________________
શ્રી બહુશ્રુતપૂજા ધ્યેયન−11
૧૩૭
મુનિ અવિનીત કહેવાય છે અને તે અવિનીત મુનિ નિર્વાણપદને પામી શકતા નથી. (૧) કારણ હોય કે નહિ પરંતુ વારંવાર ક્રોધ કરનારા, (૨) અનેક સાંત્વના મળવા છતાં કેપને અવિચ્છિન રાખનારા, (૩) પહેલાં મિત્રતા આંધી પાછળથી તેાડી નાખનારા, (૪) આગમજ્ઞાન મેળવવા છતાં જ્ઞાનથી અભિમાન કરનારા, (૫) આચાર્ય વિ. ના દ્રિો શેાધી નિંદા કરનાશ, (૬) મિત્રજન ઉપર પણુ કાપ કરનારા, (૭) અત્યંત વલ્લભ પણ મિત્રની સમક્ષ પ્રિય ખેલે અને પરોક્ષમાં આ વિરાધક છે-અતિચાર સેવનાર છે-એમ તેના દોષને પ્રગટ કરનારા, (૮) આ આમ જ છે એ પ્રમાણેના એકાંતવાદરૂપ પ્રતિજ્ઞાથી ખેલનારા અથવા સંબંધ વગરનુ ખેલનારા, (૯) મિત્રનું પણ અપુમાન કરનારા, (૧૦) ‘હું તપસ્વી છુ” ઇત્યાદિ અહુ કારવાળા, (૧૧) ભાજનમાં અત્યંત રસવાળા, (૧૨) વિષયાને ગુલામ, (૧૩) અત્યંત આસક્તિના કારણે મનહર આહાર વિ. મેળવી ખીજાને થાડુ' પણ નહીં આપનારા, અને (૧૪) દન અને સંભાષણ દ્વારા સૌને અળખામણા અનેલા, આ પૂર્વોક્ત ચૌદ દોષવાળા અવિનીત મુનિ કહેવાય છે, ( ૬ થી ૯, ૩૩૧ થી ૩૩૪ )
अह' पनरसहि ठाणेहिं, सुविणीपत्ति वुच्चई | नीआवती अचवले, अमाई अकुहले ||१०|| अप्प च अहिक्खिवड़, पबन्धं च न कुव्वइ । मित्तिज्जमाणो भयइ, सुअं लद्धुं न मज्जइ ॥ ११ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org