________________
૫૮ ,
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–“ઘણું લેકે ભેગાસક્ત છે તે હું પણ તે જ રસ્તે ચાલીશ. ” આવા અભિપ્રાયવાળ બાલ જીવ આવી ધીઠાઈ ધારણ કરે છે. અસત્ય બોલી સ્વયં નષ્ટ થયેલ બીજાઓને નાશ કરનાર, કામગના પ્રચંડ અનુરાગથી આ લેક પરલોકમાં અનંત દુઓને પામે છે. (૭–૧૩૪)
तओ से दंडं समारभइ, तसेसु थावरेसु य ।
अट्ठाए य अणट्ठाए, भूयग्गामं विहिंसई ॥८॥ ततः स दण्ड समारभते, त्रसेषु स्थावरेषु च । अर्थाय च अनर्थाय, भूतग्रामं विहिनस्ति ॥ ८ ॥
અર્થ–તે બાલ જીવ, કામભેગના તીવ્ર અનુરાગથી ધી બનેલે, બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવે, પૃથ્વી વગેરે સ્થાવર જી પ્રત્યે સાર્થક–નિરર્થક મન-વચન-કાયાથી દુઃખદાયી અશુભ પ્રાગે કરે છે, એટલું જ નહીં પરંતુ પ્રાણુંસમુદાયની અનેક પ્રકારે હિંસા કરે છે. (૮–૧૩૫)
हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे। भुंजमाणे सुरं मंसं, सेयमेयंति मन्नइ ॥ ९ ॥ हिंस्रः बाला मृषावादी, मायावी पिशुनः शठः । મુલાનઃ સુરાં માંd, શ્રેચ ફિરિ મ ર |
અર્થ–વળી આ બાલ જીવ હિંસક, મૂર્ખ, અસત્યવાદી, કપટી, બીજાના દોષોને પ્રગટ કરનાર, વેષપલ્ટો કરી પિતાને જુદા સ્વરૂપમાં દર્શાવનાર, દારૂડી અને માંસભેજી બની પાછો માને છે કે હું બહુ સારું કરી રહ્યો છું.” –તેવું બેલે છે. (૯-૧૩૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org