________________
શ્રી પરીષહાધ્યયન-૨
શ્રીનિંરા, રાક ધમનરંતર मात्रज्ञः अशनपानस्य, अदीनमनाश्चरेद् ॥ ३ ॥ છે. અર્થ-કાકજંઘા નામની વનસ્પતિના પર્વ જેવા અંગવાળા અત એવ કૃશ શરીરવાળો, નથી વ્યાસ, આવી દશાવાળ પણ અશન-પાનના પરિણામને જ્ઞાતા, ચિત્તની આકુલતા વગરન બની, સાધુ સંયમમાર્ગમાં વિચરે. (૩–૫૧)
तओ पुट्ठो पिवासाए, दोगुच्छी लजसंजए। सीओदगं न सेविज्जा, विअडस्सेसणं चरे ॥ ४ ॥ ततः स्पृष्टः पिपासया, जुगुप्सी लज्जा संयतः। शीतोदक न सेवेत, विकृतस्य एषणां चरेत् ॥ ४॥.
અ –ભૂખ પરીષહના બાદ તરસથી ઘેરાયેલે મુનિ, અનાચાર પ્રતિ તિરસ્કારવાળા, સંયમમાં સમ્યગ પ્રયત્નશીલ, સચિત્ત જલનું સેવન ન કરે, પરંતુ અગ્નિ વિ.થી અચિત્ત બનેલ જલની ગવેષણ કરે. (૪-પર)
छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । परिसुक्कमहाद्दीणे, तं तितिक्खे परीसहं ॥ ५ ॥ छिन्नापातेषु पथिषु, आतुरः सुपिपासितः । परिशुष्कमुखादीनः, तं तितिक्षेत परीषहम् ॥ ५ ॥
અર્થ—જન વગરના માર્ગોમાં જતાં અત્યંત આકુલ શરીરવાળે, અત્યંત તરસ્યો, થુંક સુકાવાથી સુકા મુખવાળે અને અદીન બને તૃષા પરીષહને સહન કરે. (૫-૫૩)
चरंतं विरयं लूहं, सीअं फुसइ एगया । नाइवेलं मुणी गच्छे, सोच्चा णं जिणसासणं ॥६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org