________________
શ્રી અકામમરણીયાયન–૫
तेर्सि सच्चा सपुज्जाणं, संजयाणं बुसीमओ । ન તંમંતિ મરતે, સાવંતા વડુક્કુબા | ૨૦ || तेषां श्रुत्वा सत्पूज्यानां संयतानां वश्यवताम् । न सन्त्रस्यन्ति मरणान्ते, शीलवन्तो बहुश्रुताः ॥ २९ ॥
અઇન્દ્ર વગેરેના પૂજ્ય, ઇન્દ્રિયાના વિજેતા, સંયમધારી પૂર્વોક્ત સ્વરૂપવાળા સાધુઓની પૂર્વોક્ત સ્થાનની પ્રાપ્તિ સાંભળી, મરણના અંત આવ્યે છતે, ચારિત્રવંત, આગમવચનશ્રવણથી શુદ્ધ બુદ્ધિવાળાએ ઉદ્વેગ પામતા નથી. (૨૯–૧૫૫)
૬૭
तुलिआ विसेसमादाय दयाधम्मस्स खंतिए । विप्पसीएज्ज मेहावी, तहाभूषण अप्पणा ॥ ३० ॥ तोलयित्वा विशेषमादाय, दयाधर्मस्य क्षान्त्या । विप्रसीदेत् मेधावी, तथाभूतेन आत्मना ॥ ३० ॥
અ—માલમરણ અને પંડિતમરણની પરીક્ષા કરીને, પતિમરણની અને દયાધની ક્ષમાપૂર્ણાંક વિશિષ્ટતા કરી, મરણુકાલ પહેલાં જેમ અનાકુલ મનવાળેા હતેા, તેમ અંતકાલમાં પણ તેવા પાતે અની મર્યાદાવી મુનિ પ્રસન્નતાને ભજનારા થાય. (૩૦-૧૫૬)
तओ का अभिप्पे, सडूढी तालिसमंतिए । विणइज्ज लामहरिसं, भेअं देहस्स कंखए ॥ ३१ ॥
ततः काले अभिप्रेते, श्रद्धी तादृशमन्तिके । विनयेत् रोमहर्ष, भेदं देहस्य काइक्षेत् ॥ ३१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org