________________
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા
तं विन्ति अम्मापियरो, सामणं पुत्त ! दुच्चरं । गुणाणं तु सहस्साणि, धारेयव्वाइं भिक्खुणा ||२४|| तं ब्रूतः अम्बापितरौ श्रामण्यं पुत्र ! दुश्वरं । गुणानां तु सहस्राणि, धारयितव्यानि भिक्षुणा ||२४|| હવે તેના મા-બાપે આપેલા જવાબ વીસ શ્લેાકાથી કહે છે.
अर्थ-ते भृगापुत्रने तेना भाजप उहे छे - पुत्र ! • શ્રમણુપણાનું પાલન ઘણુ' કપરૂ છે, કેમ કે-ત્યાં સાધુના ઉપકારક શીલના અંગરૂપ ગુણા હજારા પ્રમાણના કે પ્રકારના धारण ४२वा पडे छे. (२४-११७)
समया सव्वभूएसु, सत्तमित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवाय दुक्करं ||२५|| समता सर्वभूतेषु शत्रुमित्रेषु वा जगति । प्राणातिपातविरतिः, यावज्जीवं दुष्करम् ॥२५॥ અર્થત્યાં જગત ઉપર, શત્રુ-મિત્ર ઉપર કે સ પ્રાણીએ ઉપર રાગ–દ્વેષના ત્યાગ દ્વારા સમતા રૂપ સામાયિક ધારવું પડે છે અને જીવનપર્યંત અહિંસાનું મહાવ્રત કે ने हुपुर छे ते पावु पडे छे. (२५-११८) દુષ્કર
निच्चकालप्पमत्रेणं,
मुसावायविवज्जणं ।
भासियन्वं हियं सच्चं, निच्चाउनेण दुक्करं ||२६|| नित्यकालाप्रमत्तेन, मृषावादविवर्जनम् । भाषितव्यं हितं सत्यं नित्यायुक्तेन दुष्करम् ||२६||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org