________________
૨૦૮
શ્રી ઉત્તરધ્યયનસૂત્ર સાથે તે હું એકલી તેમના સંયમમાર્ગનું કેમ અનુસરણ ન કરૂં? અર્થાત્ તેઓની સાથે હું પણ પ્રયા ગ્રહણ કરીશ. (३९-४५५) पुरोहित ससु सदार,
सुच्चाऽभिणिक्खम्म पहाय भोए । कुडुंबसार विउलुत्तम त,
गय अभिक्खं समुवाय देवी ॥३७॥ पुरोहित त ससुत' सदारं,
श्रुत्वाऽभिनिष्क्रम्य प्रहाय भोगान् । कुटुम्बसार विपुलोत्तम तं,
___ राजानमभीक्षण समुवाच देवी ॥३७॥
અર્થઘરમાંથી નીકળી, ભેગોને છોડી, પુત્રો અને પ્રિયા સહિત પ્રવજ્યા ગ્રહણ કરનાર પુરોહિત છે-એમ સાંભળી, તે પુરોહિતે છોડેલ ઉત્તમ અને પુષ્કળ ધન-ધાન્ય વિ. ગ્રહણ કરતા રાજાને કમલાવતી નામની રાણી સારી शतिथे समातaal alll. ( 3७-४५६) वंतासी पुरिसो राय, न सो होई पसंसिओ। माहणेण परिच्चत्त, धण आयाउमिच्छसि ॥३८॥ धान्ताशी पुरुषो राजन् !, न स भवति प्रशंसितः। माहनेन परित्यक्तं, धनमादातुमिच्छसि ! ॥३८॥
पथ:- २४न् ! वमन रेत-त्यत परतुन सासવનાર પુરૂષ બુદ્ધિમાનથી પ્રશંસાપાત્ર થતો નથી. બ્રાહ્મણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org