________________
શ્રી અકામમરણુંવાધ્યય-પ
जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गमाइण्णा, अवखे भग्गंमि सोयइ ॥१४॥
एवं धम्मं, विउक्कम्म, अहम्म पडिवज्जिया। बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयइ ॥१५॥ युग्मम् ॥ यथा शाकटिको जानन् , समं हित्वा महापथम् । विषमं मार्गमवतीर्णः, अक्षे भग्ने शोचति ॥ १४॥ एवं धर्म व्युत्क्रम्य, अधर्म प्रतिपद्य ।। बालः मृत्युमुखं प्राप्तः, अक्षे भन्न इव शोचति ॥ १५॥ युग्मम् ।।
અર્થ–જેમ ગામડાવાળો, કાંકરા વગેરે વગરના સમમાર્ગને જાણવા છતાં રાજમાર્ગને છોડી, ખાડા-ટેકરાવાળા વિષમ માળે જાય છે. તે ખાડા વગેરેમાં પડવાને કારણે ધરી તૂટી જતાં શેક કરે છે કે-“મને ધિક્કાર છે, કેમ કે જાણીને હું કષ્ટ પામે છું.” તેમ ગાડા હાંકનારની માફક સદાચાર રૂપ ધર્મનું ઉલ્લંઘન કરી હિંસા વગેરે અધર્મને સ્વીકારી બાલ જીવ, મૃત્યુમુખમાં આવેલે આયુની ધરી તૂટી જતાં ગાડાવાળાની માફક પસ્તા કરે છે કે “હા શું કર્યું?” (१४+१५-१४०+१४१) . तओ से मरण तम्मि, बाले संतस्सई भया।
अकाममरण मरइ, धुत्ते वा कलिणा जिए॥१६॥ ततः स मरणान्ते, बालः संत्रस्यति भयात् । अकाममरणेन म्रियते, धूर्त इब कलिना जितः ॥ १२ ॥
અર્થ—અસાધ્ય રોગની ઉત્પત્તિમાં પસ્તાવા બાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org