________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૮૫
અર્થ–જેમ ભાતાવાળે મુસાફર મેટા માર્ગની મુસાફરી કરે છે ત્યારે ભૂખ અને તરસથી નિશ્ચિત બનેલ અત્યંત સુખી થાય છે, તેમ ધર્મ-પુણ્યશાળી જીવ જ્યારે પરલેકમાં જાય છે ત્યારે તે અલ્પ–લઘુકમી આત્મા, ધર્મ– ધનવાળે હેવાથી દુઃખનો અનુભવ ન કરતાં સુખને અનુભવ કરે છે. (૨૦+૨૧-૬૧૩+૬૧૪)
जहा गेहे पलितमि, तस्स गेहस्स जो पहू । सारभंडाणि नीरोइ, असारं अवउज्झइ ॥२२॥ एवं लोए पलित्तंमि, जराए मरणेण य । अप्पाणं तारइस्सामि, तुम्भेहिं अणुमन्निओ ॥२३॥
_| ગુમન્ || यथा गृहे प्रदीप्ते, तस्य गृहस्य यः प्रभुः । सारभाण्डानि निष्काश्यासारमपोहति રા एवं लोके प्रदीप्ते, जरया मरणेन च । आत्मानं तारयिष्यामि, युष्माभिरनुमतः ॥२३॥
અર્થ-જેમ ઘર સળગ્ય છ, ઘરને માલિક મહાકીંમતી વસ્ત્ર વગેરેને બહાર કાઢે છે અને અ૫ કીંમતના પદાર્થને છેડે છે, તેમ જરા અને મરણથી સળગતા સંસારમાં મહાકીંમતી વસ્તુ સમાન આત્માને હું આપની અનુમતિ મળતાં અવશ્ય તારીશ અને કામગ વગેરે અસાર પદાર્થોને ત્યાગ કરીશ. (૨૨+૨૩-૬૧૫-૧૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org