________________
१७४
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–કાંપીત્ય નામના નગરમાં પૂર્વભવના સંભૂત નામવાળો બ્રહ્મદત્ત નામ અને ચિત્રને જીવ, પુરિમતાલ નગરમાં પુત્ર-પૌત્રાદિથી વિશાલ ધનસાર શેઠના ઘરે ગુણસાર નામે પુત્રરૂપે ઉત્પન્ન થયો. ગુણસારે ભરયુવાનીમાં તથાવિધ આચાર્યની પાસે ધર્મ સાંભળી દિક્ષાને સ્વીકારી. (૨-૩૮૬) :
कंपिल्लंमि अ णयरे, समागया दोवि चित्तसंभूआ। सुहदुवखफलविवाग, कहति ते इक्कमिक्कस्स ॥३॥ काम्पील्ये च नगरे, समागतौ द्वावपि चित्रसम्भूतौ। સુવતુઢવિઘા', થયતતી વાક્ય રૂ /
અથ કપિલ્ય નગરમાં ચિત્રનો જીવ મુનિરાજ અને સંભૂતને જીવ બ્રહ્મદત્ત ચકવર્તી એ બને મળ્યા. પૂર્વભવના નામથી ચિત્ર અને સંભૂત, અરસપરસ પુણ્ય અને પાપકર્મને અનુભવરૂપ સુખ-દુઃખફલના વિપાકને કહે છે. (૩-૩૮૭) चक्कवट्टी महिड्ढीओ, बंभदत्तो महायसो। भायर बहुमाणेण, इम वयणमब्बवी ॥४॥ चक्तवर्ती महद्धिको, ब्रह्मदत्तो महायशाः । પ્રાતર' વહુમાન, ૬ વવનમાવત | છ ||
અથ–મહદ્ધિક-મહા યશસ્વી બ્રહ્મદત્ત ચક્રવર્તી, પૂર્વભવના મોટા ભાઈ મુનિને પ્રેમપૂર્વક નીચે જણાવેલ વિગત કહે છે. (૪–૩૮૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org