________________
विनयश्रुताध्ययन-१
[૫] હે શિષ્ય! તમે ધ વિ. થી બેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવે નહી! પરંતુ યથાકાલ, અધ્યયન કરી, શુદ્ધ પ્રદેશમાં એકલા, ધ્યાન-ચિંતન કરે ! આ પ્રમાણે કર્તવ્યની વિધિ, અકર્તવ્યનો નિષેધ કહેલ છે. (૧૦)
आहन चण्डालिय कटु, न निहुविज कयाइवि। . कड' कडेत्ति भासेजा, अकड ना कडेत्ति य ॥११॥ कदाचित् चण्डालीक कृत्वा, न निहनुवीत कदाचिदपि। कृत कृतमिति भाषेत, अकृत नो कृतमिति च ॥११॥
કદાચ કોઈ વિ. થી બેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવે નહી ! હું જૂઠું નથી બે એમ ન બોલે ! જુઠું બે છું એમ બેલે ! અસત્ય ન બોલ્યા હોય તો હું જુઠું બોલ્યો છું એમ ન લે. (૧૧) .
मा गलियस्सेव कस, वयणमिच्छे पुणो पुणो कस व दडुमाइन्ने, पावर्ग परिवज्जए ॥ १२ ॥ मा गल्यश्व इव कशां, वचनम् इच्छेत् पुनः पुनः । कशाम् इव दृष्ट्वा आकीर्णः पापक परिवर्जयेत् ॥१२।।
જેમ અવિનીત ઘોડે, ચાબુકના પ્રહાર સિવાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતું નથી, તેમ સુશિષ્ય પ્રવૃત્તિ નિવૃત્તિની બાબતમાં વારંવાર ગુરુવચનની અપેક્ષા નહીં કરવી. જેમ જાતવાન ઘોડે ચાબુકને જોતાંવેંત અવિનયને છોડે છે તેમ વિનીત શિષ્ય, ગુરુના આકાર જોઈ પાપરૂપ અનુષ્ઠાન છેડી દેવું. (૧૨) अणासवा थूलवया कुसीला, मिपि चण्ड पकरण्ति सीसा । चित्ताणुया लहु दक्खोववेया, पसायए ते हु दुरासयंपि॥१३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org