________________
૨૩
શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ यः तेन त्रिविधेन नानुकम्पते,
મનવાપુરંવૃતઃ સ મિલ્સઃ રા અર્થ—અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વિ. જે કંઈ વસ્તુઓ ગૃહસ્થાથી મેળવીને જે સાધુ, મન-વચન-કાયાથી બાલ, બીમાર વિ. સાધુઓને આણેલ આહારથી સેવા કરતો નથી તે સાધુ નથી, પરંતુ મન-વચન-કાયાના સંવરવાળો મુનિ, આણેલ આહારથી સેવા-વૈયાવચ્ચ કરે છે તે મુનિ છે. (૧૨-૪૮૪). आयामगं चेव जवोदणं च, सी सोवीर जवोदगच । नो हीलए पिंड नीरसतु, पंतकुलाणि परिव्वए स भिक्खू ॥१३॥ आयामक चव यवौदनच,
शीत' सौवीर' यवोदक च । नो हीलयेत् पिण्ड नीरसं तु,
કાન્ત ટાઉન પરિદ્રત સ મિલ્સઃ +રા અર્થ-ઓસામણ, જવનું ભજન, શીતલ ભજન, કાંજી, જવનું ધાવણ-પાણી વિ.ની “આ અનિષ્ટ વસ્તુનીરસ આહાર છે’-એમ માની નિંદા નહીં કરવી જોઈએ. એથી જ જે દરિદ્રોના ઘરમાં પણ ભિક્ષાર્થે જાય તે ભિક્ષુ છે. (૧૩-૪૮૫) सद्दा विविहा भवंति लोए,
दिव्वा माणुस्सा तहा तिरिच्छा । .. भामा भयभेरवा उराला,
जो सोच्चा न बिहिज्जइ स भिक्खू ॥१४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org