________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પુત્ર, પૂર્વભવ સંબંધી પિતાની જાતને તથા આરાધેલ તપસંયમને યાદ કરી વિષયવાસનાથી વિરક્ત બન્યા. (૪+૫, કર૩ર૪) ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसुजे आवि दिव्वा । मोक्खाभिकंखी अभिजायसड्ढा, तायं उबागम्म इमे इदाहु ॥६॥ तौ कामभोगेषु असजन्ती,
मानुष्यकेषु ये चापि दिव्या । મોક્ષામિલિ ૩fમનાતી,
वातमुपागम्येदमुदाहरताम् ॥६॥ અર્થ–પુરેહિતના આ બંને કુમારે, મનુષ્યના અને દિવ્ય કામગોમાં રસ વગરના, મેક્ષાભિલાષી અને ઉત્પન્ન તત્વની રૂચિવાળા, પિતાના પિતાશ્રીની પાસે આવી તેમને નીચે જણાવેલ વચન કહે છે. (૬-૪૨૫) असासय दटुमिम विहार, बहु अंतराय न य दीहमाउं। तम्हा गिहंसी न रइ लभामो, आमंतयामो चरिसामु मोणं ॥७॥ અશ્વત્ત રા ફુi faહાર,
बहवः अन्तराया न च दीर्घमायुः । तस्माद् गृहे न रतिं लभावहे,
आमंत्रयावः चरिष्यावो मौनम् ॥७॥ અથ–આ પ્રત્યક્ષ અનુભવાતી મનુષ્યપણાની સ્થિતિ, અનિત્ય, ઘણું રેગ વિ. અંતરાવાળી તથા દીર્ઘ આયુષ્ય વગરની જેઈને, હે તાત! અમે ગૃહસ્થાવાસમાં શાંતિ મેળવી શકતા નથી, તેથી આપની મંજુરી જોઈએ. આપની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org