________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રા
चरन्तं विरतं रूक्षं, शीतं स्पृशति एकदा । नातिवेल मुनिर्गच्छेत् श्रुत्वा खलु जिनशासनम् ॥ ६ ॥
૨૪
"
અ-મેાક્ષમાગ માં કે ગ્રામાનુગ્રામ વિચરનાર, સર્વવિરતિવાળા, લુખા શરીરવાળા મુનિને, શીતકાલમાં ઠંડી લાગે ત્યારે જિનાગમને સાંભળી ( જીવ અને શરીર જુદાં છે. વિ ) સ્વાધ્યાય વિ. સમયનું ઉલ્લંઘન કરી, શીતભયથી બીજા સ્થાનમાં ન જાય. (૬-૫૪)
न मे निवारणं अस्थि, छवित्ताणं न विज्जइ । अहं तु अरिंग सेवामि, इइ भिक्खू न चितए ॥ ७ ॥ न मे निवारण अस्ति, छवित्राणं न विद्यते । अहं तु अग्नि सेवे, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ७ ॥ અર્થ-ડડા પવન વિ.થી બચાવી શકે તેવા મકાન
વિ. નથી, શરીર ઉપર ઓઢવા કબલ, વસ્ત્ર વિ. નથી, તે હું ફૅ’ડી દૂર કરવા અગ્નિ સેવુ, એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. (૭-૫૫)
उसिणप्परिआवेणं, परिदाहेण तज्जिए ।
धिंसु वा परिआवेणं, सायं ना परिदेवए ॥ ८ ॥ उष्णपरितापेन, परिदाहेन નિતઃ 1
શ્રીખે વા પરિતાપેન, લાત' ના
લેવેત ॥ ૮॥
પરિતાપથી, પરસેવા
અ-ગરમ રેતી વિ.ના મેલ રૂપ બહારના તથા અદરના તરરાથી થયેલ દાહથી ગ્રીષ્મ વિ.માં સૂર્ય કિરણાએ કરેલ
ગ્રીષ્મ
અત્યંત પીડિત તથા તાપથી પીડિત મુનિ,
સુખના
પ્રતિ · હા ! કયારે ચન્દ્ર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org