________________
સસારની સપાટી ઉપર છવ અનાદિકાળથી વિવિધ સ્વાંગે। સને
33
નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કુમ સૂત્રધાર છે. જીવને તે આદેશ-ઈસારા કરીને નાનાવિધ નાચ નચાવી રહ્યો છે. પૂર્વ ઉપાધ્યાય મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકંઠે લલકારે છે કેકમ નચાવે તિમહી નાચત. અનાદિને નાટારંભ સૌંસારની રગભૂમિ ઉપર સતત ચાલ્યા કરે છે આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તેા નાચવા જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાશ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સ્વભાવને દેખી પરભાવને પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે, તે જીવને કર્માનિત નાચ એ થાય છે અને બાહ્ય રંગ ઉડી જાય છે. આથી તે અંતમુ ખ બને છે અને અભ્ય તરના ઉત્થાનમાં ડોકીયું કરે છે. પછી તેાકગુન્હેગારની જેમ લાચાર બને છે. કતા જંગ તાતાં જીવાત્મા કર્મો ઉપર વિજય મેળવે છે સાચા વિજેતા મને છે.
66
પ્રાક્ – વચન
પ્રાણી માત્રને સંસારનિવાસ એ પરવશતાને--પરાકાષ્ઠાતા દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાન્તએ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અપે છે, તેમ જ પ્રાણીઓને એ ભયંકર સ્થાનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. તેઓશ્રી સસારના દારૂણ દુઃખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org