________________
શ્રી ચતુરંગીય અધ્યયન-૩
અર્થ હે શિષ્ય! મનુષ્યજન્મ વગેરેના રેકનાર કર્મના હેતુરૂપ મિથ્યાત્વ વગેરેને દૂર કરેતથા ક્ષમા વગેરેથી યશસ્કર સંયમ કે વિનયને પુષ્ટ કરે! આમ કરવાથી પાર્થિવ-દારિક શરીર છેડી અપુનઃ આવૃત્તિરૂપે ઉર્ધ્વ દિશા–મક્ષ તરફ પ્રસ્થાન કરે છે. (૧૩–૧૦૭)
विसालिसेहिं सीलेहिं, जक्वा उत्तर-उत्तरा।
महासुका व दिपंता, मन्नंता अपुणच्चवं ॥ १४ ॥ अप्पिया देवकामाणं, कामरूवविउविणा।। उड्ढं कप्पेसु चिट्ठति, पुव्वा वाससया बहू ॥१५॥ जुम्मम् વિણ શી રક્ષા ઉત્તરોત્તર महाशुक्लैव दीप्यमानाः, मन्यमाना अपुनश्च्यवम् ॥ १४ ॥ अर्पिता देवकामेभ्यः, नामरूपविकुर्वाणाः । उर्व कल्पेषु तिष्ठन्ति, पूर्वाणि वर्षशताति बहूनि ॥१५॥
યુમન્ II અર્થ–આગળ આગળ શ્રેષ્ઠ, અત્યંત ઉજજવલતાએ ચંદ્ર-સૂર્ય જેવા પ્રકાશતા, વિશિષ્ટ કામ વગેરેના પ્રાપ્તિજન્ય સુખ સાગરમાં ડુબેલા અને લાંબી સ્થિતિ હોઈ મનમાં તિર્યંચ આદિમાં ઉત્પત્તિના અભાવને માનતા, પૂર્વકૃત પુણ્ય જાણે, દિવ્ય અંગના સ્પર્શ વગેરે દેવભેગોને સમર્પિત કરેલા, ઈચ્છા પ્રમાણે રૂપ વગેરે કરવાની શક્તિવાળા દેવે, પિત પિતાના ચારિત્રમેહનીય કર્મક્ષપશમના અનુસારે અસમાન-ભિન્ન ભિન્ન વ્રત પાલનરૂપ વિશિષ્ટ અનુષ્ઠાને દ્વારા કમસર સૌધર્મ વગેરે બાર દેવક, નવરૈવેયક, પાંચ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org