________________
શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬
૨૪૫ देवदानवगंधव्या, जक्रवरक्खसकिनरा। बंभयारी नमसंति, दुकर जे करंति ते ॥१६॥ देवदानवगन्धर्वाः, यक्षराक्षसकिन्नराः । ब्रह्मचारिणो नमस्यन्ति, दुष्कर कुर्वन्ति तान् ॥१६।।
અર્થ-જેઓ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓને વૈમાનિક-જ્યોતિષી દે, ભવનપતિનિકાયના દેવ તથા ગંધર્વ-યક્ષ વિ. વ્યંતર-વાનભંતરના દેવ અર્થાત્ સમસ્ત દેવ નમસ્કાર કરે છે. (૧૬-પ૧૭) एस धम्मे धुवे णिच्चे, सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेण, सिज्झिस्संति तहावरेत्ति बेमि ॥१७॥ gs ધમ ધ્રુવો નિરા, શાશ્વત નિાિતઃા. सिद्धाः सिध्यन्ति चानेन, सेत्स्यन्ति तथाऽपरे इति ब्रवीमि।१७।
અ–આ ચાલું અધ્યયનમાં શ્રી જિનદેવકથિત બ્રહ્મચર્ય નામનો ધર્મ, ધ્રુવ-નિત્ય-શાશ્વત છે, કેમ કે--આ ધર્મારાધનથી ભૂતકાળમાં ભવ્ય જીવ સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે; એમ હે જબૂ! હું તને કહું છું. (૧-૫૧૮)
સોલમ્ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org