________________
विनयभृताध्ययन-२
[४] પ્રશ્ન ન કરે. પરંતુ ગુરુની પાસે આવીને આસન ઉપર બેસીને બેઠા વગર હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન કર.(૨) एवं विणयजुत्तरस, सुत्त अत्यं च तदुभय। पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज. जहासुयं ॥२३॥ एवं विनय युक्तस्य, सूत्रम अर्थ च तदुभयम् । पृच्छतः शिष्यस्य, गृणीयात् यथाश्रुतम् ॥ २३ ॥
પૂર્વોક્ત પ્રકારથી વિનયવાળા, સૂત્ર, અર્થ કે તદુભયને પૂછનારા શિષ્યને ગુરુ સંપ્રદાયથી પ્રાપ્ત સૂત્ર વિ. ને ગુરુ મહારાજે જવાબ આપવો જોઈએ. (૨૩) मुस परिहरे मिक्खू, न य ओहारणिं वए। भासादोस' परिहरे, माय च वज्जए सया ॥ २४ ॥ मृषां परिहरेद् भिक्षुः, न चावधारणी वदेत् । भाषादोष' परिहरेत्, मायां च वर्जयेत् सदा ॥ २४ ॥
સાધુએ સર્વથા અસત્યને પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલવી, ભાષાના દોષને ત્યાગ કરે, અસત્યના ४२४भूत माया वि.
नु न ४२९. (२४). न लवेज्ज पुट्ठो सावज्ज, न निरट्ठ न मम्मय। अप्पणट्ठा परट्ठा वा, उभयस्संतरेण षा ॥ २५ ॥ न लपेत् पृष्टः सावध, न निरर्थ न मर्मगम् । आत्मार्थ परार्थ वा, उभयस्य अन्तरेण वा ॥२५॥
કેઈ પૂછે તે સાવધ વચન નહીં બોલવું, નિરર્થક તેમજ મર્મવાચક વચન ન બોલવું તથા પિતાના, પરના કે ઉભયના निमित्त प्रयोगन २ नमोस. (२५)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org