________________
-
श्री परीषाध्ययन-२ ગવેષણ કરે. અનિષ્ટ કે સ્વલ્પ આહારને લાભ અથવા मास्ति यतi साधुझे पश्चात्ता५ न ४२वो. (3०-७८) अज्जेवाहं न लब्भामि, अवि लाभो सुवे सिआ । जो एवं पडिसंचिक्खे, अलाभा तं न तज्जए ॥ ३१ ॥ अद्यैवाहन लभे, अपि लाभः श्वः स्यात् ।। य एवं प्रतिसमीक्षते, अलाभस्त न तर्जयेत् ॥ ३१ ॥
અર્થભલે આજે જ આહારને લાભ નથી થયે પણ આવતી કાલે થશે, આ પ્રમાણે જે વિચારે છે તેને અલાભ परिष संतापित ४२तो नथी. (31-७८)
नच्चा उप्पइयं दुक्खं, वेयणाए दुहट्टिए ।
अदीणा ठावए पानं, पुट्ठो तत्थाऽहियासए ॥ ३२ ॥ ज्ञात्वा उत्पतित दुःख, वेदनया दुःखार्तितः । अदीनः स्थापयेत् प्रज्ञां, स्पृष्टस्तत्र अधिसहेत ॥ ३२ ॥
અર્થ–ઉત્પન્ન જ્વર વગેરે રેગવાળે, વેદનાથી પીડિત થવા છતાંય દીનતા વગરનો બની, દુઃખના કારણે ચલિત થતી બુદ્ધિને સ્વકર્મનું જ આ ફલ છે, એમ ચિંતવી સ્થિર બનાવે. આવી પ્રજ્ઞાની પ્રતિષ્ઠાવાળે રેગજન્ય દુઃખને સહન ४२. (3२-८०)
तेगिच्छ नाभिनंदिज्जा, संचिक्रवत्तगवेसए।
एअंखु तस्स सामन्न, जं न कुज्जा न कारए ॥ ३३ ॥ चिकित्सां नाभिनन्देत्, सतिष्ठेत आत्मगवेषकः । एतत् खु तस्य श्रामण्यं, यन्त्र कुर्यात् न कारयेत् ॥ ३३ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org