________________
wતાના
જ
* શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા કા
જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિ-ભેદવાળી ભવ્યાત્માઓ છે, તે આ છત્રીશ અધ્યયનોને ભણે છે.
જે અભવ્ય અને ગ્રંથિને ભેટ નહિં કરનાર છે, તે અનંત સંસારી છેતે સંકિલષ્ટ કર્મવાળાએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય–અગ્ય છે.
વિઘરહિત જે આમાના આરંભેલ આ ઉત્તરાધ્યયને મહામુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનોને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ઋષિઓ કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org