________________
૨૪૦
અ–એકાન્તરૂપ અને વસતિમાં જે બ્રહ્મચર્યની ( १-५०२ ) .
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સ્રીજન વિ.થી રહિત રક્ષાથે રહે છે, તે સાધુ છે.
मणपल्हायजणणि, कामरागविवणि । बभचेररओ भिक्खु, थीकह तु विवञ्जए ||२|| मनः प्रहलादजननीं, कामरागविवर्द्धनीम् । ब्रह्मचर्यरतो भिक्षुः खीकथां तु विवर्जयेत् ॥ २ ॥
અ-બ્રહ્મચર્યના પાલનમાં પરાયણ મુનિ, ચિત્તને પ્રસન્ન કરનારી અને કામરાગની વિશેષથી વૃદ્ધિ કરનારી સ્ત્રી સંબધી કથાના પરિત્યાગ કરે! (૨-૫૦૩ )
सम' च सथब थीहिं, संकह च अभिक्खणं । भचेररओ भिक्खू, णिच्चसो परिवज्जए || ३ ||
सम' च संस्तव स्त्रीभिः, संकथां च अभीक्ष्णम् । ब्रह्मचर्यरतो भिक्षु नित्यशः परिवर्जयेत् ॥ ३ ॥
,
અ -બ્રહ્મચર્ય પાલનમાં લીન સાધુ, સ્ત્રીઓની સાથે પરિચય, એક આસન ઉપર બેસવાને તેમજ સ્રીજન જે સ્થલે એસેલ હાય તે સ્થાને બે ઘડી પહેલાં બેસવાના અને વારવાર રાગપૂર્વક વાતચીત કરવાના સતત ત્યાગ કરે ! (3-408)
Jain Educationa International
पेहिय ।
अंगपच्च गढाण', चारुल्लविय बंभचेररओ थीण, चक्खुगेज्झ विवञ्जए ||४|| अङ्गप्रत्यङ्गसंस्थान, चारुल्लपितप्रेक्षितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, चक्षुर्ग्राह्यं विवर्जयेत् ॥ ४ ॥
For Personal and Private Use Only
www.jainelibrary.org