________________
8 શ્રી ચતુરંગીય અધ્યયન-૩ kavalanmamaaaaaaa
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणा । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ १ ॥ चत्वारि परमाङ्गानि, दुर्लभानि इह जन्तोः । માનુષત્વ કૃતિ શ્રદ્ધા, સંજે ૪ વર્ચમ મ ર
અર્થ–આ સંસારમાં પ્રાણીને, ધર્મના ચાર મુખ્ય કારણે-જેમ કે “મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ, ધર્મની શ્રદ્ધા, *સંયમના વિષે સામર્થ્ય, દુર્લભ છે. (૧-૯૫)
समावमा ण संसारे, नाणागुत्तासु जाइसु । कम्मा नाणाविहा कटु, पुढो विस्संभआ पया ॥२॥ समापन्नाः खलु संसारे, नानागोत्रासु जातिषु । कर्माणि नानाविधानि कृत्वा, पृथक् विश्वभृतः प्रजाः ॥२॥
અથ–સંસારમાં, નાનાવિધ નામવાળી ક્ષત્રિય વગેરે જાતિમાં જન્મેલ જનસમૂહ, નાનાવિધ કર્મો કરી-કર્માધીન બની જુદા જુદા આકાશના પ્રત્યેક પ્રદેશમાં જન્માદિ દ્વારા ફરે છે. અર્થાત્ મનુષ્યજન્મ મેળવીને પણ પોતે કરેલ કર્મના પ્રભાવથી બીજી ગતિઓમાં ભટકનાર જનસમૂહને ફરીથી મનુષ્યજન્મ દુર્લભ બની જાય છે. (૨-૯૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org