________________
શ્રી નેમિપ્રવ્રાધ્યયન-૨
૧૦૭. एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥२९॥
અર્થ આ પ્રમાણે દેવેન્દ્ર કહેલ સાંભળી, હેતુકારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ નીચે દર્શાવેલ જવાબ આપે છે. (૨૨૫૫)
असई तु मणुस्सेहिं, मिच्छादंडो पजुज्जए। अकारिणोत्थ बझंति, मुच्चई कारगो जणो ॥३०॥ असकृत् तु मनुष्यैः, मिथ्यादण्ड: प्रयुज्यते । अकारिणोऽत्र बध्यन्ते, मुच्यते कारको जनः ॥३०॥
અર્થ-અનેક વાર જે અપરાધ વગરના હોય તેઓના ઉપર પણ અજ્ઞાન વિ.થી મનુષ્ય દંડ કરે છે. એથી આ લોકમાં ચેરી વિ. નહિ કરનારાઓ બેડી વિ.થી જકડાય છે અને ચોરી વિ. કરનારાઓ છૂટી જાય છે. આ જ્ઞાનની અશકયતાને લીધે અપરાધીને દંડ નહિ અને નિરપરાધીને દંડ કરનાર રાજા, રાજધર્મવાળો અને નગરનું કુશળ કરનારે કેવી રીતે કહેવાય ? (૩૦-૨૫૬)
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ। तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३१॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥३१॥
અથ–આ વાતને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ કેન્દ્ર, રાગની પરીક્ષા કર્યા બાદ ઠેષના અભાવની પરીક્ષા માટે નીચે મુજબ નમિ રાજર્ષિને પૂછે છે. (૩૧-૨૫૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org