SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે देवाभियोगेन नियोजितेन, दत्तास्मि राज्ञा मनसा न ध्याता । नरेन्द्रदेवेन्द्राभिवन्दितेन, येनास्मि वान्ता ऋषिणा स एषः ॥२१॥ અર્થ-તે કુમારને શાંત કરતાં તથા મુનિના પ્રભાવ અને નિ:સ્પૃહતાની પ્રશંસા કરતાં ભદ્રા કહે કે દેવના બલાત્કારને વશ બનેલા કૌશલિક રાજાએ (મારા પિતાએ) મને પહેલાં જે મુનિરાજને આપેલ હતી, પરંતુ જેમણે મને મનથી પણ ઈચ્છી નથી, તે આ જ મુનિરાજ છે. નરેન્દ્ર-દેવેન્દ્રવંદિત આ મુનિરાજે મારે ત્યાગ કરેલ છે. તેના ઉપર તમે જે કદર્થના આરંભી છે તે જરાય ઉચિત નથી. (૨૧-૩૫૮). एसो हु सो उग्गतवो महप्पा, વિડ્યિો સંડો મારી ! जो मे तया निच्छइ दिज्जमाणिं, पिउणा सय कोसलिएण रन्ना ॥२२॥ एष खलु स उग्रतपा महात्मा, जितेन्द्रियः सयतो ब्रह्मचारी । यो मां तदा नेच्छति दीयमानां, ' ત્રિા હર કોસ્ટિન નાજ્ઞા પારરા અથ–આ તે જ ઉગ્ર તપસ્વી-મહાત્મા-જિતેન્દ્રિયસંયમધારી અને બ્રહ્મચારી છે, કે જેમણે તે વખતે સ્વયં કૌશલિક રાજાવડે અર્પણ કરાતી એવી મારી ઈચ્છા સરખી પણ કરી નહોતી. (૨૨-૩૫૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy