________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા -જેમ નદીએમાં શ્રેષ્ઠ નદી, ક્ષુદ્ર નદીની માફ્ક અધવચ્ચે ખલાસ ન થતાં સાગરને મળે છે ( દા. ત. શીતા નામની નદીં મેરૂના ઉત્તરે નીલવંત વધર પર્વતમાંથી પ્રવાહબંધ નીકળી સમુદ્રને મળે છે. ); તેમ બહુશ્રુત, નદી સમાન અન્ય મુનિઓમાં શ્રેષ્ઠ, નિર્મ્યુલ જલસદેશ શ્રુતજ્ઞાનસંપન્ન અને નીલવંત પર્યંત સરખા ઉચ્ચતમ ફુલમાં જન્મેલ સાગર સરખી મુક્તિમાં પહોંચે છે. ( ૨૮-૩૩૩ )
૪૬
जहा से नगाण पवरे, सुमह मंदरे गिरी । नाणोसहिपखलिए, एवं भवइ बहुस्सु ॥ २९ ॥
यथा सा नगानां प्रवरः, सुमहान् मन्दरो गिरिः । नानौषधिप्रज्वलितः, एव भवति बहुश्रुतः ||२९||
અ-જેમ પવતામાં ઉત્તમ, અત્યંત મોટા અને અનેક મહિમાવંત વનસ્પતિથી ઉત્કૃષ્ટ દીપ્તિમાન મેરૂપર્યંત હાય છે; તેમ પર્યંત સમાન અન્ય સાધુઓની અપેક્ષાએ શ્રેષ્ઠ, શ્રુતના મહિમાથી અત્યંત સ્થિર અને અંધકારમાં પ્રકાશના કારણભૂત આમૌ ષધિ વિ. લબ્ધિઓથી યુક્ત બહુશ્રુત મુનીશ્વર હેાય છે. ( ૨૯-૩૩૪ )
जहा से सयंभुरमणे, उदही अक्खओदए । નાળાયળપત્તિજીને, વ્' મવરૂ વત્તુભુ ારૂની यथा स स्वयम्भूरमणोदधिरक्षयोदकः । નાનારનપ્રતિપૂ:, પત્ર' મતિ વતુશ્રુતઃ ||||
અ-જેમ સ્વયંભૂરમણુ સમુદ્ર, અવિનાશી જલવાળા તથા મરકત વિ. અનેકવિધ રત્નાથી પરિપૂર્ણ હાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org