________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રૂદિત-ગીત-હસિત શબ્દનું શ્રવણુ, ભાગવેલ ભાગેાનું સ્મરણુ, સ્નિગ્ધ આહાર-પાણી આરેાગવા, પ્રમાણ ઉપરાન્ત આહાર લેવા, સ્ત્રીઓને ઈષ્ટકારક શરીરને સુશોભિત કરવું અને દુય કામભેાગા, માક્ષાર્થી આત્મા માટે દ્રશ્યભાવ જીવનના નાશ કરનાર હાઈ તાલપુટ ઝેર જેવા મહા ભયંકર છે. (૧૧ થી ૧૩, ૫૧ર થી પ૧૪)
૨૪૪
दुजये कामभोगे य, णिच्चसो परिवज्जए । संकट्ठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणव ॥ १४ ॥
दुर्जयान् कामभोगांश्च नित्यशः परिवर्जयेत् । રાષ્ટ્રાસ્થાનિ સર્વાળિ, વર્તયેત્ પ્રવિધાનવાનું ||o||
.
અ -પ્રણિધાનવાળા સાધુ, દુય કામભેગાના સદા ત્યાગ કરે! તથા શંકા વિ.ના જનક, સ્રીજન વિ. સહિત દશ સ્થાનાને છેડી દે! નહીંતર જિનાજ્ઞાભંગ વિ. ઢાષા પેદા થાય! ( ૧૪-૫૧૫ )
धम्मारामे चरे भिक्खू, धीइम' धम्मसारही । યમનેસમાહિલ ।।
धम्मारामरए
તે,
धर्मारामे चरेद्र भिक्षुः धृतिमान् धर्मसारथिः । धर्मारामरतों દ્વાન્તઃ, ब्रह्मचर्यसमाहितः ॥ १५ ॥
અધૈય મૂર્તિ, ધર્મ સારથિ, ધર્માંના ઉદ્યાનમાં વિચરનારા, ઇન્દ્રિય-મનના વિજેતા અને બ્રહ્મચર્ય-સમાધિસંપન્ન બની, મુનિ, શ્રુતચારિત્રરૂપ ધર્મોદ્યાનમાં વિહાર કરનારા અને ! (૧૫–૫૧૬ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org