४ ॥ मृगचयाँ चरिष्याम्येवं पुत्र! यथासुखम् । વાપામિરનુણાતો, ગદાયુuધ તતઃ ૮૪ અર્થ-આ પ્રમાણે મૃગચર્યાનું હું પાલન કરીશ-એમ જ્યારે મૃગાપુત્રે કહ્યું, ત્યારે તેના મા-બાપે જણાવ્યું કે-છેટા તને જેમ સુખ ઉપજે તેમ તું કરી શકે છે–અમારી અનુ. મતિ છે. આ પ્રમાણે અનુજ્ઞા પામેલે મૃગાપુત્ર ઉપધિરૂપ પરિગ્રહ–સંસારને છેડવા તૈયાર થાય છે.(૮૪–૯૭૭) मिगचारियं चरिरसामि, सव्वदुवखविमुवखणिं । तुम्भेहिं अब्मणुन्नाओ, गच्छ पुत्त ! जहासुहं ।। ८५॥ मृगचर्या चरिष्यामि, सर्वदुःखविमेक्षिणीम् । युवाम्यामभ्यनुज्ञातो गच्छ पुत्र! यथासुखम् ॥८६॥ અર્થ–તમારી રજા મળતા, સર્વ દુઃખમાંથી છેડાવનારી હું મૃગચર્યાને સ્વીકારીશ. ત્યારે મા-બાપે જવાબ આપ્યો Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ RAUpron - ૨૦૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે કે બેટા ! જેમ સુખ ઉપજે તેમ તેમ મૃગચર્યાને સ્વીકારજે. (८५-६७८) एवं सो अम्मापियर, अणुमाणित्ताण बहुविहं । ममत्तं छिदई ताहे, महानागुन्च कंचुयं ॥ ८६ ॥ एवं स अम्बापितरावनुमान्य बहुविधम् । ममत्वं छिनत्ति तदा, महानाग इत्र कञ्चुकम् ॥८६॥ અથ–આ પ્રમાણે તે મૃગાપુત્ર, મા-બાપની રજા મેળવી, મહાનાગ જેમ કાંચળીને ફેંકી દે છે, તેમ અનાદિ ભવેની અભ્યાસવાળી ઘણા પ્રકારની મમતાને છેડે છે. (८६-६७८) इड्ढी वित्तं च मित्ते य, पुत्तदारं च नायओ। रेणुयं व पडे लग्गं, निद्धणित्ताण निग्गओ ॥ ८७ ॥ ऋद्धिं वित्तं च मित्राणि च, पुत्रदारांश्च ज्ञातीन् । रेणुभिव पटे लग्नं, निर्दृय निगतः ॥८॥ અર્થ–જેમ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળને ફેંકી દેવામાં आवे छे, तेम घोडा-डाथी वगेरे ऋद्धि, धन, भित्री, पुत्र, સ્ત્રીઓ અને સ્વજનેને છેડી, ઘરમાંથી નીકળી મૃગાપુત્ર हीक्षित थाय छे. (८७-६८०) पंचमहव्वयजुत्तो, पंचसमिओ तिगुत्तिगुत्तोय। सभितरबाहिरिए, तवोवहाणंमि उज्जुओ ।। ८८ ॥ पञ्चमहाव्रतयुक्तः, पञ्चसमितः त्रिगुप्तिगुप्तश्च । साभ्यन्तरवाह्ये, तपउपधान उद्युक्तः ॥८८॥ Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ २०८ અથ-આમ તે મૃગાપુત્ર, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત અનેલા બાહ્યાભ્યંતર તપમાં અને શ્રુતારાધના રૂપ ઉપધાનમાં ઉદ્યમવત થયા. (૮૮-૬૮૧) निम्ममो निरहंकारो निस्संगो चत्तगारखो । समो य सव्वभूएसु, तसेसु थावरेसु य ॥ ८९ ॥ लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो निंदापसंसासु, तहा माणावमाणओ ।। ९० ।। गारवेसुं कसाएसुं दंडसल्लभएस य । नियत्तो हाससेागाओ, अनियाणो अबंधणो ॥ ९१ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ निर्ममो निरहंकारो, निस्संगस्त्यक्तगौरवः । समश्च सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च ॥ ८९॥ लाभालाभयोस्सुखे दुःखे, जीविते मरणे तथा । समो निन्दाप्रशंसयोस्तथा मानापमानयोः ||१०|| गौरवेभ्यः कषायेभ्यो, दण्डशल्यभयेभ्यश्च । निवृत्तो हास्यशोकाभ्यामनिदानोऽबन्धनः ॥ ९१ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ अर्थ - भमता वगरना, निरभिमानी, निःसंग, गौरवना त्यागी ( ऋद्धि-रस - शाताना अभिभानना त्यागी ), श्रम अने સ્થાવર રૂપ સર્વ જીવામાં રવ-સમાનતાદશી, તેમ જ લાભ કે અલાભ, સુખ કે દુઃખ, જીવન કે મરણ, નિંદા કે પ્રશંસા, માન કે અપમાનમાં રાગ-દ્વેષના અભાવ રૂપે સમતાવાળા, गौरव, उषायो, ( मशुल व्यापारना) इंडेना त्रयु लेह, भाया Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે આદિ ત્રણ શલ્યે અને હાસ્ય-ગાકથી અટકેલા, દુન્યવી પુદ્ગલ સ`બધી ઈચ્છા રૂપ નિયાણુા વગરના અને રાગ આદિ ખંધન વગરના તે મૃગાપુત્ર બન્યા. ( ૮૯ થી ૯૧૬૮૨ થી ૬૮૪) अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सितो | वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥ ९२ ॥ अनिश्रित इह लोके, वासीचन्दनकल्पश्वाशनेऽनशने परलोकेऽनिश्रितः । તથા ારા અર્થ-આ લેાકના ફળ કે પરલેાકના ફળની નિશ્રાએઅપેક્ષાએ તપનું અનુષ્ડાન નહિ કરનારા, વાંસલા સરખા નિંદક પુરૂષ અને ચ'દન સરખા સ્તુતિ કરનાર પુરૂષ ઉપર સમદર્શી તથા આહાર આપનાર કે નિડે આપનાર પુરૂષ ઉપર આશીર્વાદ અને શાપ-એમ બન્નેથી રડત સમભાવવાળા તે મૃગાપુત્ર મુનિ અન્યા. (૯૨-૬૮૫) 1 अप्पसह दारेहिं सव्वओ अज्झप्पज्झाणजोगे हिं, पसत्थे अप्रशस्तेभ्यो द्वारेभ्यस्सर्वतः पिहिताश्रवः । पिहियासवे | दमसासणे ॥९३॥ Jain Educationa International अध्यात्मध्यानयोगैः, અ -કમ ઉપાનના ઉપાયભૂત હિંસા આદિ અપ્રશસ્ત દ્વારાથી સČથા નિવૃત્ત, તેથી જ કર્મીના આગમનને રોકનાર, આત્મા વિષે શુભ ધ્યાનવ્યાપાર રૂપ ધ્યાનયેાગેાથી પ્રશસ્ત, ઉપશમ અને જિનાગમ રૂપ શાસનના સાધક તે મુનિ થયા. (૯૩-૬૮૬) મૃગાપુત્ર પ્રાસ્ત્રો માાસનઃ ૫ર્યા For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૨૧૧ एवं नाणेण चरणेण, दंसणेण तवेण य । भावणाहि य सुद्धाहि, सम्मं भावित्तु अप्पयं ॥९४॥ बहुयाणि उ वासाणि, सामण्णमणुपालिया। मासिएण उ भत्तेण, सिद्धि पत्तो अणुत्तरं ॥ ९५ ॥ ॥ युग्मम् ॥ एवं ज्ञानेन चरणेन, दर्शनेन तपसा च । भावनाभिश्च शुद्धाभिः, सम्यग्भावयित्वाऽऽत्मानम् ।।९४॥ बहुकानि तु वर्षाणि, श्रामण्यमनुपाल्य । मासिकेन तु भक्तेन, सिद्धि प्राप्तोऽनुत्तराम् ॥१५॥ ॥ युग्मम् ॥ અર્થ-આ પ્રમાણે જ્ઞાન–ચારિત્ર-દર્શન–તપથી શુદ્ધ (નિયાણા વગરની) વ્રત વિષયક કે અનિત્યત્વ આદિ ભાવનાએથી આત્માને સારી રીતિએ તન્મય બનાવી, ઘણા વર્ષો સુધી શ્રમણપણાનું પાલન કરી અને ભક્તપ્રત્યાખ્યાન રૂપ એક માસનું અનશન કરી શ્રી મૃગાપુત્ર મહર્ષિ અનુત્તરसिद्धिगतिने पाभ्या. (८४+६५-६८७+९८८) एवं करन्ति संबुद्धा, पण्डिया पवियवखणा। . विणिअट्टन्ति भोगेसु, भियापुत्ते जहा रिसी ॥ ९६ ॥ एवं करन्ति संबुद्धा, पण्डिता प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यो, मृगापुत्रो यथर्षिः ॥९६॥ અર્થ–આ પ્રમાણે શ્રી મૃગાપુત્ર મહર્ષિનું ઉદાહરણ લઈ, સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણે ઉત્તમ પ્રવૃત્તિ કરે छ तथा लोगोथी निवृत्त भने छे. (८६-६८८) Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ઉત્તરાયન સૂત્ર સાથે महप्पभावस्स महाजसस्स, मियाइ पुतस्स निसम्म भासियं । तवप्पहाणं चरियं च उत्तम, गइप्पहाणं च तिलोगविस्सुतं ॥९७॥ वियाणिया दुक्वविवड्ढणं धण, ममत्तधं च महाभयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेज नियाणगुणावहं महंत्तिबेमि।।९८॥ महाप्रभावस्य महायशसो, मृगापुत्रस्य निशम्य भाषितम् । तपः प्रधानं चरित्रं चोत्तमं, प्रधानगतिं च त्रिलोकविश्रुताम् ।।९७।। विज्ञाय दुःखविवर्धनं धनं, ममत्वबन्धं च महाभयावहम् । : सुखावहां धर्मधुरामनुत्तरां, धारयत निर्वाणगुणावहां महतीम्॥२८॥ ત્તિ વામ I ગુમન્ | અથ–મહાપ્રભાવસંપન્ન અને મહાયશસ્વી શ્રી મૃગાપુત્રનું સંસારની અસારતાનું તથા દુખપ્રચુરતાનું જ્ઞાપક વચન, તપપ્રધાન ઉત્તમ ચારિત્ર અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ સિદ્ધિગતિ રૂપ પ્રધાન ગતિ સાંભળી; તેમજ દુઃખની વૃદ્ધિ કરનારૂં ધન, સ્વજન વગેરે વિષયક મમતાને પાશ, કે જે મહાભયંકર છે અને તેનાથી જ આ લેક કે પરલોકના ભયે મેળવાય છે એમ જાણું, હે ભવ્ય ! અનંત જ્ઞાન-દર્શન આદિ નિર્વાણ ગુણને કરનારી, સુખને આપનારી, ઉત્કૃષ્ટ અને અમિત મહિમાથી ભરપૂર મટી ધર્મધુરાને ધારણ કરે! આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૯૭-૯૮-૬૯૦+૬૯૧) ઓગણીસમું શ્રી મૃગાપુત્રીયાધ્યયન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વર જૈન ગ્રંથમાલા છાણીના હાલ પ્રાપ્ય પ્રકાશને આવશ્યક કણિકા | તત્ત્વ ન્યાય વિભાકર ભા.૧-૨ તપાધનોની બત્રીશી ભુવનબંધ ચાર ગતિ બજાર (પદ્ય) છાણશતકમ્ શત્રુજ્ય ગુણજન (હિંદી) કસોટી નવપદ આરાધન વિધિ (ગુજ.) અરિહંત આરાધના (હિંદી) લલિતવિસ્તરા ભાગ ૧-૨ ભુવન કાવ્યકેલિ (સં.). આત્મ નિદર્શન વિવિધ ભાષામાં નવકાર મંત્ર દશવૈકાલિકા સુત્ર ઉત્તરાધ્યયન સુત્ર ભાગ ૧-૨ અંતરિક્ષ તીર્થ માહાસ્ય (સં.) ભગવદ્ ભકિત લબ્ધિસૂરીશ્વર મૃત્યુક્ષણ કાવ્ય(સં.)|| તત્ત્વ ન્યાય વિભાકર ટીકાનું ગુજરાતી ભાષાંતર (પ્રેસમાં) ' -: પ્રાપ્તિસ્થાન :ભુવન-ભદ્રકર સાહિત્ય પ્રકાશન વી. વી. વોરા C/o. ૬૦,કૃષ્ણપ્પા નાયકન સ્ટ્રીટ, મદ્રાસ-૬૮૦૦૦૧ Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ જમીન લેવાઈ ગઈ છે, તીર્થોધ્ધાર ચાલુ છે માટે જ શ્રી સાવત્થી (શ્રાવસ્તી) મહાતીર્થ મહિમા - ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથપ્રભુના ચ્યવન–જન્મદીક્ષા કેવળજ્ઞાન કલ્યાણકથી પવિત્ર 2 શ્રી શાંતિનાથપ્રભુ આદિએ પધારીને. ૭ શ્રી મુનિસુવ્રતસ્વામિના સમયમાં ખંધઋષિના પ૦૦ શિષ્યોએ મોક્ષ પ્રાપ્ત કરીને. ૭ મહાવીર સ્વામીએ ચાતુર્માસ સાથે અનેક પ્રકારના તપ કરીને અને અને કોને દીક્ષા આપી અનેકવાર સમવસમરણ થયેલ. પ્રભુએ અનેકવાર અહીં પધારી આ તીર્થભૂમિને પાવન કરેલ. • સાધ્વીશ્રી પ્રિયદર્શનાશ્રીજીએ સર્વ સાધુ-સાધ્વીજીને પ્રતિબોધિત કરીને પ્રભુ મહાવીરની સેવામાં મોકલેલ, ફક્ત જમાવી વિપ્રતિપન રહેલ. , ગોશાળાએ પ્રભુ મહાવીર ઉપર તેજલેશ્યા અહિયા મૂકેલ. તેજલેશ્યાના કારણે સમવસરણમાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બને મુનિવરે સ્વર્ગવાસી બનેલ. • ભગવાન શ્રી પાર્શ્વનાથના સંતાનીય કેશકુમાર શ્રમણ અને ગૌતમ ગણધરના શાસ્ત્રાર્થ મિલન અત્રે થયેલ અને પાંચમા મહાવ્રતનો સ્વીકાર કરેલ. ઉદ્ધાર:-આ પરમપાવન કલ્યાણભૂમિ ખંડેરભૂમિ અને વિચ્છિન્ન અવસ્થામાં રહે તે પ્રત્યેક ધર્મપ્રેમી માટે દુઃખની વાત છે. તે માટે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રકરસુરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં તીર્થોધ્ધાર કરાવવાનો નિર્ણય લઈને કમટિની સ્થાપના કરેલ. વિનંતિતીર્થભૂમિ પર ભવ્ય જિનમંદિર-ધર્મશાળા-ભોજનશાળા આદિ બનાવવાનો નિર્ણય થયેલ છે, તે આ તીર્થભૂમિના જિર્ણોધ્ધારમાં દાનવીરને દિલ ખોલીને દાન આપવા વિનંતિ છે. સાધારણ ખાતા માટે મહિનાવાર ખર્ચ પણ સ્વીકારાય છે, અને તેઓશ્રીનું નામ બોર્ડ ઉપર રહેશે. એક મહિનાના રૂ. ૨૫) માણેકચંદ બેતાલી–મદાસ દેવચંદ મીશ્રીમલ-બેંગ્લર.. (પ્રમુખ) (ઉપપ્રમુખ) સુરેન્દ્રસિંહ ઠા-આગ્રા કે. હિમનલાલજી (વ્યવસ્થાપક) (ખજાનચી) કઠારી લક્ષ્મીચંદ બેંગ્લોર મદદ મેકલવાનું સ્થળ - શ્રી સાવથી જૈન શ્વેતામ્બર તીર્થોદ્ધારક કમીટિ - સંધવી છે. હિંમતમલજી- બંગારપેટ (જી. ડોહાર ) (કર્ણાટક) Jain Educationa International For Personal and Private Use Only deine benzerg Page #336 -------------------------------------------------------------------------- ________________ ક૬ શ્રતજ્ઞાન-મહિમા પણ બનાવની જાણ થતા જાનમાં તે બીશા, ને આ થિનો કયીન અને રસુલી ન માને છે. શ્રેયા છે. અને સમવાની ના પાના થવા મી કરવાનો Jain Educationa International For Personal and Private Use Only