________________
શ્રી પાપમણીયાધ્યયન-૧૭ संस्तारक फलक पीठ, निषद्यां पादकम्बलम् । अप्रमाय॑मारोहति, पापश्रमणः इत्युच्यते ॥७॥
અથ–જે સાધુ, શયન-આસન-પાટ-બજેઠ–સ્વાધ્યાયભૂમિ-પાદકંબલ-ઉનના કે સૂત્રના વસ્ત્રને, રજોહરણ વિ.થી પ્રમાર્યા કે જોયા વગર તેના ઉપર બેસે છે કે વાપરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૭-૫૨૫)
दवदवस्स चरइ, पमत्ते य अभिक्रवण । उल्लंघणे य चंडे य, पावसमणेत्ति वुच्चइ ॥८॥ द्रुत द्रुतौं चरति, प्रमत्तश्चाभीक्ष्णम् । उल्लङ्घनश्च चण्डश्च, पापश्रमण: इत्युच्यते ||८||
અર્થ-જે સાધુ, જદી જદી ચાલે છે, વારંવાર ક્રિયામાં પ્રમાદી બને છે, સાધુમર્યાદાનું ઉલ્લંઘન કરે છે તથા સમજાવનાર સામે ક્રોધ કરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૮-પર૬)
पडिलेहेइ पमत्ते, अवउज्झइ पायकम्बल' । पडिलेहणा अणाउत्ते, पावसमणेत्ति वुच्चई ।।९।। प्रतिलेखयति प्रमत्तः, अपोज्जति पात्रकम्बलम् । प्रतिलेखनाऽनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥९॥
અથ–જે સાધુ, પ્રમાદી બની વસ્ત્ર-પાત્ર વિ.ની પ્રતિલેખન કરે છે, તેમાં બરોબર ઉપગ રાખતે નથી તથા પાત્ર-કંબલ વિ. ઉપાધિને જ્યાં-ત્યાં છોડી દઈ સંભાળ રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે. (૯-પર૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org