________________
શ્રી હરિ કેશીયાધ્યયન-૧૨
૧૭૧
થાય છે. શાન્તિના સ્થાને સયમવ્યાપારો છે, કેમ કે-તેથી સર્વ જીવાના ઉપદ્રવ–ભય દૂર કરી શકાય છે. અહિંસાના કારણે વિવેકથી પ્રશ ંસત ઋષિ સંબંધી સભ્યચારિત્રરૂપ હેામ-આહુતિથી વિશિષ્ટ યજ્ઞને હું કરું છું. ( ૪૪-૩૮૧ ) के ते हरए के अ ते संतितित्थे,
कहिंसि हाओ व रयं जहासि ।
अक्खाहि णो संजयजक्खपूहुआ,
રૂચ્છામુ ના મત્રો પાસે 10
कस्ते हूदो ? किं च ते शान्त्यै तीर्थ ?, कस्मिन् स्नातः वा आचक्ष्व ना संयतय क्षपूजित !, इच्छामो ज्ञातुं भवतः
ર૬: જ્ઞાત્તિ ધ
सकाशे ||४५ ||
અ યજ્ઞની વિધિ અને સ્વરૂપ સાંભળી, બ્રાહ્મણા સ્નાનના સ્વરૂપને પૂછે છે કે હે મુનિવર ! આપના મતે જલાશય કયું છે ?, પાપાપશમ માટે કયું તીથ છે ?, અથવા ક્યા સ્થાનમાં સ્નાન કરી પવિત્ર બનેલા આપ ધૂળ જેવા કર્માંના ત્યાગ કરી છે ? હે ચક્ષપૂજિત સંયંત ! આપની પાસેથી આ સર્વ જાણવા સારૂ અમે ઇચ્છીએ છીએ, માટે આપ કૃપા કરી અમેાને કહા ! ( ૪૫-૩૮૨ )
धम्मे हर चंभे संतितित्थे,
Jain Educationa International
अणाले अत्तपसन्नलेसे ।
जहिंसि हाओ विमला विसुद्धो, મુસીતિમૂલો વગામિ શસ ફ્ાા
For Personal and Private Use Only
www.jainelibrary.org