________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ-આપે જે શ્રેષ્ઠ યજ્ઞ દર્શાવ્યો, તે કહો કેઆપના યજ્ઞનો અગ્નિ કે છે ?, અગ્નિકુંડ કેવો છે ?, ધી વિ. નાખવાના સાધનરૂપ કડછી વિ. કેવા છે ?, અગ્નિને પ્રદીપ્ત કરવાના સાધનરૂપ સુકા છાણના ટુકડાના સ્થાને કેણ છે?, જેથી અગ્નિ પ્રજવલિત થાય છે તે ઇધનસ્વરૂપ કેણુ છે ?, પાપના ઉપશમમાં હેતુ-અધ્યયનપદ્ધતિરૂપ શાન્તિના સ્થાનમાં કેણ છે? અને જે વડે અગ્નિને તર્પણ કરવામાં આવે છે તે આહુતિઓના સ્થાનમાં ક્યી વસ્તુ છે ? (૪૩-૩૮૦).
तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीर कारिसंगं । कम्मे एहा संजमजोगसंती, होमं हुणामि इसिणं पसत्थं ॥४४॥ तपो ज्योतिर्जीवों ज्योतिः स्थान,
ચોના સુરઃ રાજ કરવાનું ! જર્મ ઘણા સંચમનાદ શાન્તિઃ,
મેન ગુમ થrળાં ઇરાતમ્ IIકકો અર્થ–બા અને અત્યંતરરૂપ બે ભેદવાળો તપ અહીં અગ્નિસ્થાને છે, કેમ કે-તે કમરૂપી ભાવકાષ્ઠોને બાળે છે. અગ્નિને આધાર જીવ છે, કેમ કે તપને આશ્રય જીવ છે. મન-વચન-કાયાના ગે સુચાના સ્થાને છે, કેમ કે-આ યોગ દ્વારા ઘીને સ્થાનરૂપ શુભ વ્યાપાર, કે જે તપરૂપી અગ્નિને પ્રદીપન કરવામાં હેતુ છે. છાણાના સ્થાને શરીર છે, કેમ કે-શરીરથી તપ સાધ્ય બને છે. કાષ્ઠના સ્થાનમાં કર્મ છે, કેમ કે-તપથી તે ભસ્મીભૂત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org