________________
विनयश्रुताध्ययन-२
[११] हियं विगयभया बुद्धा, फरस पि अणुसासण। वेस्स तं हाइ मूढाणं, खंतिसोहिकरं पयं ॥ २९ ॥ हित विगतभया बुद्धाः, परुषमपि अनुशासनम् । द्वेष्य तत् भवति मूढालां, शान्तिशोधिकर पदम् ॥२९॥
નિર્ભય તત્ત્વજ્ઞાની શિ, ગુરુના કઠોર શિક્ષાવચનને પણ હિત કરનારૂં માને છે. ક્ષમા અને શુદ્ધિકારક, જ્ઞાનાદિ ગુણોના સ્થાનરૂપ ગુરુનું તે જ શિક્ષાવચન, અવિવેકી શિષ્ય भाट षरी मने छ. ( २८) आसणे उबचिट्ठिजा, अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई निरट्ठाई, निसीएजप्पकुक्कुए ॥ ३० ॥ आसने उपतिष्ठेत् अनुच्चे अकुचे स्थिरे। अल्पोत्थायि निरुत्थायी, निषीदेत् अल्पकौकुच्यः ॥३०॥
સરખા પાયાવાળા, નહીં હાલવાવાળા, ચટચટ વિ. શબ્દ નહીં કરતાં એવા વર્ષાકાલમાં પાટ વિ. રૂપ તથા ઋતુબદ્ધકાલમાં પાદપુંછનરૂપ આસનથી નીચા આસનમાં બેસવું જોઈએ, પરંતુ વારંવાર કે કારણ વગર ન ઉઠવું. तथा डाथ, ५, भ, वि. नु अशुभ सयासन न ४२. (३०) कालेण निवखमे भिक्खू , कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता, काले कालं समायरे ॥३१॥ कालेन निष्क्रामेद् भिक्षुः, कालेन च प्रतिक्रामेत् । ..
अकाल च विवर्ण्य, काले काल ममाचरेत् ॥३१॥ - સાધુ, કાલમાં ગોચરી માટે જાય અને પાછો આવે. તે-તે કિયાના અસમયને છેડી, કાલ વખતે તે-તે કાલમાં अथित पडिलेड वि. जियाने ४२. (31)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org