________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-વિષયભોગની તૃષ્ણાની તૃપ્તિ વગરને, વિષયસુખના લાભ સારૂ જ્યાં-ત્યાં ભટકતે, રાત-દિવસ તેની પ્રાપ્તિ માટે ચારેય બાજુથી ચિંતાની આગથી સળગત, સ્વજનના કાર્યમાં આસક્ત ચિત્તવાળે તથા વિવિધ ઉપાથી ધનની એષણ કરનાર પુરૂષ, જરા અને મૃત્યુને પામે છે. (૧૪–૪૩૩)
इमं च मे अत्थि इमं च नत्थि,
તે વિમેવ સર્ષમાળ,
ફરા હૃત્તિ હું પાછો? | इदं च मे अस्ति इद च नास्ति,
જે કૃત્ય દમામ ? તે પવયં ત્રાટથમા,
हराः हरन्तीति कथं प्रमादः ।।१५।। અર્થ–આ ધાન્ય વિ. મારાં છે, આ રૂપું વિ. મારાં નથી, આ ઘર વિ. કામ કરવાનાં છે અને આ આરંભેલ વેપાર વિ. કાર્યો કરવાના નથી–આ પ્રમાણે ફેગટ બકવાદ કરનાર તે પુરૂષને, દિવસ અને રાત, આ ભવમાંથી ઉપાડી બીજા, ભવમાં લઈ જાય છે, માટે શું ધર્મમાં પ્રમાદ કરે? (૧૫-૪૪૪) धणं पभूअं सह इत्थिआहिं,
सयणा तहा कामगुणा पगामा । तवं कए तप्पवि जस्स लोओ,
तं सव्व साहीणमिहेव तुब्भं ॥१६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org