________________
શ્રી હરીકેશીયાધ્યયન-૧૨
૧૬૫
બુદ્ધિસંપન્ન છે, તેથી અમે અધાં ભેગા થએલા સ જનાની સાથે આપ પૂજ્યના ચરણકમલનું શરણ સ્વીકારીએ છીએ. ( ૩૩–૩૭૦ )
अच्चे ते महाभाग !, न ते किंचि न अच्चिमो । મુનાહિ માહિમ કર, નાળાથંગળયંનુત્ર રૂા अर्चयामः त्वां महाभाग !, न तव किञ्चिन्न अर्चयामः । મુય રાલિમય દૂર', નાનાષ્યઅનસંયુતમ્ ॥રૂણા
અર્થ-ડે મહાભાગ! અમે આપની પૂજા કરીએ છીએ, આપની ચરણ‰લી વિ. જે કાંઈ છે તે અમારે સઘળું પૂજ્ય છે-અપૂજનીય નથી, તેમજ આ યજ્ઞમંડપમાંથી નાના વ્યંજનરૂપ દહીં વિ.થી સંયુક્ત ચાખાનું ભાજન ગ્રહણ કરીને આપ આહાર કરે ! ( ૩૪–૩૭૧ )
'
इमं च मे अस्थि पभूअमन्नं, त' भृंजसू अम्हमणुग्गहठ्ठा । बाढंति पडिच्छर भत्तपाणं, मासस्स उ पारणए महप्पा ! |३५| इद' च ममाsस्ति प्रभृतमन्नं,
तद् भुङ्क्ष्व अस्माकमनुग्रहार्थम् ।
बाढमिति प्रतीच्छति भक्तपान,
मासस्यैव पारणक महात्मा ||३५||
અર્થી-આ પ્રત્યક્ષ દેખાતા મારા માલપૂડા વિ. ઘણા ભાજનને અમારા ઉપર કૃપા કરીને આપ ગ્રહણુ કરી વાપરો ! આ પ્રકારની તેની ભક્તિ-વિનતિ જોઈ, તે મહાત્માએ, માસખમણુના પારણાના દિવસે ‘ભલે એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org