________________
શ્રી ઉરબ્રીયાધ્યયન-૭
अयककरभाई अ, तुंदिल्ले चिअलाहिए। आउअं नरए कंखे, जहाएसं य एलए ॥७॥
ત્રિમિવિરોધમાં हिंस्रः बालः मृषावादा, अध्वनि विलापकः । अन्यादत्तहरस्तेनः, मायी कन्नुहरः शठः ॥ ५ ॥ स्त्री-विषयगृद्धश्च, महारम्भपरिग्रहः । भुआनः सुरां मांसं, परिवृढः परं दमः ॥ ६॥ अजकर्करभोजी च, तुन्दिलो चित्तलोहितः । आयुष्कं नरके कांक्षति, यथाऽऽदेशमिव एडकः ॥ ७ ॥
મિરજામ્ | અથ–સ્વભાવથી હિંસક, અજ્ઞાની, અસત્યભાષી, મામાં જતાં જનને લૂંટનારા, બીજાએ નહિ આપેલી ચીને ચોરનાર, ચોરી કરીને જીવનારો ચોર, માયાવાળે, સઘળી વસ્તુઓને હરવા સામર્થ્યવાળે હું છું—એવો વિચારક, વાંકા આચારવાળે, સ્ત્રી અને વિષયમાં આસક્ત, મેટા આરંભ અને પરિગ્રહવાળ, દારૂ અને માંસને ખાવાવાળે, ખૂબ તગડો બનેલો, બીજાને દમનારે, બકરાના અત્યંત પકાવેલ માંસને ખાનાર, ફાંદવાળે, લેહીની વૃદ્ધિવાળે, જેમ પૂર્વોક્ત ઘેટો જાણે મહેમાનને ચાહે છે, તેમ નરોગ્ય કર્મ કરનાર હેઈ જાણે નરકના આયુષ્યને ચાહે છે. (૫ થી ૭, ૧૮૧ થી ૧૯૩)
आसणं सयणं जाणं, वित्तं कामे अ भुंजिआ। दुस्साहडं धणं हिच्चा, बहु संचिणिआ रयं ॥ ८ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org