________________
.
विनयश्रुताध्ययन-१
[3] कणकुंडग चइताण, विट्ठ भुंजइ सूयरो। एवं सील चइत्ताण, दुस्सीले रमइ मिए ॥५॥ कणकुण्डक त्यक्त्वा खलु, विष्टां भुङ्क्ते सकरः। . एवं शील त्यक्त्वा खलु, दुःशीले रमते मृगः ॥५॥
જેમ ભુંડ, ચેખા વિ. ના ઉત્તમ ભેજનથી ભરપૂર થાળને છોડી વિષ્ટા ખાય છે તેમ અવિનીત, શીલને છોડી દુરશીલમાં રમે છે. જેમ ગીતપ્રેમી હરણ શિકારીનો શિકાર થાય છે તેમ આ અવિનીત, અધોગતિને નહીં જેતે अविवडी या रायानु सेवन 3रे छे. (५) सुणियाऽभाव साणस्स, सूयरस्स नरस्स य । विणए ठविज्ज अप्पाणं, इच्छंतो हियमप्पणो ।। ६॥ श्रुत्वाऽभाव शून्याः, स्करस्य नरस्य च । विनये स्थापयेद् आत्मान', इच्छन् हितमात्मनः ॥ ६ ॥
કુતરી, સૂકરરૂપ દષ્ટાંત અને દાષ્ટ્રતિકરૂપ અવિનીત શિષ્યના સર્વથી હાંકી કાઢવારૂપ અશોભન દશાને સાંભળી, સર્વથા હિતેષી શિષ્ય, પોતાના આત્માને વિનયધર્મમાં स्थापित ४२ से. (१) तम्हा विणयमेसिज्जा, सील पाडलमेज्जओ। बुद्धपुत्ते नियागट्ठी न, निकसिज्जइ कण्हुई ॥७॥ तस्माद् विनयमेषयेत्, शील प्रतिलभेत बतः । बुद्धपुत्रो नियागार्थी न, निष्कास्यते. कुतश्चित् ॥७॥
તેથી વિનયધર્મનું પાલન કરવું. જેથી શીલધર્મની પ્રાપ્તિ થાય છે. આ શીલવાળે, આચાર્ય વિ. ને પુત્ર જે-ગુરુકૃપાપાત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org