________________
२८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
एवमादाय मेहावी, पंकभूआ उ इथिओ । ना ताहिं विणिहमेजा. चरेजत्तगवेसए ॥१७॥ एवमादाय मेधावी, पङ्कभूताः स्त्रियः । नो ताभिर्विनिहन्यात्, चरेदात्मगवेषकः ॥ १७ ॥
અર્થ–પૂર્વે કહેલી બાબતને બુદ્ધિપૂર્વક સ્વીકારી, મુક્તિપંથગામી મુનિઓને માટે વિકર કે મલિનતાને હેતુ હેઇ, “આ સ્ત્રીઓ કાદવ સરખી છે” એ નિશ્ચય કરી, આ સ્ત્રીઓ મારફત સંયમજીવનવ્વસ દ્વારા આત્માની હિંસાથી બચે, આત્મચિંતનપરાયણ બની ધર્માનુષ્ઠાનનું सेवन ४२. (१७-६५) एग एव चरे लाढे, अभिभूअ परीसहे । गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए ॥१८॥ एक एव चरेत् लाढः, अभिभूय परीषहान् । ग्रामे वा नगरे वापि, निगमे वा राजधान्याम् ॥ १८ ॥
એ–શુદ્ધ આહારથી પિતાને નિર્વાહ કરનાર મુનિ, રાગ વિ.થી રહિત બની, ભૂખ વિ. પરીષહને જીતીને, ગામ અગર નગરે, વેપારી જનને વાસ-નિગમમાં, રાજધાની वि.मा अप्रतिमद्ध विहा२ ४२. (१८-१६) असमाका चरे भिक्खू, नेव कुज्जा परिग्गहं । असंसत्तो गिहत्थेहिं, अणिकेओ परिवए ॥ १९ ॥ असमानश्चरेद् भिक्षुः, नैव कुर्यात् परिग्रहम् । असंसक्तो गृहस्थैः, अनिकेतः परिव्रजेत् ॥ १९ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org