________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૭૯ ચકલા–ચૌટા–ચેકને અને ત્રણ કે ઘણા રસ્તા ભેગા થાય तेवा स्थानाने ने कहा छ. (४-५८७)
अह तत्थ अइच्छंत, पासई समणसंजयं । तवनियमसंजमधरं, सीलडूढं गुणआगरं ॥५॥ अथ तत्रातिकामन्तं, पश्यति श्रमणसंयतम् । तपोनियमसंयमधरं, शीलाढ्यं गुणाकरम् ॥५॥
અર્થ–ત્યાર બાદ ત્રણ–ચાર-ઘણું રસ્તાવાળા સ્થાનમાં ३२तi, ते भृगापुत्र, त५-नियम-संयमाना था२४, शसस पन्न, જ્ઞાનાદિ ગુણના આકર (ખાણ) એવા શ્રમણસંયત રૂપ જૈન भुनिने तुझे छे. (५-५६८)
तं पेहई मियापुत्ते, दिट्ठीए अणिमिसाइ उ । कहिं मन्नेरिसं रूवं, दिट्ठपुव्वं मए पुरा ॥६॥ तं पश्यति मृगापुत्रो, दृष्ट्रयाऽनिमेषया तु । क मन्ये ईदृशं रूपं, दृष्टपूर्व मया पुरा ॥६॥
અર્થ-જ્યાર મૃગાપુત્ર તે મુનિને આંખ મીંચ્યા સિવાય એક દષ્ટિથી જોઈ રહ્યો છે, ત્યારે તેણે વિચાર્યું કે'मा ३५ में पूर्वममा यांय हेमे छे.' (-५८)
साहुस्स दरिसणे तस्स, अज्झवसाणम्मि सोहणे । : मोहंगयस्स, संतस्स जातीसरणं समुप्पन्नं ॥ ७ ॥
साधोदर्शने तस्य, अध्यवसाने शोभने । मोहंगतस्य सतो, जातिस्मरणं समुत्पन्नम् ॥ ७ ॥ અથ–તે સાધુના વિશિષ્ટ દર્શનમાં સુંદર પરિણામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org