________________
.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
सो देवलोगसरिसे, अंतेउरवरगओ वरे भोए । ચુંબિત્તુ નમી રાયા, વુદ્દો માને રિયરે ફ
स देवलोक सदृशान्, अन्तः पुरवरगतो वरान् भोगान् । भुक्त्वा नमी राजा, बुद्धो भोगान् परित्यजति ||३||
અ -દેવલાકમાં રહેલ ભેાગા જેવા પ્રધાન ભાગેાને ઉત્તમ અંતઃપુરમાં રહેલા, ભાગવી, વિશિષ્ટ તત્ત્વજ્ઞાની નિમ રાજા તે ભાગોના પરિત્યાગ કરે છે. (૩-૨૨૯ )
मिहिल' सपुरजणवयं', बलमोरोह' च परिक्षण सव्वं । चिच्चा अभिनिवत्तों, एगंतमहिडिओ भयव ||४|| मिथिलां सपुरजनपदां, बलमवरोध च परिजन सर्वम् । त्यक्त्वा अभिनिष्क्रान्तः, एकान्तमधिष्ठितों भगवान् ||४||
અ અન્ય નગરો અને જનપદ સહિત મિથિલા નગરી, ચતુર’ગી સેના, અન્તઃપુર, પરિવાર અર્થાત્ સ સગના ત્યાગ કરી, દ્રવ્યથી નિર્જન વન વિ. રૂપ અને ભાવથી હું એકલા જ છુ, આવા નિશ્ચયરૂપ એકાન્તમાં દીક્ષિત થયેલ નિમ રાજિષ રહેલ છે. ( ૪–૨૩૦ )
कोलाहल संभूय, आसी मिहिलाइ पव्वयंतम्मि | तइआ रायरिसिम्मि, नमिम्मि अभिणिक्खमंतम्मि ॥५॥ कोलाहलकसम्भूत ं, आसीत् मिथिलायां प्रव्रजति । तदा राजब નમો, अभिनिष्क्रामति ॥५॥
અ-જ્યારે નામ રાજર્ષિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, ત્યારે મિથિલા નગરીમાં સઘળે ઠેકાણે વિલાપ, કકળાટ વિ.ના કાલાહલ મચી ગયા. ( પ-ર૩૧ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org