________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૮૯
અભૂખ, તરસ, શીતેષ્ણુ, ડાંશ-મચ્છર, આક્રોશ, દુઃખકારી શમ્યા, તૃણુસ્પર્શ, મલ, તાડના, તના, વધ, બંધ વગેરેના દુ:ખ રૂપ પરિષહે; ભિક્ષાચર્યાં, યાચના, અલાભ વગેરેના દુઃખ રૂપ પણ પરિષહા સહુવા અતિ દુષ્કર છે. (૩૧+૩૨-૬૨૪+૬૨૫)
कावोया जा इमा वित्ती, केसलोओ अदारुणो । दुक्खं बम्भव्वयं घोरं धारेउ अमहप्पणो ॥ ३३॥ कापोती येयं वृत्तिः, केशलोचश्च दारुणः । दुःखं બ્રહ્મવતં ો, ધન્નુમમદ્દાત્મનઃ ॥ ૩૨ ॥
અર્થ-જેમ કબુતરો કણુ વગેરેના ગ્રહણમાં હુંમેશા શકિત થઇ પ્રવર્તે છે, તેમ મુનિગણ ગેાચરીના દાષાથી ડરતા જ ભિક્ષા વગેરેમાં પ્રવર્તે છે. આવી જે કાપાતી વૃત્તિ અને વાળના લેાચ ભયંકર છે તથા ધાર-દુર બ્રહ્મચર્ય નું ધારણ કરવું અમહાત્મા એવા તારા માટે ઘણું કઠિન છે (૩૩-૬૨૬)
सुहोओ तुमं पुत्ता, सुकुमालो सुमजिओ | ન દુÎ પદ્મ તુમ પુત્તા!, સામળમળુપહિયા || सुखोचितस्त्वं पुत्र !, सुकुमालस्सुमज्जितः । ન મર્વાસ પ્રમુÍ પુત્ર!, શ્રામથમનુચિતુમ્ ॥રૂકા અતેલમાલીસ વગેરેથી સ્નાન કરનાર અને સકલ અલકારોથી અલંકૃત હેાવાથી કેમલતાવાળા તુ સુખને યેાગ્ય છે. શ્રમણુપણાનું પાલન કરવા માટે હે પુત્ર! તું સમ નથી. (૩૪–૬૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org