________________
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
અર્થ-કષાયના ઉપશમ બાદ જ્યારે યે કામ નથી આપતા, તે વખતે ઈરલ મરણકાલ આવ્યે છતે, શ્રદ્ધાવાળે ગુરુઓની પાસે મરણભયથી પેદા થયેલ માંચને દૂર કરે. વળી મરણની ઈચ્છાથી દેહના વિનાશની ઈરછા ન કરે. (૩૧-૧૫૭)
अह कालम्मि संपत्ते, आघायाय समुस्सयं । सकाममरणं मरइ, तिहमप्णयरं मुणि त्ति बेमि ॥३२॥ ૩ શ સંઘાણે, માથાતીય સમુહૂમ ! सकाममरणं म्रियते,
त्रयाणामन्यतरं मुनिरिति ब्रवीमि ॥ ३२॥ . ' અર્થ–મરણકાલ પ્રાપ્ત થયે છતે, અત્યંતર કાર્પણ અને બાહ્ય ઔદારિક શરીરને સંલેખન વગેરે કમથી વિનાશ માટે ૧ ભક્તપરિજ્ઞા, ૨ ઈંગિની, ૩ પાદપેપગમન રૂપાએ ત્રણમાંથી ગમે તે એક સકામમરણે મુનિ અંતિમ મરણ પામે છે. (૩ર-૧૫૮)
Earaణంగానా?
છે પાંચમું અકામમરણીયાધ્યયન સંપૂર્ણ. છે
છછછછછછછછછછછછછછછછછછછછછછછે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org