________________
विनयश्रताध्ययन-१
[१५] न कोपयेत् आचार्यम्, आत्मानमपि न कोपयेत् । बुद्धोपघाती न स्यात्, तस्यात् तोत्र गवेषकः ॥४०॥
વિનીત, આચાર્ય વિ. ને કેપિત ન કરે, શિક્ષા લેતાં પોતે કેપિત ન થાય, કદાચ કેધાવેશ આવે તે પણ આચાર્ય વિ. ને ઉપઘાતી ન થાય. જાત્યાદિ દૂષણગર્ભિત क्या , शुमा शुरुने ४९ वा विचार सर न ४२. (४०)
आयरियं कुविय नचा, पत्तिएण पसायए। विज्झविज पंजली उडो, वजए न पुणुनि य ॥४१॥ आचार्य कुपितं ज्ञात्वा, प्रीतिकेन प्रसादयेत्। विध्यापयेत् प्राञ्जलिपुटः, वदेत् न पुनरिति च ॥४१॥
આચાર્ય વિ. કુપિત થયા છે એમ જાણ્યા બાદ, પ્રીતિપ્રતીતિકારક વાક્યથી આચાર્ય વિ. ને પ્રસન્ન કરે. બે હાથ જેડી, હે સ્વામિન્ ! હવે પછી આવી ભૂલ નહીં કરું એમ माखी गुरुने शांत ४२. (४१). धम्मज्जियं च ववहारं, बुद्धेहायरियं सया । तमायरंतो ववहारं, गरहं नाभिगच्छइ ॥४२॥ धर्मार्जितश्च व्यवहारः, बुद्धैः आचरित: सदा । तमाचरन व्यवहारं, गर्दा नाभिगच्छति ॥४२॥
ક્ષમા વિ. ધર્મ દ્વારા ઉપાર્જિત, તત્ત્વજ્ઞાની દ્વારા સદાસેવિત, સાધુવ્યવહારને આચરનાર સાધુ, “આ અવિનીત છે” એવી નિંદાને કદી પામતે નથી જેથી ગુરુના કેપને કારણ નથી भातु. (४२)
मनोगयं वक्कगयं, जाणित्तायरियस्स उ। तं परिगिज्झ वायाए, कम्मुणा उपवायए ॥४३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org