________________
શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫
मोण चरिस्सामि समेच्च धम्मं,
सहिए उज्जुकडे निआणच्छिन्ने । संथवं जहिज्ज अकामकामे,
अण्णाएसी परिव्वए सभिक्खू ॥१॥ मौनचरिष्यामि समेत्य धर्म,
सहितो ऋजुकृतो निदानछिन्नः । संस्तव जह्यादकामकामः,
अज्ञातषी परिव्रजेत् स भिक्षुः ॥१॥ અથશ્રમણપણાનું હું પાલન કરીશ”—એવા અભિપ્રાયથી શ્રુતચારિત્રરૂપ ધર્મને પામીને અન્ય મુનિઓની સાથે વિષય વિ.ની આસિક્તરૂપ નિયાણાને છેડી, માતા વિ.ની સાથે પરિચયને ત્યાગ કરે ! તેમજ કામની અભિલાષા વગરનો બની, “હું તપસ્વી છું” વિ. જણાવ્યા સિવાય આહાર વિ.ની ગવેષણ કરનારે અનિયતવિહારી मनी वियरे, ते ४ भिक्षु छे. (१-४७3) राओवरयं चरिज्ज लाढे,
विरए वेअविया आयरक्खिए ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org