________________
-
-
-
-
-
-
-
-
-
શ્રી પુકારીયાધ્યયન-૧૪
૨૧૫ અથ–પહેલાં અન્ય જન્મમાં ધર્માભ્યાસરૂપ ભાવનાથી રંગાયેલા છએ જી, શ્રી અરિહંતદેવના શાસનમાં સ્થિર બની થોડા જ સમયમાં મેક્ષે ગયા. (પર-૪૭૧)
राया य सह देविए, माहणो अ पुरोहिओ । माहणीदारगा चेत्र, सम्वे ते परिनिव्वुडत्ति बेमि ॥५३॥ राजा च सह देव्या,
माहनश्च पुरोहितः । माहनी दारको चैव, ___सर्वाणि तानि परिनिर्वृतानि इति ब्रवीमि ॥५३॥
અથ–રાજા ઈષકાર, તેમની કમલાવતી રાણી, ભૂગ પુરોહિત, તેમની પત્ની યશા બ્રાહ્મણ તથા તેમના બંને પુત્રો-આ સર્વે જી મેક્ષમાં ગયા અર્થાત્ સિદ્ધ પરમાત્મા હું બની ગયા, એમ હે જંબૂ ! હું કહું છું. (૫૩-૪૭૨).
છે ચૌદમું શ્રી ઈષકારીયાધ્યયન સંપૂર્ણ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org