________________
-
-
-
- -
-
-
-
-
-
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૮૭ અથ–હંમેશાં જાગૃત બની મૃષાવાદને ત્યાગ કરવાને છે. સદા ઉપયોગી બની હિતકારી સત્ય ભાષણ કરવું અતિ દુષ્કર છે. (૨૬-૬૧૯)
दंतसोहणमाइस्स अदत्तस्स विवज्जणं । अणवज्जेसणिज्जस्स, गिण्हणा अवि दुक्करं ।। २७ ॥ दन्तशोधनादेरदत्तस्य विवर्जनम् । अनवद्यैषणीयस्य, ग्रहणमपि दुष्करम् ॥२७॥
અર્થ–બીજી વસ્તુ તે દૂર રહી, પણ નાની સરખી દંતશોધની વગેરેની ચરીને પણ ત્યાગ કરવાનું છે. બીજાએ આપેલી પણ જે તે વસ્તુ નિષ્પાપ-શુદ્ધ હોય તે જ લેવાની હોય છે. માટે ત્રીજા મહાવ્રતનું પાલન દુષ્કર છે. (૨૭-૬૨૦)
विरई अबंभचेरस्स, कामभोगरसन्नुणा । उग्गं महव्वयं बम्भ, धारेयव्यं सुदुक्करं ॥ २८ ॥ विरतिरब्रह्मचर्य स्य, कामभोगरसज्ञेन । उग्रं महाव्रत ब्रह्म, धर्तव्यं सुदुष्करम् ॥२८॥
અર્થ–કામભોગના રસના જાણકાર તારાથી (કદાચ માને કે-કામલેગને રસથી અજ્ઞાતને ઈચ્છા ન થાય પણ તારાથી) અબ્રહ્મની વિરતિ રૂ૫ ઘેર બ્રહ્મચર્ય નામના મહાવ્રતનું પાલન અતિ દુષ્કર થશે. (૨૮-૬૨૧)
धणधन्नपेसवग्गेसु, परिग्गहविवज्जणं । सवारम्भपरिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ॥ २९ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org