________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અને ભેગોને પાછા યાદ કરશે. આથી હું કહું છું કેમારી સાથે ભેગોને ભેગા ! જુઓ કે-ભિક્ષા માટે ફરવું અને એક ગામથી બીજા ગામે વિહાર કરે વિ. અનેક પ્રકારનું દુઃખ છે, તેથી પહેલાં વિચાર કરે અને પછી પગલું ભરે (૩૩-૪પર) जहा य भोइ ! तणुअं भुअंगमा,
निम्मोअणिं हेच्च पलेइ मुत्तो । एमेए आया पयहंति भोए,
तेऽह कह नाणुगमिस्समिको ॥३४॥ यथा च भवति ! तनुजां भुजङ्गमों,
निर्मोचनीं हित्वा पयति मुक्तः । एवमेतौ जातौ प्रजहीतः भोगान्,
તૌ અહં 6 નાગનુfમMાન્સેલઃ ? રૂદા અથ–હે બ્રાહ્મણી! જેમ સાપ પોતાના શરીર ઉપરની કાંચળી છોડી મુક્ત બની ફરતો રહે છે અને કાંચળીને ફરીથી પણ જો તે નથી, તેમ આ આપણું બંને પુત્રો ભેગેને જ્યારે છોડી રહ્યા છે તે હું પણ તેમની સાથે દીક્ષા કેમ ગ્રહણ ન કરૂં? મારે એકલાને ઘરમાં રહેવાથી શું ? હું અવશ્ય દીક્ષા લઈશ અને તે પાળીશ, તેમજ સંસારમાં પાછો આવવાને નથી જ. (૩૪-૪૫૩) छिदित्तु जाल अबलं व रोहिआ,
મછા વદ્દી વીમા પી . धोरेज्जसीला तवसा उदारा,
धीरा हु भिक्खायरिअं चरंति ॥३५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org