________________
శాంతంగా,
శాంతం
હું શ્રી અકામમરણીયાધ્યયન-૫
છંછ છછછછછછછછછછછછછછછછછછછે
अण्णवंसि महाहंसि, एगे तिष्णे दुरुत्तरे । तत्थ एगे महापन्ने, इमं पण्हमुदाहरे ॥१॥ अर्णवे महौधे, एकस्तीर्णः दुरुत्तरे। तत्र एका महाप्रज्ञः, इमं प्रश्नम् उदाहरत् ॥ १॥
અર્થ–જન્મપરંપરાના પ્રવાહવાળા, દુઃખે ઉતરી શકાય-દુસ્તર, સમુદ્ર જેવા અપાર સંસારમાં, રાગ વગેરે રહિત એકલે કાંઠે આવી પહોંચેલે થાય છે. અજોડ પરઐશ્વર્યવાળા-કેવલજ્ઞાનવાળા પરમાત્માએ એકલાએ, દુરુત્તર સંસારમાં, વિશિષ્ટ સભામાં, આ હવે પછી કહેવાતા પૂછવાયોગ્ય વિષયના પ્રશ્નનું સમાધાન કરેલ છે. (૧-૧૨૮)
संतिम य दुवे ठाणा, अक्खाया मरणंतिया। अकाममरणं चेव, सकाममरणं तहां २ ॥ स्तः इमे च द्वे स्थाने, आरव्याते मारणान्तिके । મમમ વૈવ, મમરાં તથા ૨
અર્થ–મરણ સમયે થયેલ (મારણાંતિક) આ બે સ્થાને ભગવંતોએ કહેલ છે. (૧) અકામમરણ, (૨) સકામમરણ (૨-૧૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org